________________
૬ ભાષા, ૧૮ લિપિ, ૧૪ વિદ્યા, ૭૨ કલા, ૩૬ રાગ તથા અલંકાર, કોશ, છંદ, તર્ક, બાણ આદિ શાસ્ત્રોમાં પારંગત મેળવી હતી. અનેક તીર્થયાત્રાઓ કરી હતી અને સેંકડો જિનબિંબની પ્રતિષ્ઠા કરી હતી. તેમનું અવસાન પાટણમાં થયું હતું. વિવિધ પ્રકારોમાં થયેલું, 'રાસમુદ્ર' તેમ જિનાજ આવી નામપ ધરાવતું, આ કવિનું વિશે સાતત્યસર્જન ધપદેશક અને અધ્યાત્મવિષયક છે. પરંતુ તેમાં અર્ધીકારોની પ્રૌઢ અને અનુપ્રાસાત્મક શૈલી કવિના કાવ્યસનો પરિચય કરાવે છે. કવિની ભાષામાં હિંદી-રાજસ્થાનીનો પ્રભાવ વર્તાય છે. તે ઉપરાંત કેટલીક નાની કૃતિઓ હિંદી ભાષામાં પણ છે. કવિની રાસકૃતિઓમાં દુલ્હા-દેશીબદ્ધ ૨૯ ઢાળનો ‘શાલિભદ્રચરિત્ર-રાસ/શાલિભદ્ર ધના-ચોપાઈ' . ઈ. ૧૬૨૨૨૧૬૭૮, આસો વદ ૬; મુ.), પ્રાસાદિક વર્ણનકથન, અલંકૃત શૈલી અને ઉપદેશક પંક્તિઓને કારણે રસપ્રદ બને છે. “નિશિસૂરિ સીસ મેતિસાર, વિયને ઉપચારં, નિરવચન અનુસારઈ, ચરિત કહ્યી સુવિચાર"એ અંતની પંક્તિઓ થોડી સંદિગ્ધ છે અને એમાં “મતિસારે” શબ્દ ‘મતિ અનુસાર' એવા પ્રચલિત અર્થ ઉપરાંત ‘મતિસાર’
વ્યક્તિનામ હોય એવા અર્થને પણ અવકાશ આપી શકે તેમ છે. તેથી જ આ કૃતિ ઘણી વાર મતિસારને નામે તેમ જ કવચિત્ સૂત્રથી મંતિસાગરને નામે પણ નોંધાયેલી જોવા મળે છે.
મુખ્યત્વે દુશીએ ૩૦ ચળનો ગકુમાર-રાસ/ગોપાઈ’ (૨. ઈ. ૧૬૪૩) આ. ૧૬૯, વૈશાખ સુદ ૫; મુ.) ગસુકુમારમુનિનું ચરિત્ર ચિત્રાત્મક અને વીગતપૂર્ણ રીતે ને અલંકૃત ભાષામાં આલેખે છે. આ કૃતિ તેમના શિષ્ય જિનરત્નસૂરિઓ પૂરી કરી હોવાની માહિતી નોંધાયેલી છે. કૃતિના અંતભાગમાં જિનરત્નસૂરિનું નામ નોંધાયેલું મળે છે પરંતુ કર્તુત્વનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. કવિએ ઈ.૧૬૪૩માં ‘જમ્મૂ-રાસ' ફળ્યો હોવાની માહિતી નોંધાયેલ છે પણ એની પ્રમાણભૂતતા શંકાસ્પદ લાગે છે.
