________________
ઈ. ૧૬૩૮/સ. ૧૬૯૪, આસો સુદ ૫), ‘બાવીસપરિષહ-ચોપાઈ’ (૨.૧૬૯), પ્રિયંકર-ચોપાઈ' તથા ગદ્યમાં 'સંગ્રહણી-બાગાય
બોધ'ના કર્તા.
સંદર્ભ : ૧. ભૂવિઓ : 1, ૨, ૨. ગૂસૂચી ૩. હેસૂગ : ૧.
[31.[2.]
જ્ઞાનમેરુ : કાનમેરુણિની નામાપ ધરાવતી 'કુગુરુ-છત્રીસી' (મુ) મળે છે તે ગાનમેરુ ની કિં. રીકે નોંધાયેલી છે પરંતુ એ હકીકત માટે પર્યાપ્ત આધાર નથી.
કૃતિ : જૈનયુગ,માગશર-પોષ ૧૯૮૬–જ્ઞાનમેરુકૃત કુગુરુછત્રીસી ચોપાઈ’.
[.A],
જ્ઞાનમેરુ-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજસૂરિની પરંપરામાં મહિમસુંદરના શિષ્ય. એમના ૩ ખંડ, ૧૬ ઢાળ અને ૧૮૬/૨૦૨ કડીના ‘ગુણકરડગુણાવલી-ચોપાઈ/રાસ’(૨. ઈ. ૧૬૨સં. ૧૬૭૬, પ્રથમ આસો સુદ ૧૩)માં રિદ્ધિનો નારીના કર્મે હોય' તેવી ગુણાવલીની દલીલથી બધું લઈને ચાલી ગયેલા ગુણકરડનો પડકાર ઝીલી પોતાના બુદ્ધિચાતુર્યથી બધી સમૃદ્ધિ પુન:પ્રાપ્ત કરનાર ગુણાવલીની અદ્ભુતરસિક ક્યા આવેખાઈ છે. અને પુષનો પ્રભાવ વર્ણવાયો છે. ૩૭ ડીની વિશે વિજયાસંબંધ/પ્રબંધ’(૨.ઈ.૧૬૦૯/ સં. ૧૬૬૫, ફાગણ સુદ એ આ કવિની અન્ય કૃતિ છે.
સંદર્ભ : ૧.માસાત્વ;૨. યુનિચંદ્રસૂરિ; Dૐ ગૂ કવિની : ૧,૩(૧) ૪ મુસૂચી; મ, એંક્ષારસૂચિ:૧.
[.ત્રિ.]
કાનમેરુ : બાનવિમલસૂરિ/નયમિત ગણિ) ગુ. સા.-૧૯
‘કલ્પસૂત્ર’પરના ‘જ્ઞાનદીપિકા' નામના બાલાવબોધ (લે. ઈ. ૧૭૮૩૦ના કર્તા. સંદર્ભ : જૈન ઇતિહાસ,
Jain Education International
[ા.ત્રિ.]
જ્ઞાનવિજ્ય—૩ ઈ.૧૮મી સદી પૂર્વાપી : તપગચ્છના જૈન સાધુ, વિકિસૂરિની પરંપરામાં હસ્તવિજ્યના શિક્ષ્ય. ‘પોલીસી' ( ૧૭૨૪૨.૧૭૮૦, આસો વદ ૩૦૦ ૧ સ્તવન મુ.) અને 'લગ ચરિત્ર' (ર.ઈ.૧૭૨૫)ના કર્તા. કૃતિ : હઁગૂસારો : (+i). સંદર્ભ : જૈગૂકવિઓ : ૨, ૩(૧).
[.ત્રિ.]
સાવિત્ય-૪[ઈ,૧૭૧માં ઘણા] : જૈન સાધુ. લક્ષ્મીવનના શિષ્ય. ૭ કડીના ‘પાર્શ્વજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૬૯/સં. ૧૮૨૫, માગસર સુદ ૩; મુ.) તથા ‘શાંતિનાથ-વિનતિ’ના કર્તા. ‘શાંતિનાથવિનંતિ' ભૂલથી લક્ષ્મીપ્રતાપને નામે નોંધાયેલી છે. સંર્ભ : લીયસૂચી. [,ત્રિ.]
જ્ઞાનવિજ્ય-૫ [ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિશ્વધર્મસૂરિના શિ. વિજયધર્મસૂરિના આચાર્યકાળ (ઈ. ૧૭૫,૩– ઈ.૧૭૮૫) દરમ્યાન રચાયેલી તેમની ગુણપ્રશસ્તિ કરતી હ કડીની ૧૦).વિજયધર્મસૂરિ-સઝાય’ (મુ.)ના કર્તા.
કૃતિ : ઔસમાળા( + સં.).
જ્ઞાનરુચિ : જુઓ ઉદયધર્મશિષ્ય મંગલધર્મ,
જ્ઞાનવર્ધન [ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ.
કુલવર્ધન ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ)ના શિષ્ય. ૨૭ કડીના' (શાંખેશ્વર) પાર્શ્વજન-સ્તોત્ર'ના કૃતિ નીરવસૂરિનાશકાળ (ઈ.૧૫૫૪–ઈ.૧૫૯૬) દરમ્યાન રચાઈ છે.
જ્ઞાનવિશિષ્ય [
સંદર્ભ : કેદાધિ : ૧ [ચ.ત્રિ.] જ્ઞાનવિય : આ નામે ‘કાલિકાચાર્ય-કથા', ૫ કડીનું ‘મિજિન કડીની સંભવનાથસ્વામી સ્તવન', ૭ કડીની વન'(વ. સ. ૧૯મી સદી અનુ.) તથા ૧૩ કડીની 'ગેમ-બારમાસાવન' અને ૭ કડીની 'તિનાથસ્વામી સ્તવન (લે. ઈ. ૧૭૫૯) એ કૃતિઓ મળે છે તે ક્યા જ્ઞાનવિજ્ય છે તેઓના કર્તા. નિશ્ચિત થઈ શકે તેમ નથી. ગેમ-બારમાસા' ભૂલથી ાનવિજ્યને નામે નોંધાયેલ છે.
કૃતિ : જિગામાવા.
સંદર્ભ : ૧. સુમમાળા, ૨. પી. [.ત્રિ.] જ્ઞાનવિજ્ય-૧ [ઈ.૧૬૬૭માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજસૂરિની પરંપરામાં જિનચંદ્રસૂરિના શિષ્ય. ‘દશવૈકાલિક-દઅધ્યયન-સઝાય/દશવૈકાલિસૂત્ર-સઝાય’(૨.ઈ.૧૬૬૭)ના કર્તા. સંદર્ભ :૧.મુપુગૃહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ા.ત્રિ.] જ્ઞાનવિજ્ય-૨[ઈ.૧૭૦૭ સુધીમાં]: તપગચ્છના જૈન સાધુ. હીરવિસૂરિની પરંપરામાં સૂરવિજયના શિષ્ય. મૂળ સંસ્કૃત રચના
[.ત્રિ.]
જ્ઞાનવિજ્ય—[ઈ. ૧૮૧૯માં હયાત]: જૈન સાધુ. ‘વીરભાણ ઉદયભાણ -રાસ' (ર. ઈ. ૧૮૧૯)ના કર્તા. સંદર્ભ : દેસુરાસમાળા.
[કી.જો.]
જ્ઞાનવિજ્ય-૭ |
] : વડતપગચ્છના જૈન
સાધુ. લાલવિજયના શિષ્ય. ‘નેમરાજુલ-ગીત’(લે.સં.૧૯મી સદી
અનુ.)ના કર્યાં. સંદર્ભ : મુખુગૃહસૂચી.
[ત્રિ.]
1: જૈન સાધુ. જી
‘પદ્મપ્રભુસ્વામીએ મુદ્રિત કૃતિ
[કી.જો..]
જ્ઞાનવિમલ(સૂરિ)/નયવિમલ(ગણિ) [જ. ઈ. ૧૬૩૮૦ સં. ૧૬૯૪વ. ઈ. ૧૭૨૬ સં. ૧૭૮૨, આસો વદ ૪, ગુરુવાર ]: તપગચ્છની વિમલશાખાના જૈન સાધુ. આનંદવિમલસૂરિની પરંપરામાં વિનયવિમલ-ધીરવિમલના શિષ્ય. મૂળ નામ નાથુમલ્લ. ભિન્નમાલના વીસા ઓસવાલ જ્ઞાતિના વાસવ શેઠના પુત્ર. માતા કનકાવતી. દીક્ષા ઈ.૧૬૪૬ નામ વિમલ, અમૃતિયમલયિ તથા મેરુવિમલગણિ પાસે વિદ્યાભ્યાસ કરી કાવ્ય, તર્ક, ન્યાય, યોગ દિશાઓમાં પ્રવીણતા પ્રાપ્ત કરી. ઈ.૧૬૭૧માં પંન્યાસ ગણિપદ. હજુ ગણ હતા ત્યારે એમણે શીઘ્રકવિત્વથી સંસ્કૃતમાં
ગુજરાતી ાહિત્યકોશ : ૧૪૫
For Personal & Private Use Only
www.jainelibrary.org