________________
માહિતી મળે છે. તુલસાને ત્યાં એ ઊછર્યા ને એમને સ્થાને મુકા- અન્ય કેટલીક સ્તવન, ઝોય, ગીત, ગéલી (૧ મુ.) વગેરે પ્રકારની યેલાં સુલસાનાં મૃત બાળકોની કંસે પોતે હત્યા કરેલી હોવાનું કૃતિઓ મળે છે તે કયા દેવચંદ્રની છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. માન્યું તેથી એ બચી ગયા. સાતમાં પુત્ર તે કૃષ્ણ. આ પછી દેવકીને અંચલગચ્છના કોઈ દેવચંદ્રની ૧૧ કડીની ‘ચક્કે સરીમાતાની આઠમાં પુત્ર ગજસુકુમાળ જન્મે છે પણ એ પણ અંતે દીક્ષા લઈ આરતી' (મુ.) મળે છે તે દેવચંદ્ર-૪ છે કે કેમ તેનો નિર્ણય થઈ તપસ્વીનું જીવન ગાળે છે. અવારનવાર અંકાતી દેવકીના આ શકે તેમ નથી. વાત્સલ્યભાવની રેખાઓ, નેમિનાથના દર્શને જતી દેવકીનાં રથનું કૃતિ : ૧. પ્રપુસ્તક : ૧; ૨. વિવિધ પુષ્પવાટિકા : ૨, સં. છટાયુક્ત વર્ણન તથા વૈરાગ્યબોધક રૂપકશ્રેણિથી ને સુંદર ગાન- મુનિશ્રી પૂનમચંદ્રજી, ઈ. ૧૯૮૨ (સાતમી આ.); ૩. શ્રી શત્રુંજય છટાથી મનોરમ બનતો દેવકી-ગજસુકુમાળનો સંવાદ એ પરંપરા- તીર્થાદિ સ્તવન સંગ્રહ, સંગ્રા. મુનિમહારાજશ્રી સાગરચંદ્રજી, નિષ્ઠ આ કૃતિનાં ધ્યાન ખેંચતાં તત્ત્વો છે.
ઈ. ૧૯૨૬; ૪. સસન્મિત્ર. કૃતિ : ૧. * છ ભાઈનું રાસ, પ્ર. નારાયણ ભીકશેટ ખાતુ, સંદર્ભ : ૧. લહસૂચી, ૨. હજીજ્ઞાસૂચિ : ૧. રિ.ર.દ.] ઈ. ૧૮૮૫, ૨. દેવકીજી છ ભાયારો રાસ, સં. બિપિનચંદ્ર જી.. ઝવેરી, ઇ. ૧૯૫૮ (સં.). ૩. દેવકીજીના ષટપુત્રનો રાસ, પ્ર.
દેવચંદ્ર-૧ [ઈ. ૧૬મી સદી] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદાન ભીમસિંહ માણેક, ઈ. ૧૯૦૯,
જિ.કો.]
સૂરિની પરંપરામાં વિદ્યાસાગરના શિષ્ય. ૫૧ કડીની ‘સુકોશલ
મહાઋષિની સઝાય/ગીત” (૨. ઈ. ૧૫૪૬ કે ૧૫૭૨/સં. ૧૬૦૨ દેવકાંત [ઈ. ૧૪૭૫માં હયાત] : જૈન સાધુ, “ધન્નાશાલિભદ્ર-રાસ” કે ૧૬૩૨ આસો-)ના કર્તા. (૨. ઈ. ૧૪૭૫) ના કર્તા.
સંદર્ભ : ૧. જૈમૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૃહસૂચી. રિ.ર.દ.] સંદર્ભ : જૈનૂકવિઓ : ૧
કી.જે. દેવકુશલ: આ નામે ૫ કડીની ‘ગુરુ-સઝાય', ૫ કડીની “
વિજ્ય- દેવચંદ્ર ગણિી–૨ [ઈ. ૧૭મી સદી પૂર્વાર્ધ – અવ. ઈ. ૧૬૪૨/સં. રત્નમુનીશ્વર-સઝાય', ૭ કડીની નેમી-ગીત’ (લે. સં. ૧૮મી સદી ૧૬૯૮, વૈશાખ સુદ ૮]: તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિઅન) તથા ૪ કડીની પાર્વનાથનો વિવાહલો' (મુ.) એ કૃતિઓ સકલચંદ્ર-ઉપાધ્યાયની પરંપરામાં ઉપાધ્યાય ભાનુચંદ્રના શિષ્ય. મળે છે તે ક્યા દેવકુશલ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. અહિમ્મ-નગરમાં ઓસવાલ પરિવારમાં જન્મ. જન્મનામ ગોપાલ. ‘ગુરુ-સઝાય” તથા “વિજયરન્નમુનીશ્વરસૂરિ-સઝાય” એક જ કૃતિ પિતા રીંડો શહિ. માતા વરબાઈ. ૯ વર્ષની વયે પિતાનું અવસાન, હોવા સંભવ છે.
વિજયસેનસૂરિના ઉપદેશથી વૈરાગ્ય અને પંડિત રંગચંદ્ર પાસે દેવકુશલને નામે મળતા ૩૨૫૦/૫૯૭૦ ગ્રંથાના ‘વંદારવૃત્તિ દીક્ષા. ઉપાધ્યાય ભાનુચંદ્ર પાસે અધ્યયન ને એમનું શિષ્યત્વ. ઈ. શ્રાવકાનુષ્ઠાનવિધિ/ષડાવશ્યકસૂત્ર-બાલાવબોધ” (૨. ઈ. ૧૭00 સં. ૧૬૦૯માં પંડિતપદ, જીવનપર્યત એકાશન જેવાં વ્રતનિયમો પાળનાર ૧૭૫૬, મહા સુદ ૧૦, રવિવાર), 'કલ્પસૂત્ર-બાલાવબોધ” (લે. ઈ. ને ગુજરાત-રાજસ્થાનમાં વ્યાપક વિહાર કરનાર આ કવિ ૧૭૬૦) તથા ચારિત્રસુંદરરચિત મૂળ સંસ્કૃત ગ્રંથ ‘આચારોપદેશ” સં. ૧૬૯૭માં સરોતરીમાં ચાતુર્માસ કર્યા પછી ત્રેપન વર્ષની વયે પરનો સ્તબક (લે. ઈ. ૧૭૧૨)ના કર્તા દેવકુશલ-૧ હોવાની અનશનપૂર્વક અવસાન પામ્યા. શકયતા છે.
એમની ૭ ઢાળ અને ૧૧૮ કડીની ‘શત્રુંજય તીર્થ-પરિપાટી (મુ.)માં કૃતિ : પાર્શ્વનાથજીનો વિવાહલો તથા દિવાલી ક૯૫ સ્તવન, સં. ૧૬૯૫ (ઈ. ૧૬૩૯)માં ઇડરમાં ચાતુર્માસ કર્યા પછી કરેલી પ્ર. મોહનલાલ સુ. પાટણવાળા, ઈ. ૧૮૯.
શત્રુજ્યયાત્રાનું વર્ણન છે. એમાં કવિએ ભાવપૂર્વક ગાયેલ શત્રુસંદર્ભ : ૧. જૈનૂકવિઓ : ૩ (૨); ૨. ડિકૅટેલૉગભાઈ : ૧૭. જયયાત્રાનો મહિમાં ધ્યાન ખેંચે છે. કવિની અન્ય કૃતિઓમાં ૧૭૪ (૩); ૩. મુમુગૃહસૂચી;૪. લહસૂચી; પ. હજૈજ્ઞાસૂચિ: ૧. ર.ર.દ] કડીની ‘પૃથ્વીચંદકુમાર-રોસ” (૨. ઇ. ૧૬૪૦/સં. ૧૬૯૬, ફાગણ દેવકુથલ-૧ [ઈ. ૧૭૧૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ.
સુદ ૧૧), ૨૦૮ કડીની ‘નવતત્ત્વ-ચોપાઈ/રાસ” ( મુ.), ૮૯ રવિકુશલના શિષ્ય. ધનેશ્વરસૂરિરચિત મૂળ સંસ્કૃત ગ્રંથ “શત્રુજ્ય
કડીની ‘મહાવીરસત્તાવીસભવ-સ્તવન', ૬૧ કડીની ‘(પોસીનાપુરમંડન) માહાભ્ય’ પરના ૨૪,000 ગ્રંથાગ્રના સ્તબક (ર. ઈ. ૧૭૧૧)ના
પાર્શ્વનાથ સ્તવન', દિવાળીના દિવસોમાં થતાં પાપકર્મો વર્ણવતી કર્તા.
૨૫ કડીની “દિવાળીની સઝાય” (મુ.) તથા અન્ય તીર્થ-તીર્થંકરાદિસંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ! ૨. મુપુગૃહસૂચી; ૩. હજૈજ્ઞા
વિષયક સ્તવનો, સઝાયો વગેરેનો સમાવેશ થાય છે. સૂચિ : ૧.
કવિએ સંસ્કૃતમાં ‘શોભન-સ્તુતિ’ પર ટીકા તથા ‘સૌભાગ્ય
રિટર.] દેવકુથલ-૨ [
' પંચમી-સ્તુતિ” રચેલ છે. એમને નામે નોંધાયેલ “જિનશતક' તથા
]: જૈન સાધુ. દોલતકુશળના શિષ્ય. ૫ કડીની ‘શાંતિનાથ-સ્તવન’ (લે. સં. ૧૮મી સદી
‘વિચાર-ષત્રિશિકા’ પણ સંસ્કૃત કૃતિઓ હોવાનું સમજાય છે. અનુ.)ના કર્તા.
કૃતિ : ૧. જૈરસંગ્રહ; ૨. પ્રાતીસંગ્રહ: ૧ (કન્સે.); ૩. સજઝાય સંદર્ભ : મુપુન્હસૂચી.
રિ.ર.દ.] 1 માળા ().
સંદર્ભ: ૧. જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ, ૨, હીરાલાલ ૨. દેવમંદ : જુઓ દેવરાંદ્ર.
કાપડિયા, ઈ. ૧૯૬૮; []૨. જૈન સત્યપ્રકાશ, જુલાઈ ૧૯૩૭–'દો દેવચંદ્ર: આ નામે ૧૪ કડીની મહાવીરસ્વામીનું સ્તવન” (મુ.), ૫ ઐતિહાસિક રાસકા સાર', અગરચંદ નાહટા; [૩. જૈનૂકવિઓ : કડીની “હિતશિક્ષા(મુ.), ૧૫ કડીની “નિમિજિન-બારમાસ' તથા ૧, ૩(૧); ૪. મુમુન્હસૂચી; ૫. જૈજ્ઞાસૂચિ: ૧. રિ. ૨. દ.] ૧૮૦: ગુજરાતી સાહિત્યકોશ
દેવકીતિઃ દેવચંદ્ર(ગણિ)-૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org