SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ જિનચંદ્ર-૬ [ઈ. ૧૭૮૫માં હયાત]: સંભવત: ખરત ગચ્છના જૈ સાધુ. એમની કૃતિઓમાં ગૂંથાતા ‘લાભઉદય’ એ શબ્દમાં ગુરુનામનો સંકેત હોવાનું સમય છે. જૈસલગિરિની યાત્રા વખતે રચાયેલું ૯ કડીનું ‘પાર્શ્વનાથજીનું લઘુ-સ્તવન' (ર.ઈ.૧૭૮૫સં. ૧૮૪૧, માગશર સુદ ૧૧), ૧૦ કડીનું ‘પંચતીર્થીનું સ્તવન', ૭ કડીનું ‘આદીશ્વરન્જિન-સ્તવન’ તથા ૫ અને ૯ કડીનાં ૨ પદ–એ મુદ્રિત કૃતિઓના કર્તા. કૃતિ : ૧. અરત્નસાર; ૨. જૈકાપ્રકાશ : ૧. કૃતિ : અરત્નસાર. સંદર્ભ : ઐાસ. [નચંદ્ર—ક[ આવતો જિનહર્ષ શબ્દ ગુરુનામનો સૂચક પિપ્પલકશાખાના જિનહર્ષસૂરિના શિષ્ય હોય તો તેમનો સમય ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ ગણાય. તેમણે રચેલી ૪ કડીની ‘નવ-જિનદત્ત(ઋષિ)-૨[ પદજીની સ્તુતિ' (મુ.) મળે છે. [ચ.શે.] નિયંતિ)ઢ | ] : જૈન સાધુ. “જિનચંદ્રનીસર” એવી નામડાઘવાળી આંતરપ્રાસ ધરાવતી ૪ કડીની ‘દિવાળીપર્વની સ્તુતિ’(મુ.)ના કર્તા. કૃતિ : ચૈસ્તસંગ્રહ : ૩. [ચ... [ચ.શે.] ] : જૈન સાધુ. કૃતિમાં હોઈ શકે. ખરતરગચ્છની જિનચંદ્ર(સૂરિ)શિષ્ય : ૧૦ કડીની 'જિનચંદ્રસૂરિ ચોપાઈ', 'ગુર્વા લીવર્ણના-ચોપાઈ’,૧૫ કડીની ‘વાડીપાર્શ્વનાથજિન-છંદ', જિનચંદ્રસૂરિ વિશેની પદો તથા ચંદ્રાણાના કર્યાં કર્યા વિઘ્નચંદ્રસૂરિના સૂરિ વિશેનાં પદો તથા ચંદ્રાયણાના કર્તા કયા જિનચંદ્રસૂરિના શિષ્ય છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : ૧. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજ જીવન, બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮; [] ૨. જૈમનૂકરચનાઓં ૧; ૩. હે‰જ્ઞાસૂચિ :૧. [...] કર્તા. જિનચંદ્રસૂરિ)શિબ-૧ ઈ. ૧૩મી સદી ઉત્તરાર્ધ – ઈ.૧૪મી સદી પૂર્વાધ] : જૈન.ખરતરગચ્છના જિનપ્રીધસૂરિશિષ્ય જિનચંદ્રસૂરિ (આચાર્યકાળઈ.૧૨૮૫થી ઈ.૧૩૨૦)ના શિષ્ય. વસંતવર્ણનની ભૂમિકા સાથે જિનચંદ્રસૂરિએ કરેલા કામવિયનું વર્ણન કરા ‘જિનચંદસૂરિ-ફાગુ’(મુ.) તથા અપભ્રંશપ્રધાન ગુજરાતીમાં ૬ કડીની 'ગવરગુરુ-સ્તુતિ’ અને છ કડીની ‘આદિનાય-બોવી” એ કૃતિઓના કૃતિ : પ્રાફાસંગ્રહ+ i... સંદર્ભ : મગૂચનાઓં : ૧ Jain Education International જિનતિલક-૧ | ]: તપગચ્છ-રત્નાકર ગચ્છના જૈન સાધુ, હેમચંદ્રના શિષ્ય. ૩૭ કડીની ‘ચૈત્યપરિપાટી’ના કર્તા. સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ : ૩, સં. મુનિશ્રી દર્શન [કી.જો..] વિજય વગેરે, ઈ.૧૯૬૪; ૨. ઔરાસંગ્રહ : ૩. જિનતિલક-૨ [ ] : રત્નાકરગચ્છના જૈન સાધુ. ‘ચૈત્ય-પરિપાટી'ના કર્તા. સર્ભ : ઐાસંગ્રહ(પ્રસ્તા ) : ૩, [કી.જો.] જિનદત્ત(સૂરિ)-૧[ઈ.૧૬૬૯માં હયાત] : જૈનસાધુ.ધન્ના-ચોપાઈ’ (૨. ઈ. ૧૬૬૯)ના કર્તા. સંદર્ભ : ચૂકવિઓ : ૨. [કી.જે.] જિનચંદ્રસૂરિ)શિષ્ય-૨ ઈ.૧૫૭૭માં હયાત]: જૈન. ખરતગચ્છના જિનમાણિકસૂરિશિષ્ય. ચંદ્રસૂરિના શિ જિનમંદ્રસૂરિ પાસે શ્રાવિકા શૈલીએ ઈ.૧૫૭૭)માં ૧૬૩૩, ફાગણ વદ ૫ના રોજ વ્રત થી તેનું વર્ણન કરતા બારવા-રામ'ના કર્તા. સંદર્ભ : જૈનૂકવિઓ : ૧, ૩(૧). ૧૨૪ : ગુજરાતી સાહિત્યકોશ ‘જીવઋષિનો ભાર’ એ નામની કૃતિના કર્તા. સંદર્ભ : આલિસ્ટઑઈ : ૨. એમની અન્ય રાસકૃતિઓમાં ‘હરિવંશ રાસ’ (૨.ઈ.૧૪૬૪/ સં. ૧૫૨૦, વૈશાખ સુદ ૧૪), ‘યશોધર-રાસ’, ૪૫૦૦ ગ્રંથાગ્રનો આદિનાથ-રાસ', 'ણિક રાસ', પૂજાગવિષયક ‘કરકડું રાસ’, 'હનુમંત રામ', 'શમનસાર-સ, સાસરવાસોનો રાય, વજો અને પાવતીની કથા કહેતા ૧૨૮ દુહામાં પુષ્પાંજલિ વ્રત-રાસ', 'ામાયણ-રાસ' (રે. ઈ, ૧૪૬૪), ‘અનંતવ્રત-રાસ', અને ‘અંબિકારાસ'નો સમાવેશ થાય છે. આ ઉપરાંત સુકુમાલ, ચારુદત્ત, શ્રીપાલ, જીવન્ધર, નાગશ્રી, નાગકુમાર, જંબુસ્વામી, ભેગી, પ્રદ્યુમ્ન, ધનપાલ, પુરંદર, પંચપરમેષ્ઠી, ધર્મપરીયા, પોડાકારણ, લુધ્ધિવિધાક, અધ્યાત્મિક, શ્રુતિસ્કંધ, આકાશપંચમી, નિર્દોષસપ્તમી, કાલશદશમી, અનંતચતુર્દશી, ચંદનજી, ભાતમી, શ્રાવણી એ વિષીના કથાની રચ હોવાનું અને એમનાં કુલ કાકાû ૫૦ ઉપરાંત હોવાનું નોંધાયું છે. મણે પુત્રપાવિષયક અનેક રચનાઓ કરી હોવાની માહિતી પણ મળે છે. 'લાણિધર્મકુળ' તથા ‘શ્રુતિમાલા' વગેરે કેટલીક કૃતિઓ સંસ્કૃત અને ગુજરાતી બન્ને ભાષામાં ગાળે છે. કિચની ગુરાતી ભાષામાં હિંદી-રાજસ્થાની ભાષાનો પ્રભાવ પરનાય છે. તે ઉપરાંત હિંદી ભાષામાં એમની ‘ધર્મ-પચીસી' નામે કૃતિ પણ [. નોંધાયેલી છે. [ા.ત્રિ.] ]: જૈન સાધુ. [શ્ર.ત્રિ.] જિનદાસ(બ્રહ્મ)-૧[ઈ.૧૪૬૪માં હયાત] : દિગંબર મૂલસંઘના સરસ્વતીગચ્છના જૈન સાધુ. સકલકીર્તિ-ભુવનકીર્તિના શિષ્ય. બ્રહ્મચારી કોટિના સાધુ હોવાથી પોતાને બ્રહ્મ તરીકે ઓળખાવે છે. સંસ્કૃતમાં 'રામતિ' વગેરે કાવ્યોની રચના કરનાર આ વિન કવિએ ગુજરાતીમાં અનેક કથાત્મક કાળોની રચના કરી છે. તેમાં દુ-ડાબા હા ભાસ ને ૨૦૪ કડીની સુગંધદશમી થા’(મુ.) સુગંધ દશમીવ્રતનો મહિમા બતાવતી, અપરમાની અવળાઈ છતાં રાજરાણીપદ પામતી સુષ્પકુંવરીની કથા વર્ણવે છે. ને આ પરંપરાની ગુજરાતી કૃતિ તરીકે નોંધપાત્ર બને છે. સીધી કથા કહી હતી આ કૃતિમાં સુંદર ધવાઓ અને વિવિધ લોકપ્રિય ઢાળોના વિનિ યોગથી મનોહર ગેયતા સિદ્ધ થયેલી છે. For Personal & Private Use Only જિનચંદ્ર-૬ : નિદાસજી–૧ www.jainelibrary.org
SR No.016103
Book TitleGujarati Sahitya Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorJayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
PublisherGujrati Sahitya Parishad
Publication Year1989
Total Pages534
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy