SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભ : ૧. અસંપરંપરા, ૨. ચરોતર સર્વસંગ્રહ : ૨; સં. પુરુ- એલ જમાલપરીની વાર્તાનું ગુજરાતીમાં ભાષાંતર (લે. ઈ. ૧૮૬૭) ષોત્તમ છે. શાહ અને ચંદ્રકાન્ત ફ. શાહ, ઈ. ૧૯૫૪. શિ.ત્રિ] કરનાર, સંદર્ભ : ૧. ગૂહાયાદી: ૨. ડિકૅટલૉગભાવિ; ૩. ફૉહનામાવલિ. હરિવલ્લભ(ગણિ)-૧ [ઈ. ૧૬૬૯ સુધીમાં]: ખરતરગચ્છના જૈન કિ.ત્રિ] સાધુ. સુધર્મસ્વામીકૃત મૂળ પ્રાકૃત કૃતિ ‘ઉપાસકદશાંગસૂત્રવૃત્તિ પરના ૨૫૦૦ ગ્રંથાગના સ્તબક (લે.ઈ. ૧૬૬૯)ના કર્તા. હરિશ્ચાંદ્ર |: ૬ કડીના ‘રેંટિયાનું પદ(મુ.)ના કર્તા. સંદર્ભ : હે જૈજ્ઞાસૂચિ : ૧. [પા.માં.] કૃતિ : પ્રકાસુધા : ૧. હરિવલભ-૨[. ]: અવટંકે ભટ્ટ. ‘દ્વાદશ- સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગભાવિ. 8િ.ત્રિ.] મહિના’ના કર્તા. તેઓ હરિ–૧ હોઈ શકે. સંદર્ભ : ડિફેંટલૉગભાવિ. [કા ત્રિી “હરિશ્ચન્દ્રતારલોચનીચરિત્ર-રાસરિ.ઈ.૧૬૪૧/સં. ૧૬૯૭, શ્રાવણ સુદ ૫] : ભાવહડગછના કનસુંદરની ૫ ખંડ, ૩૯ ઢાળ અને ૭૮૧ ‘હરિવિલાસ-ફાગ’: કૃષ્ણની બાળલીલા અને રાસલીલાના પ્રસંગોને કડીની દુહા-દેશીબદ્ધ આ કૃતિ(મુ.) હરિશ્ચન્દ્ર-તારામતીના પ્રસિદ્ધ વર્ણવતું ૧૩૨ કડીનું આ અજ્ઞાતકનું ક ફાંગુકાવ્ય(મુ.) મળ્યું છે તે હિંદુ કથાનકને જૈન ધર્મના કર્મસિદ્ધાંતને અનુરૂપ થોડા ફેરફારો રૂપમાં પૂર્ણ લાગે છે. વિષણુપુરાણના પાંચમાં અંશને ત્રણથી ૧૬ સાથે રજૂ કરે છે. પ્રસંગનિરૂપણ કરતાં વિશેષપણે વિવિધ પ્રસંગે અધ્યાયમાંના પ્રસંગોને આધારે રચાયેલા આ કાવ્યની ૧૩૨ કડીઓમાં પાત્રોના મનોભાવોને વાચા આપવામાં કવિએ લીધેલો રસ તેથી વિષ્ણુપુરાણમાંથી ૨૦ અને અન્ય ગ્રંથોમાંથી ૨ એમ કુલ ૨૨ “રાગ છત્રીસે જજ” એવા કવિના ઉલ્લેખને સાર્થક કરતી સુગેય સંસ્કૃત શ્લોક વિએ ગૂંથ્યા છે. બાકીની કડીઓ ૧૨+૧૧ ઢાળોની રચના આ કૃતિની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે. પ્રસંગોમાત્રાના ઉપદોહક (ફાગબંધ) છંદમાં છે. ચતુર્ભુજની ‘ભ્રમરગીતા’ પાત્ત હિંદી-રાજસ્થાનીનો પ્રયોગ કરતી કવિની ભાષાભિવ્યકિત (ર.ઈ. ૧૫૨૦)ને મળતું આવતું કૃતિનું ભાષાસ્વરૂપ તથા કથા- પ્રાસાદિક અને મધુર હોવા ઉપરાંત ઉપમાદષ્ટાંતાદિ અલંકારોના પ્રસંગને પડછે વસંતવર્ણન કરવાની રીતિ એ બાબતોને લક્ષમાં લેતાં વિનિયોગથી અસરકારક પણ બને છે, સુભાષિત રૂપ સંસ્કૃત શ્લોકો કૃતિ સં. ૧૬મી સદીમાં રચાઈ હોવાનું અનુમાન થયું છે. કાવ્યમાં અને પ્રાકૃત ગાથાઓ ગૂંથીને કવિએ પોતાનો વ્યાભ્યાસ પ્રદર્શિત સમગ્ર નિરૂપણ પરથી લાગે છે કે એના રચયિતા કોઈ જૈનેતર કવિ કર્યો છે. જિ.કો.] પ્રારંભની ૩૧ કડીઓમાં કણજન્મ, પુતનાવ, જસોદાને હરિસાગર : એ નામે ૬ કડીનું ‘નેમિજિન-સ્તવન’ (લે. સં. ૧૯મી થયેલું વિશ્વદર્શન, કેશિવધ, ગોવર્ધનધારણ, કાલિયદમન, વૃષાસર- સદી અનુ.) મળે છે. તેના કર્તા કયો હરિસાગર છે તે નિશ્ચિતપણે વધ વગેરે કૃષ્ણની બાળલીલાના જાણીતા મહત્ત્વના પ્રસંગો સંક્ષેપમાં કહેવું મુશ્કેલ છે. આટોપી પછી ૧૦૦ જેટલી કડીઓમાં રાસલીલાના પ્રસંગને કવિ સંદર્ભ : મુપુન્હસૂચી. [પા.માં.] વિસ્તારથી આલેખે છે. એટલે બાળલીલાના પ્રસંગોમાં કથને વિશેષ હિસાગર-૧ (ઈ. ૧૭૫૮માં હયાત]: જૈન સાધુ. ૨૫ કડીના ‘૨૪ છે, જ્યારે રાસલીલાનો પ્રસંગ વર્ણનાત્મક વિશેષ છે. શરદ, કૃષણ- જિતવર સવૈયાસંગ્રહ' (ર.ઈ. ૧૭૫૮)ના કર્તા. રૂપ, વેણુવાદનથી ઉત્કંઠિત ગોપી, કૃષ્ણના અંતર્ધાન થવાથી ગોપીની સંદર્ભ : હેન્ન:સૂચિ : ૧. [પા.માં.] વિરહાવસ્થા, વસંત, રાસલીલા, ગોપી સૌંદર્ય વગેરેનાં વર્ણનોમાં સરતી કૃતિ ભાવસભર બને છે. હરિસિંગ[ ]: પાંચથી ૨૦ કડીનાં ગુરુમહિમા છંદનો મુકત પ્રવાહ, અંતરયમેકમાં આયાસનો અભાવ, દાણલીલા ને વૈરાગ્યબોધનાં ભજનો (મુ.)ના કર્તા. આ નામે હિન્દી ભજનો(મુ.) ને વિશેષ રાસલીલાનાં જીવંતે ગતિશીલ ભાવચિત્રોથી અનુભવાતી પણ મળ્યાં છે. કાભયતા આ કૃતિને ફાગુકાવ્યોની પરંપરામાં વિશિષ્ટ સ્થાનની કૃતિ : ૧. (શ્રી) પદસંગ્રહ પ્રભાકર, પ્ર. સ્વામી પ્રેમપુરીજી, ઈ. અધિકારી બનાવે છે. ૧૮૮૫, ૨. ભજનસાગર ૨;૩. ભસાસિંધુ. શિ.ત્રિ] કૃતિ : સ્વાધ્યાય, મે ૧૯૬૫– હરિવિલાસ-એક મધ્યકાલીન જૈનેતર ‘ફાગ-કાવ્ય', હરિવલ્લભ ચૂ. ભાયાણી (સં.). હરિસિંહ ]: ભજનો (૧ મુ.)ના કર્તા. ‘ભજનસંદર્ભ : ગુસાઇતિહાસ: ૨. જિ.ગા. સાગર : ૨'માં હરિસિંહને નામે મુદ્રિત ભજનોમાં નામછાપ ‘હરિ’ મળે છે. એટલે એ પદો હરિસિહના છે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. હરિશંકર : આ નામે ‘રણયજ્ઞ' નામક કૃતિ મળે છે તેના કર્તા કયા કતિ : ૧. બૃહત્ ભજનસાગર, પ્ર. જ્યોતિવિભૂષણ પંડિત કાર્તાહરિશંકર છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. તિક અને દામોદર જ. ભટ્ટ, ઈ. ૧૯૦૯; ૨. ભજનસાગર : ૨. સંદર્ભ : ડિફેંટલૉગભાવિ. શિ.ત્રિ.] સંદર્ભ : ફૉહનામાવલિ. કિ.ત્રિ] હરિશંકર-૧ [ઈ. ૧૮૪૫ સુધીમાં] : અવટંક મહેતા. ‘જહાંદારશાની હર્ષ ઈ. ૧૯૭૨માં હયાત] : ૨૭ કડીના ‘નેમરાજિમતીની બારમાસી/ વાર્તા” (૧૪ વાર્તાઓ) (લે.ઈ. ૧૮૪૫) અને દુહા-ચોપાઈમાં ‘બદિ- નેમિજિનરાજિમતી-બારમાસ' (ર.ઈ.૧૬૭૨; મુ.)ના કર્તા. ૪૮૬: ગુજરાતી સાહિત્યકોશ હરિવલ્લભ (ગણિી-૧: હર્ષ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016103
Book TitleGujarati Sahitya Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorJayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
PublisherGujrati Sahitya Parishad
Publication Year1989
Total Pages534
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy