________________
વાઘના ભયમાંથી મુક્ત કરનાર વિકમસીના વીરત્વને બિરદાવવામાં સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૧; ૨. નયુકવિઓ; ૩. પ્રાકારૂપરંપરા; આવ્યું છે. આ બધું કાળોમાં છંદને બાનીમાં ચારણી છો જઈ[]૪ જૈનયુગ, વૈશાખ ૧૯૮૨થી ત્રુજયતીર્થનો કારક શકાય છે. કવિએ કોચર-વ્યવહારીનાં જીવદયાનાં કાર્યોનો ગુણાનુવાદ સમરસિંહ’, લાલચંદ્ર ભ. ગાંધી. ૫. જૈનૂકવિઓ : ૧, ૩(૧,૨); કરતાં તથા ખંભતના સાજણસી વિશેનાં કાવ્યો રચ્યાં હોવાના . મકરાનાઓ : ૧; ૭. સૂચી; ૮ હેōશસૂચિ: ૧. ઉલ્લેખો મળે છે. કે [ા.ત્રિ.]
]: એમને નામે પત્ર નોંધાયેલાં
[કી.જો.]
દેહાણ |
] : જૈન શ્રાવક હોવા સંભવ.
સદી ઉત્તરાર્ધમાં હયાત ગણાય.
કવિની રાણાત્મક કૃતિઓમાં કોણિક અને અભયકુમારની બુિ ગાવૈંની ક્યા પ્રાણાદિક રીતે કહેતી ને કવિયત વર્ણન, સુભાષિત વર્ગમાં વિની શિસ્ત પ્રગટ કરતી, મુખ્યત્વે વસ્તુ, દુહા અને ચોપાઈની ૩૬૮ કડીની ‘શ્રેણિકઅકુમાર.-ચરિત—અભયકુમાર શ્રેણિક-રાસ પ્રબંધ ચોપાઈ' (મુ.), એ જ શૈલીએ રચાયેલી ૧૮૫ કડીની ‘જંબૂવામી પંચભવચરિત્ર ચોપાઈ પ્રબંધ' (ર. ઈ. ૧૪૬૧/નક અને ચોપાઈનાં ૧૬ ગુઓ સાથે. આરંભ અંતની ૨ ચૌપાઈ સં. ૧૫૨૨, આસો સુદ ૧૫,૩, આકારે ૩૫૦ ડીની શ્રાવકા મળીને કુલ ૩૪ કડીના અને અપભ્રંશપ્રધાન ગુજરાતી ભાષામાં ગારસમ્યકત્વબારવ્રત કુળક-ચોપાઈ' (ર. ઈ. ૧૪૭૮/×. ૧૫૩૪, રચાયેલા 'ગજસુકુમાલ-સ' (લે. સ. ૧૪મી સદી નુ; મુના આસો સુદ ૧૫), આશરે ૧૮૦ કડીની 'જાવડભાવ-રાલોકો, કર્મ, કૃદંત દેવેન્દ્રસૂરિ વચનથી આવેલી છે. તે જગતચંદ્રસૂરિ ૨૭૭ કડીની રોહિણપ્રબંધ', મનોભાવનિરૂપણ અને કહેવત-શિષ્ય દેવેન્દ્રસૂરિ (વ. ઈ. ૧૨૭૧) હોય તો કર્તા ઇ. ૧૨મી રૂઢિપ્રયોગમૂલક ભાષાપ્રયોગોથી ધ્યાન ખેંચતી ૧૦૨ કડીની ‘ચંદન બાલાચરિત્ર-ચોપાઈ/રાસ' (મુ.) અને ‘વ્રજસ્વામી-ચોપાઈ' (૨. ઈ. ૧૪૬૬)નો સમાવેશ થાય છે. સંભવત: ૭ અધિકારની ‘પુષ્પાપ ૭ ફલ તથા સ્ત્રીવર્ણન-ચોપાઈ' પણ રાસાત્મક કૃતિ હોવાની શકયતા છે. ૪૧ કડીની ‘પાકર્મનાથ જીરા વારાણ' અને ૧૮ કડીની 'શત્રુંજય ચૈત્યપરિપાટી' (મુ.) એ તીર્થવર્ણનની કૃતિઓ, ૩૬ ડીની સ્મૃતિ ભદ્રાવળી, દાન થયા પછી જેમને પુનર્જન્મ પામેલ પૂર્વ ભવની પત્ની સાથે વગ્ન કરવાં પડમાં તે આર્દ્રકુમારને ત્યાં પુત્રજન્મ થાય છે અને તે પુત્ર નિશાળે જાય છે ત્યાં સુધીનું છે વર્ણન કરતી ૨૭ કડીની 'આર્દ્રકુમાર-ધવાવિવાહો' (પુ.), ‘આર્દ્રકુમાર સૂડ', ૧૯ કડીની ‘વાવકુમાર-સાય/ગીત સ’(મુ.), ૧૫ કડીની ‘કયવન્ના-વિવાહલો' (મુ.) તથા ‘નાત્ર-પૂજા’(મુ.) કવિની અને ત્રૈખનીય કૃતિઓ છે. આ ઉપરાંત કવિએ ૧૨ કડીની 'નવકારમંદમંત્ર-પ્રબંધ' (મુ.), ૧૭ કડીની મ્યૂલિભદ્ર છાડકી' વગેરે ધવલ, ભેસ, ગીત જેવા પ્રકારોનીતીની રાત્રિ વિષયક તેમ જ બોધાત્મક કૃતિઓ (કોઈક મુ.) તથા હરિયાળીઓ રચેલી છે.
કૃતિ : ૧. પ્રાળુકાસંગ; [] શસ્થાનભારી, જુલાઈ ૧૯૫૧ ‘ષમાલ રાસ' સં. નગરચંદ નાહટા, સંદર્ભ : મરાસસાહિત્ય.
[કી.જો.]
કવિની કૃતિઓની સેવતા તેમની સંગીતજ્ઞતાનું સૂચન કરે છે. કૃતિ: ૧ ડિક્રેસીગભાઈ : ૧૯(૨)-૧ ગીત; ૨. નસ્વાધ્યાય : ૧ : ૩ ૩ પ્રાણૂકાસંચય; ૪. વિસ્નાપૂજાસંગ્રહ; ૫. સઝાય સંગ્રહ : ૧, સં. સાગરચંદ્રજી, સં. ૧૯૭૮; [] ૬. જૈનયુગ, પોષ ૧૮૩ શયની એક ઐતિહાસિક બીના વિકસી ભાવસાર પિંદ', . મોહનસાલ દ. દેશાઇ છે. જૈનયુગ, વૈશાખજ ૧૯૮૬, 'સમરાસારંગનો કડો', સં. મોહનલાલ દદૅશાઈ (i) ૮. સ્વાધ્યાય, ઑકટો. ૧૯૬૫-‘દેપાલકૃત જંબુસ્વામિપંચભવચરિત્ર' સં. ઉમાકાન્ત પ્રે. શાહ, સોમાભાઈ ધૂ. પારેખ (+સં.);૯. સ્વાધ્યાય, ગેંગસ્ટ ૧૭૩- કવિ કૅપાકૃત કોણિક અભયકુમાર ચરિત', સં. લાલચંદ્ર ભ. ગાંધી; ૧૦. સ્વાધ્યાય, એપ્રિલ ૧૯૭૪*કિવ દેપાવત ભીમશાહ રાસ', સં. અગરચંદ નાહટા, ભવરલાલ નાહા (+i); ૧૧. સ્વાધ્યાય, એપ્રિલ ૧૯૭૭‘કૃષિ દેપાત્રવૃત્ત ચંદનબાળા ઉપર સં. વિધાત્રી યોગ (ક્ષ્મ),
દેલ : પૈકીના છ પુત્રોની રા'
Jain Education International
દેમત્ર િ
મળે છે.
સંદર્ભ : ૧. ગૃહયાતી; ૨. ફાહનામાવલિ,
દેવ : આ નામથી “આમદની અઝાય', ૫ કડીની 'ચતુવતિન ભવન', ૭ કડીની ‘નૈષિમિતી-ગીત' તથા 'ગ્રાંડન) સુમતિજિન-સ્તવન' એ કૃતિઓ મળે છે તે કયા દેવછે. તે નિશ્ચિત થઈ શકતું નથી.
સંદર્ભ : ૧. દેસુરાસમાળા; ૨. મગૃહસુચી; ૩. યસૂચી : ૧, [ર.૨.૬.]
જૈવમલ છે. ૧૬મી સદી ઉત્તર] : ખરતગચ્છના જૈન સાધુ દયાશનો શિષ્ય, ઉપાધ્યાય સાધુીતિ (અવ. ઈ. ૧૫૦૦ની પ્રાપ્તિ કરી ૪ કડીની બહૂથી છે. છે. ૧૫૬૯ મુના કર્યાં. કૃતિ : અજૈાસંગ્રહ (i), [કી. જો.]
દેવાય [ઈ ૧૫૧૩માં યાત] : ઉપદેશગમના જૈન સાધુ, ચક દેવકુમારની પરંપરામાં ઉપાધ્યાય કોયના શિષ્ય. ૩૧ કડીની ‘ઋષિદા-ચોપાઈ” (ર. ઈ. ૧૫૧૩)ના કર્તા.
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈનૂકવિઓ : ૧, ૩(૧); ૩. મહચી. [કી.જો.] દેવકીજીન: છ પુત્રોના રાસ' : અજ્ઞાત જૈન કવિ દ્વારા રચિત ૧૯ ઢાળની દુવા-દેશી આ કૃતિ (વે.ઇ.૧૮૨૩; મુખ્ય મુખ્યત્વે હેમચન્દ્રાચાર્યના ‘ત્રિષષ્ટિશલાકાપુરુષ-ચરિત્રને આધારે દેવકીના છ પુત્રોનું જૈન પરંપરા અનુસારનું કથાનક વર્ણવે છે. બબ્બેની જોડમાં બક્ષા લેવા આવેલા સાધુઓ એમના સમાન રૂપને કારણે જાણે ફરીને આવ્યા હોય એવો ભાસ થતાં દેવકી પૂછે છે ત્યારે એ છ ભાઈઓ હોવાનું જાણવા મળે છે. પોતાને આઠ પુત્રો થવાનું વરદાન હતું તે નિષ્ફળ ગયાની વેદના અનુભવતાં દેવકીને નેમિનાથ ભગવાન પાસેથી આ છયે પુત્રો પોતાના હોવાની
ગુજરાતી આહિત્યકોશ : ૧૯૯
For Personal & Private Use Only
www.jainblibrary.org