SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ હિત્રિ. ; મુ.), મંડપઇત્યાદિનાં આલંકા4િ3 ગોરધનદાસ જી. સોરઠિયા, ઈ.૧૯૭૨; []૩. સ્વામિનારાયણ સંપ્ર- લગભગ; મુ.), સંસ્કૃત પરંપરાનો પ્રભાવ બતાવતું, કૃષ્ણ કમાંડ દાયનો ઇતિહાસ, સં. શાસ્ત્રી સ્વયંપ્રકાશદાસ, સં.૨૦૩૦ (બીજી ઠોકતાં શણગાર સજી રહેલાં રાધાજીએ તેમની સાથે કરેલા શ્લેષઆ.). [હ.ત્રિ. યુક્ત પ્રશ્નોત્તર નિરૂપતું શુંગારચાતુરીયુક્ત “રાધાના સોળ શણગાર (લે.ઈ.૧૭૬૩; "મુ), મંડપ, સ્વયંવરસભા, વાઘ, સીતારૂપ, ગોપીભાણ [ |: “ભાણ’ કદાચ જાતિનામ હોય. આભૂષણો, ભજન, પહેરામણી ઇત્યાદિનાં આલંકારિક વર્ણના ઈશ્વરવિવાહ/મહાદેવજીનો વિવાહ' એ કૃતિના કર્તા. ને યાદીઓથી વિસ્તાર સાધતો પૂર્વછાયા-ચોપાઈબદ્ધ ૧૩ સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [કી.જો. કડવાં અને ૧૯૨ કડીનો ‘રઘુનાથજીનો વિવાહ (લે.ઈ.૧૮૫૩), એકાદશીમાહાત્મ” (૨.ઈ.૧૬૨૪, ૨. ઈ.૧૭૩૨) સં.૧૭૮૮, ફાગણ ગોમતીબહેન [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ આચાર્ય વદ ૮, બુધવાર), ‘સૂરજદેવનો છંદ (લે. ઈ.૧૭૭૨ લગભગ), ગોકુળનાથનાં અનુયાયી ભક્ત. પિતા હરિદાસભાઈ. માતા રામવનવાસની ૧૩ સાખીઓ, ૧ પુષ્ટિમાર્ગીય પદ (મુ.), રામાબાઈ. આ કવયિત્રીના સંબંધમાં ઈ.૧૬૩૪નો નિર્દેશ છે, કૃષણકીર્તનનાં કેટલાંક પદો (મુ.) તથા અન્ય હિન્દી ગુજરાતી તે શાની સાલ છે સ્પષ્ટ થતું નથી. ગોકુલનાથજીની નિજલીલાને પદો મળે છે તે કયા ગોવિંદ છે તે નિશ્ચિત થઈ શકે એમ નથી. વર્ણવતાં ૫૦ માંગલ્યના ‘કવનરસ’(અપૂર્ણ)નાં કર્તા. તેઓ વિદેહ ગોવિદજી, ગોવિંદરામ વગેરે નામ ધરાવતા કવિઓ પણ કવચિત્ થયાં તેથી ઈ.૧૬૯૫માં શ્રી ગોકુલભાઈના પુત્ર નાગરદાસભાઈએ પોતાને માટે ‘ગોવિંદ', 'ગોવિંદો” એવું ટૂંકું નામ કે ‘ગોવિંદદાસ આ કૃતિ પૂરી કરી હતી. નામ પણ વાપરતા દેખાય છે. એટલે ‘ગોવિદ' નામછાપવાળી આ સંદર્ભ : ૧. ગોપ્રકવિઓ; ૨. પુગુસાહિત્યકારો. કિી.જો. કૃતિઓ વિશે નિર્ણય કરવો વધારે મુશ્કેલ બને છે. આ ઉપરાંત ૧૮ કડીની ‘દ્વાદશ માસગૂઢાર્થોપદેશ-સઝાય’ (લે.સં. ગોવર્ધન-૧ [ઈ.૧૬૧૮માં હયાત : જૈન. ૩૭ કડીની ‘ધૂલિ- ૧૭મી સદી અનુ.) અને ૨૫ કડીના ‘ચોવીસજિન-સવૈયા’ (લે.સં. ભદમદનયુદ્ધ ૨.ઈ.૧૬૧૮)સં.૧૬૭૪, માગશર સુદ ૧૨, મંગળવાર)- ૧૮મી સદી અનુ.) એ જૈન રચનાઓ મળે છે પણ તેના કર્તા ના કર્તા. ક્યા ગોવિદ છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : જૈનૂકવિઓ:૩(૧). [.ત્રિ. કૃતિ : ૧. ગોકુલેશજીનાં ધોળ તથા પદસંગ્રહ, પ્ર. લલ્લુભાઈ છે. દેસાઈ, ઈ.૧૯૧૬, ૨. નકાદોહન, ૩. સગુકાવ્ય;[] ૪.*કવિતા, ગોવર્ધન-૨ [ઈ.૧૭મી સદી) : અવટંકે પંડયા. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ – “રાધાના સોળ શણગાર', સં. મંજુલાલ મજમુદાર. આચાર્ય ગોકુલનાથજીના અનુયાયી ભક્તકવિ. સંદર્ભ : ૧. કવિચરિત: ૧-૨; ૨. ગુજૂકહકીકત; ૩. ગુસીસ્વરૂપો; સંદર્ભ :પુરાસાહિત્યકારો. [કી.જો.] []૪. સ્વાધ્યાય પુ.૧૫ અં.૧ – “મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા', દેવદત્ત જોશી; ૫. હિન્દુ મિલન મંદિર, નવે. ગોવર્ધન–૩ (સં.૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના કવિ. ૧૯૮૨ – ‘ગોવિદરચિત રઘુનાથજીનો વિવાહ, દેવદત્ત જોશી, [] સંદર્ભ :પુરાસાહિત્યકારો. [કી.જો.] ૬. ગૂહાયાદી; ૭. ફૉહનામાવલિઃ ૮.મુથુગૃહસૂચી. ચિ.શે;શ.ત્રિ.] ગોવર્ધન-૪ (ઈ.૧૮૨૫માં હયાત] : જ્ઞાતિએ બ્રાહમણ. ૧૦ કડવાંની ગોવિદ-૧ (ઈ.૧૬૪માં હયાત] : મોરાસુત. સુરતના વતની. “કપિલ-ગીતા” (૨.ઈ.૧૮૨૫)ના કર્તા. કંસારા કુલ, ભાનુ જાતિ (ભણસાળી?). સંભવત: પુષ્ટિમાર્ગીય સંદર્ભ : ગૂહાયાદી. [કા.શા] વૈષ્ણવ. તેમનું ‘સુધન્વા-આખ્યાન” (૨.ઈ.૧૬૪૯/સં.૧૭૦૫, શ્રાવણ સુદ ૨, બુધવાર) કરુણ અને વીરરસનું આલેખન કરતું, વર્ણનપ્રધાન ગોવર્ધન-૫ | ]: ૧૭ અધ્યાયના 'કૃષ્ણ- અને તેથી લાંબાં બનેલાં ૧૫ કડવાંમાં રચાયેલું કાવ્ય છે. ગરુડ-સંવાદના કર્તા. કૃતિમાં ૨.સં.૧૩૨૪ (ઈ.૧૨૬૮) મળે છે સંદર્ભ: કવિચરિત: ૧-૨. [ચ.શે. પરંતુ કૃતિ એટલી વહેલી રચાઈ હોય એમ જણાતું નથી. સંદર્ભ: ૧. આલિસ્ટઑઇ:૨; ૨. ગૂહાયાદી. [.શા. ગોવિદ-૨ [ઈ.૧૭૭૪/૧૭૮૪ સુધીમાં : કેવળરામના પુત્ર. ‘ભાગવત’ લિ.ઈ.૧૭૭૪/૧૭૮૪) એ ગદ્યકૃતિના કર્તા. ગોવર્ધન(સૂરિ)-૬ ]: જૈન સાધુ. ‘તીર્થ- સંદર્ભ: ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. ચિ.શે.] માલા-નમસ્કારના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો. [કી.જો. ગોવિદ-૩ [ઈ.૧૭૯૩માં હયાત] : જૈન સાધુ. જેસિંઘજીના શિષ્ય. દુહા-ચોપાઈમાં રચાયેલી ૭ ઢાળની “સનતકુમાર-ચોપાઈ' (૨. ગોવર્ધન-૭ ]: જુઓ ગોધો. ઈ.૧૭૯૩/સં.૧૮૪૯, ભાદરવા વદ ૫, ગુરુવાર; મુ.)ના કર્તા. કૃતિ : સંતકુમારરી ચોપી, પ્ર. શેઠ મુલતાનમલજી, -. કિી.જો.] ગોવિંદ : આ નામે મુખ્યત્વે જૈનેતર રચનાઓમાં ચોપાઈબંધમાં ૬ કડવાંમાં ભક્તગાથાની રીતે રચાયેલ “મામેરું (લે.ઈ.૧૬૭૨ ગોવિદ-૪ (ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધકે પછી] : અવટંક ગઢવી. ભાવ૯૯ : ગુજચંતી સાહિત્યકોશ ગોપીભાણ: ગોવિદ-૪ Jain Education International For Personal Private Use Only www.jainelibrary.org
SR No.016103
Book TitleGujarati Sahitya Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorJayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
PublisherGujrati Sahitya Parishad
Publication Year1989
Total Pages534
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy