________________
સૂરિએ એમને જ્ઞાનવિમલસૂરિ તરીકે સંબોધેલા એમ કહેવાય છે. આચાર્યપદ ઈ. ૧૬૯૨/૧૬૯૩માં અને જ્ઞાનવિમલસૂરિ એ નામકરણ. આ કવિએ આનંદઘન તથા યશોવિજયની કૃતિઓ પર ટબા રહ્યો છે ને ‘નવપદની પૂજા' શોવિજય, દેવચંદ્ર અને એમની સંકલિત રૂપે મળે છે એ એમનો સમકાલીનો સાથેનો ગાઢ, આદરભર્યો સંબંધ સૂચવે છે. અવસાન અનશનપૂર્વક ખંભાતમાં
સિદ્ધાચલ-સ્તુતિઓ રચી આપી એથી પ્રભાવિત થઈ વિજયપ્રભ-ભક્તિભાવપૂર્ણ સંગીત-નૃત્યનો પ્રસંગ વર્ણવાયો છે. અને વાદ્યો, નૃત્યપ્રકારો વગેરેની યાદી પણ સમાવિષ્ટ થઈ છે. દ મૂળ અને ૪૨ કડીની ‘તીર્થમાંલાયાત્રા વન ઈ.૧૬સ.૧૭૫૫, સુદ ૧૦; મુ.માં કવિઓ કરવી સુરતથી મારવાડ સુધીની તીર્થંયાત્રાનું વર્ણન છે, તો ૭ ઢાળની અન્ય ‘તીર્થમાલાયાત્રા-તવન’ (ઈ,૧૭૧૯; મુ.)માં વિજયદેવસૂરિ, વિજયસેનસૂરિ વગેરેના ટૂંકા ચરિત્રગાન સાથે વિયસેનસૂરિની પ્રેરણાથી વયિો અને રાજિયો એ બે કોષ્ઠિઓએ કરેલા પ્રતિષ્ઠા મહોત્સવોનાં વર્ણન છે. પર્યુષણપ્રસંગે વ્યાખ્યાનમાં વાંચવા માટે નિર્માયેલ ૧૫ ઢાળની ‘કલ્પસૂત્ર-વ્યાખ્યાન-ભાસ’(મુ.)માં અનેક ધર્મસ્થાનોનાં સંક્ષેપમાં નિર્દેશ છે.
આ કવિએ ગુજરાતી ભાષામાં પણ વિપુલ પ્રમાણમાં કૃતિઓ રચી છે—એટલી કે સંસ્કૃતમાં જેમ હેમચંદ્રાચાર્ય તેમ પ્રાકૃતમાં એટલે કે દેશી ભાષાઓમાં જ્ઞાનવિમલસૂરિ એમ ોવાળું છે. તેમની કૃત્તિઓ કથાત્મક, તત્ત્વવિચારાત્મક, રોમ, ત્યાત્મક બધા પ્રકારની છે. એ બધામાં એમના પહિત્ય ઉપરાંત છંદ, અર્થકાર આદિ કવિકૌશલોની પ્રૌઢિનો પણ પરિચય થાય છે.
કવિની ક્થાત્મક કૃતિઓમાં, પૂર્વભવના આયંબિલતપને કારણે કેવલીપદને પામનાર ચંદ્રકુમારનું પ્રભાવક ચરિત્ર આલેખતી, ૪ ખંડ, ૧૧૧ ઢાળ અને ૭૬૪૯ કડીઓમાં વિસ્તરી, મુખ્યત્વે વા દેશીબત ‘કેવીનો રાસ-આનંદમંદિર રાસર, ઈ, ૧૭૧૪ ૧૭૭૦, મહા સુદ ૧૩; મુ.) એના વિસ્તારને કારણે જ નહીં પણ એના પ્રચુર કથારસ, તત્ત્વવિચારનિષ્ઠ ધર્મબોધ તથા વ્યુત્પન્ન કવિત્વને કારણે સૌથી વધુ યાકૂત બને છે. આ મુખ્ય કવિત્વ નાયક-નાયિકાભેદ-નિરૂપણ, સુભાષિત-સમસ્યાદિની ગૂંથણી, અલંકારરચના તથા સુગેય દેશીઓ ને અન્ય કાવ્યબંધોના વિનિ યોગમાં પ્રગટ થાય છે. રોહિણી તપનો મિહમાં દર્શાવતો, મુખ્યત્વે દુહાદેશીબદ્ધ ૩૧ ઢાળનો ‘અશોકચન્દ્રરોહિણી-રાસ’←(ર. ઈ. ૧૭૧૬ ફ્રે ૧૭૧૮/સં. ૧૭૭૨ કે ૧૭૭૪, માગશર સુદ ૫; મુ.) પૂર્વભવવૃત્તાંતોથી પ્રસ્તાર પામેલો હોવા છતાં એમાં કથાતત્ત્વ પાંખું છે અને ૌ સાંપ્રદાયિક ધર્મતત્ત્વબોધ સમાવાયો છે, પરંતુ એમાં પણ વર્ણનો, અહંકારવાનાઓ, ભાષાછા વગેરેમાં થના ત્વનો સુભગ પરિચય થાય છે. ૩૫ ઢાળ અને ૬૦૮ કડીના દુહાદેશીબ ‘જંબૂસ્વામી સ' (૨.૭.૧૬૮૨ સ.૧૭૩૮, માગશર સુદ ૧૩, બુધવાર; મુ.)માં દૂષ્યંતકથાઓ સાથે જંબુસ્વામી અને એની ૮ પટરાણીઓનો સંવાદ આલેખાો છે. રૂપ, ઉમાલ અને લૌકિક દૃષ્ટાંતોથી કૃતિ કેટલેક અંશે રસાવહ બની છે.
૩૮ ઢાળ અને આશરે ૧૦૦૦ ૧૧૦૦ કડીની ‘રણસિંહરાજધિરાસ’ તથા ૨૦/૨૨ ઢાળની ‘સુસઢ-રાસ’ કવિની અન્ય રાસકૃતિઓ છે. ૮ ઢાળ અને ૨૦૬ કડીની ‘બારવ્રતગ્રહણટીપ-રાસ' (ર. ઈ. ૧૬૯૪; મુ.)માં સંપ્રદાયને અભિમત વ્રતનિયમોની યાદી ને સમજૂતી છે, તો ૧૪ ઢાળ અને આશરે પ૦ કડીની ‘સાધુવંદનારામ’(૨. ઈ. ૧૬૭૨ ૯.૧૭૨૮, કાર ૧૬ ૧૭ ગુરૂવાર; મોમાં જૈન શાસ્ત્રગ્રંથોને આધારે મદેવના ગણધરોથી માંડીને સો પ્રાચીન સાધુનોની નામોપિય આપવામાં આવી છે અને કેટલેક સ્થાને ટૂંકુ ચરિત્રસંકીર્તન પણ છે.
કવિએ અન્ય વિષયોનાં સ્તવનો પણ રચ્યાં છે, જેમકે ૭ ઢાળ અને ૮૧ કડીનું ‘જિનપૂજાવિધિનું સ્તવન’ (૨.ઈ.૧૬૮૫/સં. ૧૭૪૧, આસો સુદ ૧૦, બુધવાર; મુ.) ૩ ઢાળ અને ૧૭ ફીનું
કવિની કથળતત્ત્વવાળી અન્ય કેટલીક કૃતિઓ પણ છે. જુદા જુદા રાગોના નિર્દેશવાળી દેશીઓમાં રચાયેલી ૭૩ કડીની ‘સૂર્યભ‘જ્ઞાનપંચમીતિથિનું સ્તવન” (મુ.), ૬ ઢાળ અને ૫૬ કડીનું “પંચમી નાટક” (૨. ઈ. ૧૭૧ સ. ૧૭૬૬, મધ્યવૈશાખ સુદ ૧૩મુ.)માં મૂર્ખાભદવે અપ્સરાઓની મદદથી મહાવીરસ્વામી સમા રજૂ કરેલ
નિધિનું વન' (મુ.), ધ ઢાળ અને ૪૨ કડીનું મૌન એકાદશીનું સ્તવન'(મુ.), ૬ ચળ અને ૮૧ કડીનું ‘વીસસ્થાનનવિધિનું
૧૪૬ : ગુજરાતી સાહિત્યકોશ
શાનવિમલ(સૂરિ)/નયવિમલ(ગણ)
Jain Education International
આ કવિએ સ્તુતિ-સ્તવન-ચૈત્યવંદન-સઝાયાદિ પ્રકારની કૃતિઓ વિપુલ સંખ્યામાં સેવી છે, જેમાંની ઘણી મિત પણ મળે છે. એમણે સિદ્ધાચલનાં ૦૮ ૩,૬૦૦ સ્તવનો રચ્યાં હોવાનું કહેવાય છે. કવિએ રચેલાં તીર્થવિષયક સ્તવનોમાં ૩૫ કડીનું ‘અર્બુદગરતીર્થનું સ્તવન.ઈ.૧૧૭૨/મં.૧૭૨૮, વૈશાખ સુદ ૩ મુ ૨ ઢાળ અને ૨૫ કડીનું 'તારંગગિરિતીર્થનું વન' (મુ.) તથા ૩ ડાળ અને ૨૮ કડીનું 'રાણકપુરતીર્થનું સ્તવન (મુ.) જે સ્તવનો જે—તે તીર્થવિષયક ઐતિહાસિક-ભૌગોલિક માહિતી ગૂંથી લે છે. વિએ ૨ મોવી (મઠ, ૨ ચીરી ા.) ઉપરન અનેક તીર્થંકર સ્તવનો / છે. ૨ ચોવીસીમાંની એક સાનભક્તિયુક્ત છે અને ભાષા તથા અલંકારની પ્રૌઢિથી તેમ ૮ એમાં પ્રયુક્ત સુંદર ગેય દેશીઓથી ધ્યાન ખેંચે છે, જ્યારે બીજી ચોવીસીમાં તીર્થંકરોના પૂર્વભવોની માહિતી આપવામાં આવી છે. કવિના વિષયનિરૂપણ
આદિના વૈવિધ્યનો ખ્યાલ આપતાં અન્ય નોંધપાત્ર નિસ્તવનો
આ પ્રમાણે છે : ૪ ઢાળ અને ૬૮ કડીનું ‘શાશ્વતી જિનપ્રતિમાસંખ્યામય-સ્તવન’ (મુ.),૪ ઢાળ અને ૧૬ કડીનું “સત્તરિસર્જનવન' (મુ.), ૫. ઢાળ અને ૨૮ ડીનું અધ્યાત્મગમિત સાધારણકવિ-નિસ્તવન'(મુ.), દેશીઓ ઉપરાંત નોટો આદિ છંદોને ઉપયોગમાં લેતું, ૫ ઢાળ અને ૮૧ કડીનું ‘શાંતિનાથજિનનું સ્તવન’ (ર. ઈ. ૧૮૧૨, ૧૭૩૭, સાડ વદ ૯, શુક્રવાર; મુ.), કાળ અને પગની ૩૧ કડીનું‘અધ્યાત્મભાવગભિત-પાર્શ્વનાથ નો સ્તવન (મ.), ૧૫ કડીનું “બાયનઅક્ષર નિ સ્તરન' (મુ.), ૧૪ કડીનું ‘મૌનએકાદશી માહાત્મ્ય-ગભિતમલ્લિનાથ વન', 'પંચપરમેષ્ટિ સ્તવન’ ના ૮૫ ડીનું પાસ્તિવન ૨. છે. ૧૬૭૨). ૪ ાળ અને ૪૧ કડીનો ‘શાંતિનાથજિન-કલશ'(મુ.), ૪ ઢાળ અને ૩૬ કડીનો ‘પાર્શ્વનાથજિન-લશ’(મુ.) તથા હિંદીમાં ૨૯ કડીનો ‘ચતુર્વિશતિજિન-છંદ’(મુ.)એ અન્ય નામથી રચાયેલાં તીર્થંકર-સ્તવનો દર છે. સિક્સીન દિવાકરની ૪૪ કડીની સંસ્કૃત કૃતિ ‘મીદરસ્તોત્રને આધારે થયેવી ૪૫ ગીતોની રચના (મુ.) પણ જીત્યા ત્મક છે.
For Personal & Private Use Only
www.jainlibrary.org