________________
દીક્ષા લીધી. દીક્ષાનામ વીવિધ. અમદાવાદમાં અવસાન.
‘શુભવીર’ નામછાપથી રાસ, બારમાસા, પૂજા, સ્તવન, સઝાય ઇત્યાદિ સ્વરૂપોમાં વિપુલ સર્જન કરનાર ના દિલની મોટાગી કૃતિઓ ગેયત્વપૂર્ણ અને સાંપ્રદાયિક વિધિઓમાં ઉપયોગી બને એવી છે, એટલે જૈન સંપ્રદાયમાં આ કવિનું નામ ઘણું જાણીતું છે.
૧૮૩૭; મુ.), અમદાવાદના હઠીસિંગના મંદિરની સ્થાપના ને પ્રતિ-પ્રતિષ્ઠાનું વર્ણન કરતી ૬ ઢાળનો ‘હઠીસિંહની અંતરાલાનાં ઢાળિયુ’ (.ઇ. ૧૮૪૭; મુ.), અમદાવાદના એક પ્રેમાભાઈ હેમાભાઈએ કાઢેલા ગિરનારન સંઘનું વર્ણન કરતું ૬ ડાળનું ‘સિદ્ધાચલ ગિરનારસંઘ-સ્તવન પ્રેમાભાઈ હેમાભાઈના સોરઠસંઘનાં ઢાળિયાં' રાઇ. ૧૯૪૬, ૧૦૫, મહા સુદ ૧૫, બુધવારી, હરકુંવર શેશસંઘનું વર્ણન કરતું ‘સંઘવણ હરકુંવર સિદ્ધાચ બિનધાન ૧૯૫૨) એ પ્રકારની કૃતિઓ છે.
સિંહ
ગુણસુંદરી ગરિબ દ્વારા ધૈર્ય, સહનશીલતા, પુષાર્થ અને નવકાર ભકિત અંગેનો બોધ આપતો ૪ ખંડમાં વિભકત દુહા નેણીએ કાઢેલા ગિરનાર. પર ઢાળની સુસુંદરી-સ કરાઈ. ૧૯૦૧માં ૧૮૫૩, શ્રાવણ ૬ ૪, ગુરુવાર; મુ.), પ્રાકૃત 'ધ 'વસુદેવતિ' પર આધારિત આશંસાસહિત ૬ માસનું આર્યબિલતપ કરવાને પરિણમે સુખ- આ ઉપરાંત ૧૭ ઢાળની ‘શ્રી ગોડીપાર્શ્વનાથજી મેઘકાળનાં સમૃદ્ધિ પ્રાપ્ત કરનાર ધમ્મિલકુમારના ચરિત્રને આલેખતો ૬ ખંડ, ઢાળિયાં'(મુ.), ૬ ઢાળનું ‘મહાવીર જિનપંચકલ્યાણક-સ્તવન’ (ર.ઇ. ૭૨ કળ ને દુહામાં નિબદ્ધ ૩૬૩૦ કડીનો ત્વિકુમાર-શસ ૧૭ મુ.), ૧૧ ઢાળ ને ૨૧૨ કડીનું કાણિકરાજા મૂક્તિગત (૨.ઇ.૧૮૪૦/સં. ૧૮૯૬, શ્રાવણ સુદ ૩; મુ.), આશંસારહિત ભાવેવી-સ્તવન/કોણિકનું સામૈયું' (૨.ઇ. ૧૮૦૮/સં. ૧૮૬૪, કારતક ભકિતભાવપૂર્વક મુનિને દાન આપી બીજા ભવમાં સ્વર્ગસુખ ને સુદ ૧૫), ૫ ઢાળ ને ૫૦ કડીનું ‘અક્ષયનિધિતપ-સ્તવન’ (ર.ઇ. મોક્ષ મેળવનાર ચંદ્રોખરની ક્યા દ્વારા આશય તપફળનો ૧૮૧૫), મેં ઢાળ ને થયડીનું 'મહાવીર ૨૭ વસ્તવન' (ર.ઇ. મહિમા કરતો ૪ ખંડ, ૫૭ ૩૧ ને દુળમાં નિબદ્ધ ૨૨૪૩ કડીનો ૧૮૪૫ સે. ૧૯૦૧, શ્રાવણ સુદ ૧૫,૬; મુ.), ૫ ડાળ ને ૫ કડીની ‘ચંદ્રોખર રાસ' (.ઇ. ૧૮૪૬મસ. ૧૯૭૨, આ સુદ ૧૦ મુર્ણભદ્ર સમય’ ઇ. ૧૯૦૭માં ૧૯૬૩, પોષ સુદ ૧૩, ગુરુ” એ કવિની શાતિનો છે.
