________________
ણિક, પિના રામસ. વૈષ્ણવાચાર્ય વિદશનાથજી (૧૭૧૬૧૫૮૬)ની કૃપાથી એમનું જન્મજાત મૂંગાપણું ગયેલું ને એમની ‘વલ્લભાખ્યાન’ નામની કૃતિ પણ આ કૃપાનું જ પરિણામ છે એવી શ્રુતિ છે.
‘આખ્યાન’નામક ૯ કડવાંમાં રચાયેલું ‘વલ્લભાખ્યાન નવાખ્યાન” મુ.) મુખ્યત્વે પુરુષોત્તમના અવતારરૂપ વિઠ્ઠલનાજીની લીલાઓનું વર્ણન કરે છે તથા વિઠ્ઠલપના પુત્ર વનરામજીના પરિણીત જીવન લગ્ન છે. ૧૫૯૨૦ના નિર્દેશો પણ સમાવી લે છે, સંપ્રદાયમાં ઘણું મહત્ત્વનું સ્થાન ધરાવતું આ આખ્યાન વર્ણનછટા અને ગેયતાની દૃષ્ટિએ પણ ધ્યાન ખેંચે છે. કવિએ આ ઉપરાંત રાસલીલાનું વર્ણન કરતું ‘ભક્તિપીયૂષ’ તથા કીર્તનો તેમ જ ધોળ રચ્યાં હોવાનું નોંધાયું છે. કવિએ ધોળ, પદ નરસિંહ મહેતાને નામે પણ રચ્યાં છે એવી માન્યતા છે.
કૃતિ : ૧. વલ્લભાખ્યાન તથા મૂલપુરુષ, પ્ર. ધીરજલાલ દલપતરામ, ઈ.૧૮૬૩; ૨. વલ્લભાખ્યાન, પ્ર. પુષ્ટિમાર્ગીય યુવક પરિષદ, ઈ.૧૯૬૫; ] ૩. બુકાદોહન:૮ (+ સં.).
સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ૨. ગુસાસ્વરૂપો, ૩. ગોપુ કવિઓ [...] ૪. અનુગ્રહ, જન ૧૬૩-‘શ્રી ગોપાલદાસ ‘વલ્લભાખ્યાન’ના કર્તા અને રૂપાપરી-રૂપાલનો પ્રાચીન ઇતિહાસ’, લલ્લુભાઈ છે. દેસાઈ.
[ર.સો.]
ગોપાલદાસ-૩ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : રાષિણ ગુજરાત)ના વૈષ્ણવ વિણક ગોકુલનાથજી (૧૫૫૨ -ઈ.૧૯૪૧)ના શિષ્ય. વૈષ્ણવોના ભરુચનો આધાર તેમનું સાહિત્ય છે ને તેથી તેમને જ્ઞાનશક્તિનો અવતાર ગણાવાયા છે.
પ્રાચસિદ્ધાંત અંશત: મુ... ગુજરાતપ્રસંગ સિસ (ર.ઈ. ૧૬૪૩૬ ૩.૦, તૃતીય તરંગ, માલોઝર અશત: મુ. અને પંચમ તરંગ - એ ૫ તરંગો તથા દરેક તરંગમાં કેટલાંક માંગડોમાં વહેંચાયેલો એમનો ‘ગોકુલેશરસાબ્ધિક્રીડાકલ્લોલ’ (અંશત: મુ.) એ ગ્રંથ વલ્લભાચાર્યં અને વિઠ્ઠલનું ટૂંક ચરિત્ર આપી ગોગાયના ચરિત્રનું વિસ્તારપૂર્વક વર્ણન કરે છે તથા ઐતિહાસિક પ્રબંધ તરીકે ઘણુ’ મહત્ત્વ ધરાવે છે. ‘રસિકરસ’ના પહેલા ૫ માંગલ્યની પુષ્પિકામાં જાની જમુનાદાસનું તથા છેલ્લા માંગલ્યને અંતે પુષ્ટિકામાં વડોદરાના નાગર ગોકલદાસનું સહકર્તુત્વ હોવાનો નિર્દેશ મળે છે. અન્ય તરંગોમાં સહકર્તુત્વનો આવો કોઈ નિર્દેશ નોંધાયો નથી. તેથી આ હકીકત ખાસ ધ્યાન ખેંચે છે.
એમના ‘સ્વરસાવલિ’માં શ્રી અને ભૂક્કોના આધિદૈવિક સ્વફ્ટ તથા વનનું વર્ણન છે. કવિના અન્ય ગ્રંથો ‘તત્ત્વાર્થદોહન, ‘મુક્તભાવાર્થ”, “મનપ્રબોધ', 'ગોકુલેશપુર' વગેરે છે. કવિઓ ગુજરાતી તેમ જ વ્રજ ભાષામાં ગોકુલનાથજીના જન્મ, વિવાહ આદિ પ્રસંગો ને અનુલક્ષીને વર્ણનાત્મક અને વિગતમપુર ભાષાાિન ધરાવતાં ધોળ અને પદ (કેટલાંક મુ.) રચ્યાં છે. ૬૬ કડીનું ગોકુલનાથજીની દિનચર્ચાને વર્ણવનું નિત્યચરિત્રનું ધોળ, ગોકુલનાથજીના આગમનની વાઈ ગાનું ૩૧ કડીનું પદ તથા ૨૦ કડીનું 'ગોકુલેશાજીના અઠવાગે ભગવદીયનું પોળ' એ એમની આ પ્રકારની દીર્ધ રચનાઓ છે.
ગોપાલદાસ-૩ : ગોપાળાનંદ
Jain Education International
કૃતિ : ૧. (શ્રી ગોકુલેનાં પાળ તથા પદસંગ્રહ, પ્ર. વનું ભાઈ છ. દેસાઈ, ઈ.૧૯૧૬; ૨. ગોકુલેશજીનું જીવનચરિત્ર, મગનલાલ લા. ગાંધી, સં.૧૯૭૮ – ‘પ્રાકટયસિદ્ધાંત”માંથી ઉદ્ધરણો; [] ૩. અનુગ્રહ, નવે. તથા ડિસે. ૧૯૫૪ – ‘રસિકરસગ્રંથ’, સં. ચીમનલાલ મ. વૈદ્ય (+સં.); ૪. એજન, જાન્યુ. તથા માર્ચ ૧૯૫૮ – 'લોહારચરિત્ર ૫. એજન, એસ્પ્રંગ, જન્મ તથા મુર્ખ ૧૬૩ – 'પ્રાકકોિન
સંદર્ભ : ૧. કવરિત:૧-૨; ૨. ગોપ્રભકવિઓ. [૨.સો.]
ગોપાલદાસ-૪ [ઈ.૧૬૪૩માં હયાત] : જૈન. ‘મલયસુંદરી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૩)ના કર્તા. સંદર્ભ : રાહસૂચી:૧.
[A]
ગોપાલદાસ–૫ ઈ.૧૬૪૯માં હયાત : જુની ખીમસુત ગોપાળ ગોપાળા-૧ | 1 મેવાડના દિગ એમનું રાજસ્થાનીમિશ્ર ગુજરાતી ભાષામાં જ ભજન મુદ્રિત મળે છે, કૃતિ : નવો હલકો, સે. પુષ્કર ચાકર, ૫૬ા+સં.). [કી,”,]
ગોપાળાનંદ [જ.ઈ.૧૭૭૭સં.૧૮૩૩, શ્રાવણ સુદ ૧૫ કે ઈ. ૧૭૮૧૫.૧૮૩૭, માત્ર સુદ ૮, સોમવાર-વાઈ.૧૮૫૩ સં.૧૯૦૮, વૈશાખ વદ ૪/૫, રવિવાર]: સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ કવિ. જન્મ રોડ (તા. ભિલોડા, જિ. સાબરકાંઠા) ગામે ઔદીચ્ય બ્રાહ્મણ જ્ઞાતિમાં, મૂળ નામ ખુશાલ ભટ્ટ. પિતા મોતીરામ, માતા કુશળબા (જીવીબા). ઈ.૧૭૯૩ સુધી મુડેટીમાં ન્યાય, વ્યાકરણ, વેદાંત, અષ્ટાંગયોગ અને મીમાંસાનો અભ્યાસ. સરસવણીમાં થોડો સમય શિક્ષક તરીકે કામ કરેલું. ઈ.૧૮૦૨માં લગ્ન. ઈ. ૧૮૦૮માં સહજાનંદસ્વામી પાસે દીક્ષા. સહજાનંદસ્વામીના અવસાન બાદ ૨૨ વર્ષ સુધી સંપ્રદાયના સુકાની બની . દંત્યાગ વડતાલમાં.
સાદી સંસ્કારી ભાષામાં તથા દૃષ્ટાંતપૂર્વક વૃંદાંતરહસ્યની સમજૂતી આપતી તથા શ્રીજીની ભક્તિનો બોધ કરતી, સત્સંગીજનોના પ્રશ્નોના ઉત્તર રૂપે કહેવાયેલી એમની વાર્તા મુદ્રિત થયેલી છે. આ ઉપરાંત એણે તખંડન, વાર્તા વવક', ‘સંપ્રદાયની પાની, ‘મૂળપરિત’ તથા કેટલાક છૂટક નિબંધોની રચના કરી છે ને પોતાના જ સંસ્કૃત ‘ભક્તિસિદ્ધિ' ગ્રંથનો ગુજરાતી અનુવાદ કર્યો છે. એમણે સહજાનંદનાં ‘વચનમૂનો'નું સંપાદન કર્યું છે અને શિક્ષાપુત્રીનું માહીમાં ભાષાંતર પણ કર્યું છે.
સંસ્કૃતના પંડિત આ સાધુએ ‘ભક્તિસિદ્ધિ’ ઉપરાંત ‘હરિસ્વરૂપનિર્ણય’, ‘વિવેકદ્વીપ’, ‘હરિભક્તનામાવલિ’, ‘વિષ્ણુયાગ’ એ ગ્રંથો નથા પ્રસ્થાનત્રી, શ્રીમદ્ ભગવદ્ ગીતા, ઉપનિષદો તેમ જ ભાગવતના કેટલાક સ્કંધની ટીકા કે ભાષ્ય સંસ્કૃતમાં રચ્યાં છે.
કૃતિ: ગોપાળાનંદ સ્વામી તથા રઘુવીરજી મહારાજ તથા શુકાનંદ સ્વામીની વાતો, પ્ર. મિસી જેરામ રાવજી, ઈ.૧૩૯ (+l.).
સંદર્ભ : ૧. અનાદિ મહામુકત સદ્ગુરુ પાળાનંદ સ્વામી, શાસી સ્વયંપ્રકાશદાસ, ઈ.૧૭૮; ૨. યોગીરાજ શ્રી ગોપાળાનંદ સ્વામી,
ગુજરાતી સાહિત્યકોશ : ૯૫
For Personal & Private Use Only
www.jainelibrary.org