________________
વપદપૂનમાં ઐતબાર જણધરનાં, દિવાળીનાં
દિન
સ્તવન' (ર. ઈ. ૧૭૧ સં. ૧૭૬૬, પોષ વદ ૮, બુધવાર; મુ), ‘પ્રશ્નદ્રાત્રિશિકા-સ્તોત્ર’ તેમ જ પ્રાકૃતમાં ‘નરભવદૃષ્ટાંતો૬ ઢાળ અને ૧૩૨ કડીનું ‘ત્રિષષ્ટિશલાકાપુરુષ-સ્તવન” (મુ.), ૩ પાયમાલા’ રચેલ છે. ઢાળનું ચોત્રીસઅતિશય-સ્તવન” (મુ.) વગેરે.
કૃતિ : ૧. ‘આનંદઘન બાવીશી’ પર જ્ઞાનવિમલસૂરિકૃત સ્તબક, અમાસ અને બને પકાની ભેગી સ્તુતિ સાથે ૧૭ સ્તુતિ રૂપે સં. કુમારપાળ દેસાઈ, ઈ. ૧૯૮૦; ૨, ચંદકેવલીનો રાસ, પ્ર. રચાયેલ ‘પંદરતિથિની સ્તુતિઓ” (મુ.) તથા ‘આઠમતિથિની સ્તુતિઓ” શ્રાવક ભીમસિહ માણેક, ઈ. ૧૯૧૨, ૩, એજન, સં. કપૂરચંદ ઉપરાંત અનેક તીર્થંકરનુતિઓ જ્ઞાનવિમલે રચેલી છે. એ જ ૨. વારૈયા, સં. ૨૦૩૫; ૪. બૂસ્વામિરાસ તથા બાર વ્રતની રીતે યશોવિજય અને દેવચંદ્રનાં સ્તવનો સાથે સંકલિત રૂપે મળતાં ટીપનો રાસ, સં. કેશવલાલ છે. મોદી, ઈ.૧૯૧૮; || ૫.
નવપદપૂજાનાં રમૈત્યવંદન' ઉપરાંત અનેક ચૈત્યવંદન પણ એમણે પ્રાસ્તરત્નસંગ્રહ : ૧, ૨ (રૂં.); ૬. સાધુવંદનારીસ, સં. મુક્તિરચ્યાં છે. આ કવિનાં અગિયાર ગણધરનાં, દિવાળીનાં, ચૈત્રી પુનમનાં વિમલગણિ, ઈ.૧૯૧૭; ] ૭. અસંગ્રહ, ૮. અસ્તમંજૂષા; મૌન એકાદશીનાં તથા ચોમાસીનાં ચોવીસ જિનનાં એ દેવવંદનો ૯. કામહોદધિ : ૧(સં.), ૫ ; ૧૦. કસસ્તવન; ૧૧. (બધા મુ.) મળે છે.
ગોડી પાર્શ્વનાથ સાર્ધ શતાબ્દી સ્મારક ગ્રંથ, સં. ધીરજલાલ ટો. કવિએ મુનિઓ તથા સતીઓ વિશેની તેમ જ સાંપ્રદાયિક શાહ, ઇ.૧૯૬૨; ૧૨. ચર્તાસંગ્રહ : ૧, ૨, ૩; ૧૩. જિનગુણ આચારવિચારોને વર્ણવતી અનેક સઝાયો રચી છે. તેમાંથી કેટલીક પઘાવળા, પ્ર. જેને શ્રેય મંડળ, ઈ.૧૯૨૫; ૧૪. જિભપ્રકાશ; સઝાયો કથાત્મક પણ બનેલી છે. એમની કેટલીક નોંધપાત્ર સઝાયો
૧૫. જિસ્તમાલા; ૧૬. જૈકાપ્રકાશ : ૧; ૧૭. જૈરસંગ્રહ; ૧૮. આ પ્રમાણે છે : ૬ ઢાળ અને ૬૮ કડીની ‘સુદર્શન શેઠ કિવલી)ની
જૈસસંગ્રહ (ન.); ૧૯.*તીર્થમાલા, પ્ર. . એ. ઈ. ઑફ ઇન્ડિયા, સઝાય (મુ.), ૪૭ કડીની ‘નાગદત્ત-શેઠની સઝાય” (મુ.), ૪૨
– ૨૦. દંડકદિ જૈન પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, પ્ર. માસ્તર કડીની ‘સુવૃત્ત-ઋષિ-સઝાય” (મુ.), ૪૦ કડીની ‘અવંતીસુકુમાલની
ઉમેદચંદ રાયચંદ, ઈ.૧૯૨૦; ૨૧. દેવવંદનમાળા, પ્ર. માસ્તર સઝાયર(મુ.), તોટકદુહા-દેશીબદ્ધ ૧૧ ઢાળની ‘નરભવદશદૃષ્ટાંતા
ઉમેદચંદ રાયચંદ, ઈ.૧૯૨૧; ૨૨. દસ્તસંગ્રહ ૨૩. નસ્વાધ્યાય : ધિકાર-સઝાયર(મુ.), ‘દશવિધ યતિધર્મની સઝાયો” (મુ.), ૧૪ ઢાળની
થી ૩; ૨૪. પર્યુષણ મહામ્ય, પ્ર. અમદાવાદની વિદ્યાશાલા, ‘તર કઠિયાની સઝાય” (મુ), ૩૫ કડીની ‘જીવરાશિની સઝાય” (મુ.),
ઈ. ૧૮૮૨; ૨૫. પૂજાસંગ્રહ, પ્ર. ભનીબહેન, ઈ.૧૯૩૬; ૨૬. ૪ ઢાળ અને ૩૫ કડીની “રાત્રિભોજન-સઝાય” (મુ.) અને ૫૬
પ્રકરણ રત્નાકર : ૧, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૮૭૬; ૨૭. ઢાળની ‘નવકારભાસ' નવપદાધિકાર-સઝાય’ (મુ.).
પ્રાતીસંગ્રહ : ૧; ૨૮. પ્રાસપસંગ્રહ : ૧; ૨૯, સજઝાયમાળા જ્ઞાનવિમલે રચેલા વિપુલ સાહિત્યમાં એમણે રચેલા ગદ્ય બાલા
(૫); ૩૦. સઝાયમાલા, મુ. લલ્લુભાઈ કરમચંદનું છાપખાનું,
સં. ૧૯૨૧; ૩૧. સસન્મિત્ર (ઝ). વબોધોનો પણ સમાવેશ થાય છે. એ બાલાવબોધો આ પ્રમાણે છે :
સંદર્ભ : ૧. જૈનૂસારત્નો : ૧; ] ૨. આલિસ્ટઑઈ : ૨; પોતાની પ્રશ્નદ્રાઝિશિકા પર, યશોવિજયકૃત ‘આઠયોગદૃષ્ટિની
૩. કેટલૉગગુરા, ૪. જૈમૂવિઓ: ૨, ૩(૨); ૫. જૈહાપ્રોસ્ટા; સઝાય” પર આશરે ૧૦૦% ગ્રંથાગનો (મુ.), તથા સાડાત્રણસો
૬. ડિકેટલૉગભાઈ: ૧૭(૪),૧૯(૨); ૭. મુપુગૃહસૂચી; ૮. ગાથાના ‘સીમંધરજિન-સ્તવન” પર આશરે ૧૨૦૦ ગ્રંથાગનો,
લહસૂચી; ૯. હજૈજ્ઞાસૂચિ : ૧. ‘આનંદઘન-ચોવીસી’ પર ૭૨૮ ગ્રંથાગનો (મુ.), નેમિદાસકૃત “પંચપરમેષ્ઠિમંત્રરાજ-ધ્યાનમાલા/અનુભવલીલા’ પર, યતિપ્રતિ- જ્ઞાનવિમલશિષ્ય
]: જૈન. ૧૯ કડીની ક્રમણ સૂત્ર/પગામ-સઝાય પર (ર. ઈ. ૧૬૮૭), “ચૈત્યવંદન- “જિનદત્તસઝાય-અતિથિસંવિભાગે” લ.સં.૧૮મી સદી અનુ.)નાં કર્તા. દેવવંદન-પ્રત્યાખ્યાન એ ત્રણ ભાષ્ય’ પર આશરે ૧૭૦૦ ગ્રંથાનો સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ : ૧.
કિી.જો.] (ર.ઈ.૧૭૦૨), ‘પાક્ષિક ક્ષામણ પર ૫૫૦૦ ગ્રંથાઝનો (ર.ઈ.૧૭૧૭/. સં.૧૭૭૩, મહી-૮), ‘લોકનાલ” પર, ‘સકલાર્વત’ પર, ‘નવતત્ત્વ- જ્ઞાનશીલ: આ નામે અનુક્રમે ૪ અને ૫ કડીની “નેમિનાથ–ભાસ' પ્રક્રણ પર ૫૦૦ ગ્રંથાનો (ર. ઈ. ૧૬૮૩), ‘ચતુઃ શરણ પ્રકીર્ણક’ અને ‘નેમિનાથરાજુલ-ભાસ' (બંનેની લે. સં. ૧૭મી સદી અનુ.) પર, ‘ઉપાસક દશાંગસૂત્ર પર ૧૯૮૭ ગ્રંથાગનો, સંગ્રહણી- મળે છે. આ કયા જ્ઞાનશીલ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. પ્રકરણ પર (ર.ઈ.૧૬૭૬), “અજિતશાંતિ સ્તવન” પર, ‘શ્રમણસૂત્ર સંદર્ભ : મુપુગૃહસૂચી.
[શ્ર.ત્રિ.] પર ૧૦૦૦ ગ્રંથાનો (ર. ઈ.૧૬૮૭), “દિવાળીકલ્પ” પર ૧૨૦૦ ગ્રંથાગનો (ર.ઈ. ૧૭૦૭) અને 'અધ્યાત્મકલ્પદ્રમ’ પર ૮૦૦૦
જ્ઞાનશીલ-૧[ઈ.૧૫૦૪માં હયાત]: જૈન સાધુ.‘સુપનવિચાર-ચોપાઈ ગ્રંથાગનો (ર.ઈ.૧૭૧૪). ગદ્ય રૂપે એમણે સપ્તનય-વિવરણ”
(૨. ઈ. ૧૫૦૪)ના કર્તા. સમય જોતાં આ કવિ હેમવિમલસૂરિ પણ કરેલ છે.
(આચાર્યકાળ ઈ. ૧૪૯૨થી ઈ.૧૫૨૭)ના શિષ્ય જ્ઞાનશીલ હોવાની
શકયતા છે. જ્ઞાનવિમલનું સાહિત્યસર્જન, આ રીતે, બહુધા સાંપ્રદાયિક
સંદર્ભ : રાપૂહસૂચી : ૧. પરિપાટીનું છે, પરંતુ એમાં એમણે અલંકારરચના, પદ્યબંધ, દૃષ્ટાંતબોધ, ભાષાપ્રઢી વગેરેની જે શક્તિ બતાવી છે તે પ્રશસ્ય છે. જ્ઞાનસમુદ્ર-૧ [ઈ.૧૬૪૭માં હયાત]: જૈન સાધુ.જિનહર્ષસૂરિની પરંપ
જ્ઞાનવિમલે સંસ્કૃતમાંપ્રશ્નવ્યાકરણસૂત્ર-વૃત્તિ', ગદ્યબદ્ધ રામાં વાચક ગુણરત્નના શિષ્ય. ‘જ્ઞાન-છત્રીસી' (ર.ઈ.૧૬૪૭)ના કર્તા. ‘શ્રીપાલ-ચરિત્ર'(ર.ઈ.૧૬૮૯), “સંસારદાવાનલ સ્તુતિ-વૃત્તિ અને સંદર્ભ : જૈનૂકવિઓ : ૨.
[કી.જો.]
ફિ..]
જ્ઞાનવિમલશિષ્ય : જ્ઞાનસમુદ્ર ૧
ગુજરાતી સાહિત્યકોશ : ૧૪૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org