કવિની અન્ય નોંધપાત્ર કૃતિઓ૪ ઢાળઅને ૩૬ કડીની નિ સિંહસૂરિ ડ્રાદશમાસ’(૨.ઈ.૧૧૦૮/૧૬૬૪, કારતક વદ ૯; મુ
જૈન કંર્મસિદ્ધાંતના ઊંડા અધ્યયનના ફળસ્વરૂપ ૧૯ કડીની *ચૌદગુણસ્થાનવિહગર્ભિત પાર્શ્વનાથ સ્તવન(૪, ૧૬૦૯ મુ જ્ઞાનપ્રબોધક‘કર્મ-બત્રીસી’ (ર.ઈ.૧૬૧૩/સ. ૧૬૬૯, ભાદરવા વદગુરૂવાર; મુ.),‘શીલ-બત્રીસી’(મુ.). ‘પ્રશ્નોત્તરરનમાવા-નીશી', ૪૪ કડીની ગર્ભનાગુણ શૈલી' (ઈ. ૧૬૩૩,સ, ૧૯૮૯, પોષ વદ ૮, બુધવાર), ૩ ઢાળની ‘નવપદ–સ્તવન’(૨. ઈ. ૧૬૩૭/સં.
૧૬૯૩, આસો સુદ ૭; મુ.), વિવિધ દેશીબર પ્રાસાદિક ચાવીથી
(મુ.) અને વીશી(મુ.) છે.
આ ઉપરાંત, આ કવિએ તીર્થો તથા તીર્થંકર વિશેનાં અનેક સ્તવનો, પંચેન્દ્રિય, નિદાવારક વગેરે વિષયો પરની સઝાયો, ઋષભની બાળલીલા અને રામાયણ સંબંધી ભાવવાહી પદો, દમયંતી વગેરે સતીઓ વિશેની ગીતો અને કર-સંવાદ' જેવી અનેક કૃતિઓ (ઘણીખરી મુ.) રચેલી છે. એમણે પોતાની ૨ કૃતિઓ “ચૌદ ગુણસ્થાનવિરગભિતપાર્શ્વનાથાયન' તથા 'શીવ-બત્રીસી' પર બાવાવબોધો પણ રચેલા છે.
આ વિજ્ઞાન કવિઓ સંસ્કૃતમાં ‘નૈષધ મહાકાળ’ પર ૩૬૦૦૦
જિનલબ્ધિ : જિનવર્ધન(સૂરિ)ન
Jain Education International
શ્લોકોની ટીકા તથા ‘ઠાણાંગસૂત્રવિષયપદાર્થ-વૃત્તિ' રચી હોવાની માહિતી મળે છે, પરંતુ આ ગ્રંથો હાવ અગમ્ય છે.
કૃતિ : ૧. જિનરાજસૂરિ કૃતિ કુસુમાંજલિ, સં. અગરચંદ નાહટા, સં.૨૦૧૭ (+સં.); [] અસ્તીત્યા; ૩. આમહોદધિ : ૧; ૪. એજૈકાસંગ્રહ ( + સં.); ૫. ચોસંગ્રહ; ૬. જ્ઞાનાવલિ : ૨, પ્ર. શ્યામલાલ ચક્રવર્તી, સં. ૧૯૬૨.
સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ; ૨.જૈગૂકવિઓ : ૨‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવી'; [] ૩. જૈનૂકવિઓ : , ૩ (૧, ૨); ૪. મુત્યુ ગુસૂચી; મ. લીંતસુચી; ૬. હેાસૂચિ : ૧. [ચ.શે.]
જિનલબ્ધિ [ઈ ૧૬૯૪માં હયાત] : ખરતરગચ્છની આચાર્યશાખાના
જૈન સાધુ. જિનદત્તસૂરિની પરંપરામાં જનહર્ષસૂરિના શિષ્ય ‘નવકાર-માહાત્મ્ય-ચોપાઈ’ (ર.ઈ.૧૬૯૪/સં. ૧૭૫૮, આસો સુદ ગુરુવાર)ના કર્યાં. ૧૦, સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨).
[.ત્રિ.]
જિનલાભ [જ.ઈ.૧૭૨૮/સં. ૧૭૮૪, શ્રાવણ સુદ ૫ – અવ.ઈ. ૧૭૭૮/સં. ૧૮૩૪, આસો વદ ૧૦]: ખરતરગચ્છના જૈનસાધુ.
જિનભક્તિસૂરિના શિષ્ય. જન્મ વાર્ષક ગામમાં. ગોત્ર બહિત્યરા, બિકાનેરના વતની શાહ પચાયણદાસના પુત્ર. માતા પદ્માદેવી. પૂર્વાશ્રમનું નામ લાલચંદ્ર. ઈ.૧૭૪૦માં દીક્ષા. દીક્ષાનામ લક્ષ્મીલાભ. તેમની પદસ્થાપના ઈ.૧૭૪૮માં થઈ હતી. તેમણે ઘણી
યાત્રાઓ અને પ્રતિષ્ઠાઓ કરી હતી. અવસાન ગૂદ્મમાં,
વિવિધ દેશીઓમાં રચાયેલી એમની ૨ ચોવીશી(મુ.) મળે છે. તેમાં અવારનવાર શબ્દરચનાની ચમત્કૃતિનો આશ્રય લેવાયો
છે. ૧૭૭૧૨૧૮૨૭, વૈશાખ સુદ ૧૩ના રોજ સુરતમાં થયેલી શ્રીસહસ્રફણાપાર્શ્વનાથ આદિની પ્રતિષ્ઠાપ્રસંગે રચાયેલ મુતમંડન) શ્રી સવસાણાપાર્શ્વનાથ સ્તવન' (મુ.) ઉપરાંત ૨. ઈ.
૧૭૭૨નો ‘સુરતપ્રતિષ્ઠસ્તવન સંગ્રહ (" મુ.) પણ એમને નામે નોંધાયેલો છે. જો કે, આ સંગ્રહમાં એમનાં જ સ્તવનો હશે
કે અન્ય મુનિઓનાં પણ, તે સ્પષ્ટ થતું નથી. આ ઉપરાંત, આ દિવને પાર્શ્વનાય – સ્તવન..૧૭૨) વગેરે અનેક સ્તવનો, સ્તુતિઓ, ગીતો, હિંદી પર્દા તેમ જ ૬૩૦ ગ્રંથાગ્રની ‘આત્મપ્રબોધ બીજક સહિત’(૨.ઈ.૧૭૭૭) એ કૃતિઓ રચેલ છે.
કૃતિ : ૧. અન; ૨. અમા;૩. ચૈાસંગ્રહ : ૧, ૨, ૩, ૪. કાપ્રકાશ :૧; ૫. *ગૂસરો : ૨ (+ સં.). સંદર્ભ : ૧. જૈનૂકવિઓ : ૨ ‘જૈન ગચ્છોની ગુરુપટ્ટાવલીઓ ૨. જંગૂવિઓ : ૩ (૧, ૨); ૩, જહાપ્રા; ૪, મુગૃહ સૂચી; ૫. હેશસૂચિ : ૧,
-
જિનવર્ધન(સૂરિ)–૧ ઈ. ૧૫મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનપદ્મસૂરિની પરંપરામાં નિરા સૂરિના શિષ્ય. એ છૅ. ૧૪૦૫માં નિરા સૂરિની પાટે આવેલા, પણ ચર્યવ્રતનો ભંગ કઈથી એમને અપાત્ર ઠરાવી એમને સ્થાને ઈ. ૧૪૧૯માં જિનભદ્રસૂરિને સ્થાપિત કરવામાં આવ્યા. આથી ઈ.૧૪૧૮માં દિનવર્ષનસૂરિએ ખરતરના પાંચમા ગચ્છોદ પિપલકશાખાની સ્થાપના કરી. એમના હૈ,૧૪૧૬ સુધીના પ્રતિાવેખો મળે છે. એમણે
ગુજરતી સાહિત્યકોશ : ૧૨૭
For Personal & Private Use Only
www.jainelibrary.org