વાર મુખ્ય પોતાના ગુ યુવિજ્યના ચરિત્રની દખની શુભ વેલિ' (ર.ઇ. ૧૮૦૪/સં. ૧૮૬૦, ચૈત્ર સુદ ૧૧), વિવિધ રાગના ૨૨ ઢાળ ને ૧૫૧ કડીનો ‘નેમિનાથ-વિવાહલો ગરબો’ (ર.ઇ.૧૮૦૪/ સ. ૧૮૬, પોષ વદ ૪. –; મુ.), ૫ સ્તવને અને ૨૦નિઓની ‘ચોમાસીનાં દેવવંદન’(ર.ઇ. ૧૮૦૯/સ. ૧૮૬૫, અસાડ સુદ ૧, ૬; મુ.), ૧૮ કડીની ‘નેમિનાથ-રાજિમતી-બારમાસ’(મુ.), ૨ ઢાળ ને ૧૮ કડીની જિન માસી', 'ના-છત્રીસી'(મુ.), સિદ્ધ
ચક્ર, મહાવીરમી, વયસ્વામી, ભગવતીસૂત્ર, શુવિશ્વ, ચીતર્થ મૂનિ વગેરે પર-ની સહેલીઓઘણી મુ.), ઈરિયાવી, કળા, દશ ક્રાવક, પચાસ પડણ મુળીના પર બોલ, અનેમી, ચામાપક ૩૨ દોષ, આનંદી, સોદાગર વગેરે પરની સો (ઘણી મુ.), ગોડી વ
નળ, દિવાળી, નેમિને”, મહાવીર સ્વામીની જન્મકુંડળી, રાંખેશ્વર,
ચિ, સીધર, વીરપ્રભુ, શણું બોગ વગેરે પરની વનો (ઘણાં મુ.), પાર્શ્વનાથની આરતી(મુ.), બાવનિલય, બીજ વગેરે પરનાં ચૈત્યવંદનો (કેટલાંક મુ.), તથા યશોવિજયના ‘અધ્યાત્મસાર’ પરનો બાલાવબોધ (૨.ઇ. ૧૮૨૫/સં. ૧૮૮૧, ચૈત્ર સુદ ૧૫,--; મુ.)
એમની અન્ય નાનીમોટી કૃતિઓ છે.
કવિએ ઘણી પૂજાકૃતિઓ રચી છે, જેમાં ‘અષ્ટપ્રકારી-પૂજા’ (૨. ઈ. ૧૮૦૨. ૧૮૫૮, ભાદરવા સુદ ૧૨, ગુરુવાર; મુ.), જ્ઞાનાવરછીપ, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એવાં ૮ કર્મ પૈકી પ્રત્યેક પર ૮-૮ પૂજાવાળી ‘અંતરાયકર્મનિવારણ/ચોસઠપ્રકારી-પૂજા' (ર.ઇ. ૧૮૧૮/સં. ૧૮૭૪, વૈશાખ સુદ ૩: મુ.), ૪૫ સૂત્રો-આગોનું નિરૂપણ કરતી ‘પિસ્તાળીસ આગમગિત અષ્ટપ્રકરી પૂજય ગમની પૂજા’ (ર.ઈ. ૧૮૨૫ સં. ૧૮૮૧, માગશર સુદ ૧૧,; મુ.), શત્રુંજય પર્વતનાં નામનું માહાત્મ્ય કરતી ‘નવાણ પ્રારી શત્રુંજયગિખિત નવાં પ્રારો-પૂજા' (ર.ઇ. ૧૮૨૮માં. ૧૮૮૪, ચૈત્ર સુદ ૧૫,-: મુ.), ૫
૯૯
અણુવ્રત, ૩ ગુણવ્રત અને ૪ શિક્ષાવ્રત એમ શ્રાવકે લેવાનાં ૧૨ વ્રતોની સમજૂતી આપતી ‘ધારાતની-પૂજા' (ર.ઇ. ૧૯૩૧ માં ૧૮૮૭, આસો વદ ૩૦,–; મુ.), ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથના જીવનના-માતાની કુક્ષીમાંથી આવવું, ચ્યવન, જન્મ, દીક્ષા, કૈવલ્યજ્ઞાનએ ૫ કલ્યાણકારી પ્રસંગોનું નિરૂપણ કરતી ‘પંચક્લ્યાણક-પૂજા’૨. ઇ. ૧૮૩૩/સં. ૧૮૮૯, વૈશાખ સુદ ૩,−; મુ.), તીર્થંકરના જન્મમહોત્સવનું વર્ણન કરતી ‘સ્નાત્ર-પૂજા’(મુ.), ૧૦ કડીની ‘જિન નવ અંગ/તીર્થંકર નવઅંગપૂજાના દુહા’(મુ.) વગેરેનો સમાવેશ થાય છે.
વિએ પોતાના સમયમાં સંપ્રદાયની અંદર બનેલા બનાવોને વિષય બનાવી કેટલીક કૃતિઓ રચી છે જેમનું ઇતિહાસની દૃષ્ટિએ હત્ત્વ છે. મોનીશા રોકે મુંબઈમાં ભાયખલાની અંદર ઋષભદેવની મૂર્તિની પ્રતિષ્ઠા કરી એ પ્રસંગને વનું ૧૩ ઢાળ ને ૮૧ કડીનું ‘ભાયખલ (મુંબાપુરીસ્થ)ઋષભચૈત્ય-સ્તવન’(૨. ઇ. ૧૮૩૨/સં. ૧૮૮૮, અસાડ સુદ ૧૫), મોતીશા શેઠે પાલીતાણામાં આઢીશ્વરની ટૂંક સામે કારનો મોટો ખાડો પુરાવી ત્યાં મોટી ટૂંક બંધાવી ઋષભદેવ પુંડરિક પ્રમુખની પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી એ પ્રસંગને વર્ણવતું ૭ ઢાળનું ‘અંજનશલાકા-સ્તવન/મોતીશાનાં ઢાળિયાં’ (ર.ઇ.
૪૨૨ : ગુજરાતી સાહિત્યકોશ
Jain Education International
કૃતિ : ૧. (અંતરાય કર્મનિવારણ) અષ્ટપ્રકારી-પૂજા, સં. જયભખ્ખુ, ઈ. ૧૯૬૪; ૨. અંતરાયકર્મની પૂજા (અર્થ તથા કથાઓ સહિત), પૂ. વિમલ ભકિત ધનભાસ્કર નૈવ સમિતિ, ઈ. ૧૯૬૩, ૩. ચંદ્રશેખરનો રાસ, પ્ર. જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર, ઈ. ૧૮૯૬ ૪ એન, સં. જીવણલાલ માણેકચંદ, ઇ. ૧૮૫૯, ૫. ચોસઠ પ્રકારી પૂજા અનેક વારતા, પૂ. જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર, ઈ. ૧૯૨૫; ૬. ધમ્મિલચરિત્ર, પ્ર. મોહનલાલ દલસુખરામ તથા લલ્લુ સુરચંદ, ઈ. ૧૮૫૫, ૭. સુરસુંદરીનો રસ, પ્ર. ઉમેદગમ હરોયનસ, ઈ. ૧૯૬; ૮. સ્મૃત્રિ ભદ્રજીની શિવ-વે, પ્ર. સરસ્વતી છપ્પનનું, ઈ, ૧૯૧૧; ] કાદોહન : ૩; ૧૦. ગહેલી ગ્રહનામાં : ૧, પ્ર. શ્રાવક ખીમજી ભી.
વીરવિજ્યા-૪૫વીર'
For Personal & Private Use Only
www.jainelibbrary.org