________________
દતિ : સુગંધદાયી કથા,i.હીરાલાલ જૈન, ઈ. ૧૯૬૬ (+ સં.). કૃતિ : , પ્રાગૂકાસંગ્રહ; ૨, પ્રાગૂકાસંચય; ૩. પ્રાફાગુસંગ્રહ
સંદર્ભ : ૧, હિસ્ટરી ઑવ્ ા “સ્થાની લિટરેચર, હીરાલાલ (સં.); [૪. ફાત્રિમાસિક, એપ્રિલ-સપ્ટે. ૧૯૫૪ – જિનપદ્મસૂરિમહેશ્વરી, ઇ. ૧૯૮૬ . કૅટલાંગ ગુર; હે. જૈનૂકવિઓ : ૧, કૃત શ્રી સ્કૂલિભદ્રહાગુ’ સં. હરિવલ્લભ ચૂ. ભાયાણી( સં.). ૩(૧); ૪. જેહાપ્રોસ્ટા; ૫. મુમુન્હસૂચ; ૬, રાહસૂચી : ૧. સંદર્ભ : . અટકાવટે : ૨, ઉન્મ, જયંત કોઠારી, ઈ.
ચિ.શે.] ૧૯૬૯-‘સ્થૂલિભદ્રવિષયક ત્રણ ફાગુકાવ્યો'; ૩. ઐશૈકાસંગ્રહ;
૪. જૈનૂકવિઓ : ૨–‘જનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ'; ૫. જિનદાસ-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ : અંચલગચ્છના કલ્યાણ- જૈનૂકવિઓ : ૧,૩(૧); ૬, જૈમગૂકરચનાઓં :૧. [ચ.શે.] સાગરસૂરિના શિષ્ય. પરદેશ ખેડવા નીકળેલા ૩ વેપારીઓની કથા દ્વારા જુગારનાં બૂરાં ને જીવદયાનાં રૂડાં પરિણામ સમજાવતો જિનપ્રભ(સૂરિ)શિષ્ય : ૭ કડીના ‘નવકારનો લઘુ-છંદપંચ પરમેષ્ઠી૬ ઢાળનો ‘વ્યાપારી-રાસ’(ર.ઈ .૧૬૬૩/સં.૧૭૧૯, માગશર-૬, નમસ્કાર (મુ.)ના કતા જેન સાધુ કયા જીિનપ્રભસૂરિના શિષ્ય મંગળ શુક્રવાર; મુ.), ૪૨ કડીનો ‘જોગી-રારા” તથા “પૂણ્યવિલાસ-રાસ’ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. એ એમની કથાત્મક કૃતિઓ છે. આ ઉપરાંત ગિરનારની યાત્રા વખતે
કૃતિ : ૧.ચૈસ્તસંગ્રહ:૨; ૨.જૈકાપ્રકાશ : ૧; ૩. મુપુગૃહસૂચી. રચાયેલ ‘નેમિનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૫૫/સં. ૧૭૧૧, આસો સુદ
[કી.જો.] ૨; મુ.) તેમ જ અન્ય સ્તુતિઓ, પદો અને લાવણીઓ વગેરે આ કવિએ રચ્યાં હોવાનું અને તે મુદ્રિત હોવાનું નોંધાયું છે.
જિનપ્રભસૂરિ)શિષ્ય-૧[ઈ.૧૩મી સદી ઉત્તરાર્ધઈ.૧૪મી સદી પૂર્વાવસ્તુત: જિન્દાસની નામછાપવાળી ઘણી સ્તુતિરૂપ અને
ધ: જૈન. લઘુખરતરગચ્છના જિનસિંહસૂરિશિષ્ય જિન પ્રભસૂરિના ઉપદેશાત્મક લાવણીઓ હિંદી ભાષામાં મુદ્રિત મળે છે.
શિષ્ય. જિનપ્રભસૂરિના આચાર્યકાળ (ઈ.૧૨૮૫-ઈ. ૧૪મી સદી કૃતિ : ૧, વ્યાપારી રાસ, શા, ભીમસિહ માણેક, સં. ૧૯૬૯: Hવાથ7મા ચાકલા એમના પ્રશસ્તિ કરતા ૨ ગાતા (અ.)ના કતા. _૨. ચેસ્તસંગ્રહ : ૨,૩; ૩. જેમાપ્રકાશ : ૧; ૪. જૈકાસંગ્રહ: કૃતિ : જૈાસંગ્રહ(સં.). ૫. જૈuપુસ્તક : ૧; ૬. જૈસમાલાબા) :૧.
સંદર્ભ : જૈન પરંપરાનો ઇતિહાસ : ૨, મુનિ શ્રી દર્શનવિજય સંદર્ભ : ૧. અંચલગચ્છ દિગ્દર્શન, સં. ‘પાર્વ’, ઈ.૧૯૬૮; વગર, ઈ. ૧૯૬૦.
[કી.જો.] [] ૨. જૈનૂકવિઓ : ૨, ૩(૨); ૩. હજૈજ્ઞાસૂચિ : ૧. ચિ.શ.) જિનભકિત [
]: “જિનભક્તિ' તેમ જ
‘નિભક્તિસૂરિ’ એવી નામછાપથી તીર્થ તેમજ તીર્થંકરવિષયક જિનદેવ ઈ.૧૫મી સદી પૂર્વાધી:: તપગચ્છના જૈન સાધુ.સોમસુંદર- કેટલાંક તવનો (૩ મુદ્રિત) મળે છે તેમાંથી અમુક સ્તવનો પરત્વે સૂરિના શિષ્ય. એમના આચાર્યકાળ (ઈ.૧૪૬૧ - ઈ. ૧૪૪૩)માં એ ખરતરગચ્છના જિનસુખસૂરિશિષ્ય જિનભક્તિસૂરિની રચનાઓ રચાયેલા ૫ ઢાળ ને ૩૧ કડીના ‘સત્તાવીસ ભવનું મહાવીરસ્વામીનું હોવાનું નોંધાયું છે, જે સંભવિત હકીકત જણાય છે. આ સ્તવન’ લ.ઈ.૧૪૧૭)ના કર્તા.
