________________
ગ
છે.
‘મહાવીર-ગીત' તથા ૧૫ કડી- “અષ્ટોત્તરપાર્શ્વનાથ – રતવન’ ૧૭૩૪)ના કર્તા. મળે છે.
સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૨).
[શ્ર. ત્રિ.] સંદર્ભ : ૧. જૈમૂકવિઓ : ૨ – જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ; ૨.જૈન પરંપરાનો ઇતિહાસ:૨,મુનિ શ્રી દર્શનવિજય વગેરે, ઈ.
જિનરત્નસૂરિ)શિખ(ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ : જૈન. ૨૨૮ કડીના
‘મંગલકલશ-રાસના કર્તા બ્રહત્તપા-ગચ્છના જિનરત્નસૂરિ (ઈ. ૧૫મી ૧૯૬૦; ૩. જૈસાઇતિહાસ;૪.યુજિનચંદ્રસૂરિ;] ૫. જૈમૂકવિઓ:
સદી ઉત્તરાર્ધ)ના કોઈ સાધુશિષ્ય હોય એમ જણાય છે. ત્યારે ૧૩ ૩(૧); ૬. ડિફેટેલૉગભાવિ.
| [.ત્રિ.]
કડીના જિનરત્નસૂરિની પ્રશસ્તિ કરતા ‘ગુરુ-ફાગ’ તથા ૧૬ કડીની જિનભદ્રસૂરિશિષ્ય [ઈ.૧૫મી સદી] : જૈન. ખરતરગચ્છમાં જિન
‘નાગદ્રહવામી-વિનતી’ના કર્તા એમના કોઈ સાધુશિષ્ય છે કે રાજસૂરિની પાટે આવેલા જિનભદ્રસૂરિ(આચાર્યકાળ ઈ. ૧૪૦૫ –
અનુયાયી શ્રાવક છે તે નક્કી થઈ શકે તેમ નથી. ઈ. ૧૪૫૮)ના શિષ્ય. ૩૭ છપ્પામાં રચાયેલી, જિનભદ્રસૂરિની
સંદર્ભ : ૧. બુદ્ધિપ્રકાશ, માર્ચ ૧૯૮૨ –‘બે ફાગ', રમણલાલ વીગતે પ્રશસ્તિ સાથે ખરતરગચ્છની પટ્ટાવલી વર્ણવતી ‘ખરતર ચી. શાહ, L. ૨. કટલાગપુરા૩. જેનૂકવિઓ : ગુરુગુણવર્ણન-છપ્પય (મુ.)તથા જિનભદ્રસૂરિ વિશેનાં ૨ ગીતના કર્તા. પહેલી કૃતિને ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ ભૂલથી અભયતિલકને
જિનરંગ/જિનરંગસૂરિ) : નિરંગને નામે “શાંતિજિન-સ્તવન’ (મુ.) નામે મૂકી છે.
તથા જિનરંગસૂરિને નામે ૧૧ કડીની ‘મરાજુલ-સઝાય’ અને ૮ કૃતિ : એકાસંગ્રહ.
કડીની “શંખેશ્વર-પાર્વ-સ્તવ” એ કૃતિઓ મળે છે તે જિનરંગસૂરિ-૧ સંદર્ભ : ૧. આકવિઓ :૧; ] ૨. જૈમગૂકરચના :૧.
છે કે કેમ તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. [કી.જે.]
કૃતિ : ૧. જેમાપ્રકાશ : ૧; ૨.જૈપ્રપુસ્તક :૧; ૩. જેસંગ્રહ. જિનમહેન્દ્ર(સૂરિ) [ઈ.૧૮૪૨માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જન ૧૯૪૭ – “શંખેશ્વર તીર્થ જનહર્ષના શિષ્ય. હિંદીરાજસ્થાનીપ્રધાન ગુજરાતી ભાષામાં રચાયેલી, સંબંધી સાહિત્યકી વિશાલતા’ અગરચંદ નાહટા;1 ૨. ઊહાપ્રોસ્ટા; પ્રેમભક્તિના પાસવાળી ‘ચોવીસી' (ર.ઈ. ૧૮૪૨; મુ.)ના કર્તા. ૩. લહસૂચી.
[ચ.શે.) કૃતિ : અસ્તમંજુષા.
કિ.જા.) જિનરંગ-૧ ઈ.૧૭મી સદી: ખરતરગચ્છની રંગવિજય શાખાના જૈન જિનમાણિક
]: ૨૧ કડીના “શીતલનાથ- સાધુ. જિનરાજસૂરિના શિષ્ય. પિતા શ્રીમાલી સિંધુડગોત્રીય સાંકરસ્તવન’ (લે. સં. ૧૭મી સદી અનુ.)ના કર્તા. ‘મુનિરાજશ્રી સિહ. માતા સિદૂરદે. દીક્ષા ઈ. ૧૬૨૨, દીક્ષાનામ રંગવિજ્ય. પુણ્યવિજ્યજી સંગ્રહગત ગુજરાતી હરતપ્રત સુચી'એ કર્તાને શાહજહાંએ તેમની સાધુતાથી પ્રભાવિત થઈ ૭ સૂબાઓમાં ખરતરગચ્છના જિનમાણિકય (જ. ઈ. ૧૪૯૩-અવ. ઈ. એમના વચનનું પાલન થાય તે માટે ફરમાન કાઢી આપેલું. તે ઉપરાંત ૧૫૫૬) ગણ્યા છે પરંતુ તે માટે કૃતિમાં કશો આધાર નથી. તેમને યુગપ્રધાન’ પદવી પણ આપેલી. તેમને એ પદ સંદર્ભ : ૧, પુન્હસૂચી; ૨. હે સૂચિ : ૧. /.ત્રિી ઈ. ૧૬૫૪માં પ્રાપ્ત થયું હતું.
‘સૌભાગ્યપંચમી-ચોપાઈ” (૨. ઈ. ૧૬૮૨ સં. ૧૭૩૮, વિજયાજિનરત્નસૂરિ) : આ નામે ૫ કડીનું “શંખેશ્વર પાર્શ્વનાથ-સ્તવન
થ-સ્તન દશમી, બુધવાર), ૭ કડીની ‘કાયાજીવ-ગીત, ૮ કડીની “સ્થૂલિભદ્રમળે છે તેના કર્તા કયા જિનરત્નસૂરિ છે તે નિશ્ચિત થઈ શકે તેમ
સઝાય, ૫ કડીની ‘હિયાલી' અને અન્ય સ્તવનો (ઘણાં * મુ.)
છે નથી,
એમણે રચ્યું છે. એમની ‘અધ્યાત્મ-બાવની (ર.ઇ.૧૬૭૫) તથા સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૪૭– “શંખેશ્વર તીર્થ સંબંધી
જિનરંગબહુન્નરી/સુભાષિત દુહા’ એ હિંદી કૃતિઓ છે, પરંતુ સાહિત્ય કી વિશાલતા', અગરચંદ નાહટા. શિ.ત્રિ.) આગળ નિર્દિષ્ટ કૃતિઓ હિંદી કૃતિઓ તરીકે નોંધાયેલી નથી. જિનરત્નસૂરિ)–૧૪. ઈ.૧૬૧૪ – અવ. ઈ. ૧૬૫૫/સં.૧૭૧૧,
આ કવિએ આ ઉપરાંત પ્રશ્નોત્તરરત્નમાલિકા-સ્તબક તથા શ્રાવણ વદ ૭, સોમવાર]: ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજ ‘નવતત્ત્વ-બાલાવબોધ'ની રચના કરી હોવાની માહિતી મળે છે. સૂરિના શિષ્ય. જન્મ સેરણ ગામમાં. મૂળનામ રૂપચંદ્ર. ગોત્ર ઓશવાલ
મછાનામ ઉપચંટ ગો ઓશવાલ સંદર્ભ : ૧. જેમસંગ્રહ; ] ૨. જૈનૂકવિઓ : ૨, ૩(૨); લુણીય. પિતા તિલકશી શાહ. માતા તારાદેવી. ઈ. ૧૯૨૮માં દીક્ષા. ૩. મુમુન્હસૂચી; ૪. હેજેજ્ઞાસૂચિ : ૧.
[ચ..] ઈ. ૧૬૪૩૧૬૪૪માં સૂરિપદ. અવસાન એ રાનપૂર્વક એકબરાબાદ (આગ્રા)માં. તેમની પાસેથી ‘ચોવીશી' (અંશત: મુ.) મળે છે.
જિનરાજ(સૂરિ)/રાજસમુદ્રજિ.ઈ.૧૫૯૧/સં.૧૬૪૭, વૈશાખ સુદ ૭, • કૃતિ : જૈનૂસારત્નો : ૧(+ સં.).
બુધવાર/શુક્રવાર-અવ.ઈ. ૧૬૪૩/સં.૧૬૯૯, અસાડ સુદ ૯ ] : સંદર્ભ : ૧. જૈકાસંગ્રહ; L. ૨. જૈનૂકવિ
ખરતરગચ્છના જૈન સાધુ. જિનભદ્રસૂરિજિનચંદ્રસૂરિની પરંપરામાં : ૨, ૩(૨). .ત્રિ.]
જિનસિંહસૂરિના શિષ્ય. પૂર્વાશ્રમનું નામ ખેતસી. બોથરા ગોત્ર.
પિતા ધરમસી શાહ. માતા ધારલદેવી. દીક્ષા ઇ.૧૬૦૦/૧૬૦૧માં. જિનરત્નસૂરિ)-૨).૧૭૩૪ સુધીમાં] : જૈન સાધુ. ‘અબ્દાલંકાર- દીક્ષાનામ રાજસમુદ્ર. ઇ.૧૬૧૧/૧૬૧૨માં વાચકપદ અને શ્રીયુગાદિદેવ-સ્તવન (લે. ઈ.૧૭૩૪) તથા નેમિનાથ સ્તવન’ (લે. ઈ. ઇ. ૧૬૧૮માં આચાર્યપદ. ત્યારથી “ભટ્ટારક' કહેવાયા. તેમણે
૧૨૬ : ગુરાતી સાહિત્યકોશ
જિનભદ્રસૂરિ)શિષ્ય : જિનરાજ(સૂરિ) રાસમુદ્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org