________________
કર્મગ્રંથયંત્ર’, ‘જીવવિચારયંત્ર' તેમ જ નવતન્વયંત્રના કર્યા. આ છે. તેમના કર્તા કયા સુમતિવિમલ છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. કૃતિઓમાં કોઈક નામભેદે અક જ હોવાની સંભાવના છે, પરંતુ એ કૃતિ : એકાસંગ્રહ. વિશે નિશ્ચિતપણે કહી શકાય એમ નથી.
સંદર્ભ : મુપુગૃહસૂચી.
રિ.ર.દ.] સંદર્ભ : ૧. મુપુન્હસૂચી; ૨. હજૈજ્ઞાસૂચિ: ૧. [.ર.દ.].
સુમતિસાગર : આ નામે કુમતિસંઘટન-રાસ’ (ર.ઈ.૧૭૬૨), “ચૈત્ય સુમતિવલ્લમ [ઈ. ૧૬૬૪માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. વંદન વિચારગભિત મહાવીર સ્વામી સ્તવન દિ’ (લે.સં. ૧૮મી જિનધર્મસૂરિના શિષ્ય. ‘જિનસાગરસૂરિ-નિર્વાણ-રાસ/શ્રીનિર્વાણ- સદી અનુ.) તથા ૬-૬ કડીના હિન્દીની છાંટવાળાં બે સ્તવનો(મુ) રાસ' (ર.ઈ.૧૬૬૪ સં. ૧૭૨૦, શ્રાવણ સુદ ૧૫; મુ.)ના કર્તા. મળે છે. તેમના કર્તા કયા સુમતિસાગર છે તે સ્પષ્ટ થતું નથી. ‘ગુજરાતના સારસ્વતોમાં ભૂલથી આ કૃતિ સુમતિવિલાસને નામે કૃતિ : જેકપ્રકાશ : ૧. નોંધાઈ છે.
સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;] ૨. હેજેજ્ઞાસૂચિ: ૧. [ર.ર.દ.] કૃતિ : ઐશૈકાસંગ્રહ. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ] ૨. જૈનૂકવિઓ: ૨.૩(૨). સુમતિસાગર(ઉપાધ્યાય)-૧ (ઈ. ૧૯૨૯માં હયાત]: ખરતરગચ્છના
[.ર.દ.]
જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં પુણ્યપ્રધાનના શિષ્ય.૧૨ કડીના
‘સિદ્ધાચલ-વન(ર.ઈ. ૧૬૨૯)સં. ૧૬૮૫, ફાગણ વદ ૧૪)ના સુમતિવિજય : આ નામે ૨૪ કડીની ‘ઉપાધિમત ગુરુલોપીનર-સઝાય” (લે. સં. ૧૭મી સદી અનુ.), “જિન-ચોવીસી' (લે. સં. ૧૮મી સદી સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ.
[૨.૨.દ.] અનુ.) અપૂર્ણ), ઉપરાંત કેટલાંક સઝાય-સ્તવનો(મુ.) મળે છે. આ સુમતિવિજય કયા તે સ્પષ્ટ થતું નથી.
સુમતિસાગર(સૂરિ)શિષ્ય [
]: જૈન સાધુ. કૃતિ : ૧. ચેતેસંગ્રહ:૩; ૨. મોસસંગ્રહ.
૫૪ કડીની ‘ચરણકરણ-છત્રીસી'ના કર્તા. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. મુપુગુહસુચી; ૩. હેત્તા- સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૨).
[કી.જો.] સૂચિ : ૧.
રિદ| સમીતસિધુર ઈિ. ૧૬૦૪માં હયાત: ખરતરગચ્છના જૈન સાધુ. સુમતિવિષ-૧ [ઈ. ૧૭મી સદી પૂર્વાધી : જિનરાજસૂરિની પરે- મનિકીતિના શિષ્ય. ૨૦ કડીના ‘ગોડી પાર્શ્વનાથ-સ્તવન” (૨.ઈ.૧૬૪૦ પરાની ખરતરગચ્છીય સાધુ. ૬ કડીના ‘જિનરાજસૂરિ-ગીત (મુ.)ના સં. ૧૬૯૬, મહા સુદ ૮)ના કર્તા. કર્તા. કૃતિ જિનરાજસૂરિના શાસનકાળ (ઈ. ૧૬૧૮-૧૬૪૩) દર- સંદર્ભ : ૧, યુજિનચંદ્રસૂરિ; ] ૨. જૈનૂકવિઓ: ૧. રિ.૨.દ.] માન રચાઈ હોવાનું લાગે છે. તો કવિ ઈ. ૧૭મી સદી પૂર્વાર્ધમાં થયા હોય એમ કહી શકાય.
સુમતિસુંદર(ગણિ)-૧ ઈ. ૧૫મી સદી ઉત્તરાર્ધ : સંભવત: તપકૃતિ: ઐકાસંગ્રહ.
ગચ્છના જૈન સાધુ. લક્ષ્મીસાગરસૂરિની પરંપરામાં સોમજયસૂરિના સંદર્ભ: જૈનૂકવિઓ: ૨-જૈન ગચ્છોની ગુરુપટ્ટાવલીઓ'
શિષ્ય. ઓસવંશીય સોની. ઈશ્વર ધનરાજે ઈડરમાં બંધાવેલ ધવલ
મંદિરની અજિતનાથની પ્રતિમાના પ્રતિષ્ઠામહોત્સવનું વર્ણન કરતી રિ.ર.દ.].
૩૮ કડીની ‘ઈડરગઢ-ચૈત્યપરિપાટી (મુ.)ના કર્તા. ઈડરગઢના દેવસુમતિવિજય-૨ [ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ : વડતપગચ્છના જૈન મંદિરમાં ઈ. ૧૪૭૭માં મૂર્તિપ્રતિષ્ઠાનનો મહોત્સવ થયો ત્યાર પછી સાધુ. રત્નકતિસૂરિના શિષ્ય. ‘રાત્રિભોજન-રાસ’ (ર.ઈ.૧૬૬૭), તરત આ કૃતિની રચના થઈ લાગે છે. એટલે કર્તા ઈ. ૧૫મી સદીના ૯ ઢાળ ને દુહાની ૧૪૭ કડીની ‘રત્નનીતિસૂરિ-ચોપાઈ” (૨.ઈ.૧૬૮૩ ઉત્તરાર્ધમાં વિદ્યમાન હોવાનું કહી શકાય. આ કૃતિ સુમતિસુંદરશિષ્ય સં. ૧૭૩૯, અસાડ સુદ ૭, બુધવાર; મુ.) તથા ૪ કડીના ગીતની કર્તા. રચી હોવાની પણ સંભાવના છે. કૃતિ : જૈઐકાસંચય.
કૃતિ : જેનયુગ, મહી-ફાગણ-ચૈત્ર, ૧૯૮૫-ઈડરગઢ ચૈત્યપરિસંદર્ભ : ૧. સારસ્વતોર.જૈસાઇતિહાસ ]૩.જૈમૂકવિઓ : ૨ પાટી', મોહનલાલ દ. દેશાઇ. .ર.દ.] સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ: ૧.
રિ.ર.દ.] સુમતિવિજ્ય-૩|
]: તપગચ્છના જૈન સાધુ. યશો- સુમતિસુંદર–૨ [ઈ. ૧૫૯૪માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. વિજયશિખ-ગુણવિજયના શિષ્ય. ૧ ઢાળના “દીક્ષાલ્યાણકવર્ણનાત્મક જિનચંદ્રસૂરિની પરંપરામાં ધર્મનિધાન ઉપાધ્યાયના શિષ્ય. ‘શાંતિશ્રી મહાવીરજિન-સ્તવન’(મુ.) તથા હિંદી કૃતિ “અધ્યાત્મવલોણું સ્તવન” (૨. ઈ. ૧૫૯૪)સં. ૧૬૫૦, કારતક સુદ ૧૩) તથા અન્ય (મુ.)ના કર્તા.
કેટલીક નાની કૃતિઓના કર્તા. કૃતિ : જિcકાસંદોહ:૨ (સં). [.ર.દ.] સંદર્ભ: યુજિનચંદ્રસૂરિ.
રિ.ર.દ.] સુમતિવિમલ : આ નામે ૯ કડીનો ‘નેમિનાથ-ભાસ’ (લે. સં. ૧૭મી સુમતિસુંદરસૂરિ)શિષ્ય[
]: તપગચ્છના જૈન સદી અનુ.), ૧૧ કડીનું ‘ઋષભદેવ-સ્તવન’ (લે. સં ૧૯મી સદી સાધુ. ૩૭ કડીની, તેમાં ઉપયોગમાં લેવાયેલાં રાસ, અઢેલ, આંદોલા અનુ.), તયા ૯ કડીનું ‘જિનસુખસૂરિ-ગીત (મુ.) એ કૃતિઓ મળે વગેરે દેશીઓ તથા માલિની, શાર્દૂલવિક્રીડિત, ગીતિકા એ સંસ્કૃત સુમતિવલ્લભ: સુમતિસુંદર(સૂરિ)શિષ્ય
| ગુજરાતી સાહિત્યકોશ : ૪૬૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org