જિનભક્તિસૂરિ(જ.ઈ.૧૭૧૪/સં.૧૭૭૦, જેઠ સુદ ૩– અવ. કતિ : જૈન સત્યપ્રકાશ, જુલાઈ ૧૯૪૮- (શ્રી સોમસુંદરસૂરિ ઈ.૧૭૪૮/સં.૧૮૦૪, જેઠ સુદ ૪) શેઠ ગોત્રના ઇન્દ્રપાલસરના સેવક જિનદેવ કૃત) સત્તાવીશ ભવનું શ્રી મહાવીર સ્તવન', સં. નિવાસી હરિચંદ્ર શાહ તથા હરિસુખદેવીના પુત્ર હતા. મૂળ કંચનવિજ્યજી (સં.).
કી.જો.] નામ ભીમરાજ. દીક્ષા ઈ. ૧૭૨૩. દીક્ષાનામ ભક્તિક્ષેત્ર.
સૂરિપદ ઈ.૧૭૨૩/૧૭૨૪માં. અવસાન માંડવી (કચ્છ)માં. જિનપદ્મસૂરિ) [ઈ.૧૪મી સદી પૂર્વાર્ધ – અવ. ઈ. ૧૩૪૪/સં.
કૃતિ : ૧. અરસાર; ૨.ચૈસ્તસંગ્રહ : ૩; ૩. જિભપ્રકાશ. ૧૪૦૦, વૈશાખ સુદ ૧૪] : ખરતરગચ્છના જૈન સાધુ. પંજાબના
સંદર્ભ :૧.જૈકાસંગ્રહ; ૨.જૈમૂકવિ : ૨ – જૈનગરછોની છા જહેડ કે ખીમડ કુળમાં જન્મ. પિતા માંબા શાહ. માતા કીકી.
ગુરુપટ્ટાવલીઓ'; D૩. જૈહાપ્રોસ્ટા; ૪. મુપુગૃહસૂચી. [શ્ર.ત્રિ.] ઈ. ૧૩૩૩/૧૩૩૪માં સૂરિપદ. સૂરિપદ આઠમે વર્ષે અપાયું હોવાની ને તેથી જન્મ ઈ.૧૩૨૬માં હોવાની માહિતી પણ જિનભદ્રસૂરિ) ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ – અવ.ઈ.૧૪૫૭/સં.૧૫૧૪, નોંધાયેલી છે, પરંતુ તે પૂરતી અધિકૃત હોવાનું જણાતું નથી. માગશર/મહા વદ ૯] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજસૂરિના બાલ્યાવસ્થાથી જ સરસ્વતી પ્રસન્ન. તેથી પાટણસંઘે તેમને પટ્ટધર. મૂળ નામ ભાદો/ભાડે. ગોત્ર ભણશાલિક. ‘જૈન પરંપરાનો બાલ-ધવલ-કૂર્ચાલ – સરસ્વતી’નું બિરુદ આપેલું.
ઇતિહાસ’ ૪.ઈ.૧૩૯૪, દીક્ષા ઈ.૧૪૮૫ આપે છે તેને અન્ય આ કવિનું દુહા-રોળાબદ્ધ ૨૭ કડી ને ૭ ભાસનું “યૂલિભદ્ર- સંદર્ભોનો ટેકો નથી. આચાર્યપદ ઈ.૧૪૧૯માં. અવસાન કુંભલફાગુ (મુ.) પ્રાપ્ત ફાગુકાવ્યોમાં પ્રાચીનતાની દૃષ્ટિએ મહત્ત્વ ધરાવે મેરમાં. આ પ્રભાવક અને પ્રતિભાશાળી આચાર્ય કર્મપ્રકૃતિ તથા છે. રસ્યુલિભદ્રના કામવિયનો મહિમા ગાવા રચાયેલા આ કાવ્યમાં કર્મગ્રંથ જેવા ગહન ગ્રંથો પર સારું પ્રભુત્વ ધરાવતા હતા. એમણે વર્ષાઋતુ અને કોશાના સૌંદર્યનાં આલંકારિક વર્ણનો, નાટયાત્મક અનેક જિનબિંબોની પ્રતિષ્ઠા કરી હતી, અનેક ગ્રંથભંડારોની પ્રસંગ-ભાવ-ચિત્રણ ને કવિની ભાષાપ્રૌઢી આસ્વાદ્ય છે. આ સ્થાપના કરી હતી તે જૈન શાસ્ત્રોના ઉદ્ધારમાં રસ લીધો હતા. ઉપરાંત, આ કવિને નામે ૨૬ કડીનું ‘શત્રુંજ્ય-ચતુર્વિશતિ સ્તવન” સંસ્કૃતમાં ‘અપવર્ગનામમાતા’ અને પ્રાકૃતમાં “જિનસત્તરીનોંધાયેલું છે.
પ્રકરણ રચનાર આ કવિનું ગુજરાતી ભાષામાં ૮ કડીનું
જિનદાસ-૨ : જિનભદ્રસૂરિ)
ગુજરાતી સાહિત્યકોશ : ૧૨૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org