________________
રિ.ર.દ.]
કમુજ ૧૮ અદિધિ
માણક, ઈ. ૧૮૯૧; ૧૦. ચોવીસ્તસંગ્રહ; ૧૧. જિનગુણસ્તવનાદિ- કૃતિ: ૧. ગÉલીસંગ્રહ, સં. શિવલાલ ઝ. સંઘવી, ઈ. ૧૮૧૬; તથા ગહુંડળીસંગ્રહ, સં. મુનિ માનવિય, ઈ. ૧૯૨૪) ૧૨. જિ- ૨. ગહૂલીસંગ્રહનામાં : ૧, પ્ર. ખીમજી ભી. માણક, ઈ. ૧૮૯૧; ૩. પ્રકાશ; ૧૩. કસ્તકાલંદાહ : ૧; ૧૪. જૈન કાવ્યદોહન : ૧, સં. મોસસંગ્રહ. મનસુખલાલ ર. મહેતા, ઈ. ૧૯૧૩; ૧૫. જૈકાપ્રકાશ : ૧; ૧૬. સંદર્ભ: ૧. જૈસાઇતિહાસ; ૨. પંચતંત્ર, સં. ભોગીલાલ જ. કાસંગ્રહ; ૧૭. જૈકાસાસંગ્રહ; ૧૮. જૈનુસારત્નો :૨; ૧૯. સાંડેસરા, ઈ. ૧૯૪૯;] ૩. જૈમૂકવિઓ :૨; ૪. ડિકેટલૉગભાવિ; જૈધ્રપુસ્તક : ૧; ૨૦. જૈપ્રાસંગ્રહ; ૨૧. જૈરસંગ્રહ; ૨૨. જૈસ- ૫. લીંહસૂચી; ૬. હજૈજ્ઞાસૂચિ: ૧. રસંગ્રહ(); ૨૩. દેરાસંગ્રહ; ૨૪. પ્રકરણરત્નાકર : ૧, સં. શા. ભીમસિહ મણક, ઈ. ૧૯૦૩; ૨૫. પ્રામબાસંગ્રહ : ૧; ૨૬. પ્રાસ
વીરવિમલ-૨/વીરવિદ્યાધર [ઈ. ૧૮૧૯ સુધીમાં] : તપગચ્છના જૈન ,. , પાસા , બાકી પ પ રસ સાધુ. હીરવિજયસૂરિ આનંદવિમલસૂરિની પરંપરામાં દેવવિમલના વમ પ્રચારક સભ, મ વનગ?, ઈ. ૧૯૩૮; ૨૯. બુકાદોહન : ૨; શિષ્ય. ૮૧/૮૨ કડીની “હીરવિજયસૂરિનો લોકો’ (લે. ઈ. ૧૮૧૯: ૩૦. મસસંગ્રહ; ૩૧. રતનસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, 12 13ી
ર હંસરાજ મુ.), ૧૧ કડીની ‘આત્મચિંતન-સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ; ઇ. ૧૮૬૭; ૩૨, વિસનાપુજાસંગ્રહ; ૩૩. વિવિધ પાસંગ્રહ મુ.)ના કતો. ઉપર્યુકત બને કૃતિઓમાં અનુક્રમે ‘વીરવિદ્યાધર' અને વિધિસહિત), પ્ર. જસવંતલાલ ગ. શાહ, ઈ. ૧૯૫૩; ૩૪. શત્રુંજય
‘વીર’ એવી નામછાપ મળે છે. “હીરવિજયસૂરિનો લોકો’ના કર્તા તીર્થમાયા રાસ અને ઉદ્ધારાદિકનો સંગ્રહ, પ્ર. શ્રાવ મીમસિહ માણેક,
તરીકે વિદ્યાધર વિદ્યાવિમલ કે વીરવિમલ ગણવામાં આવ્યા છે. બીજી ઈ. ૧૯૨૩; ૩૫. સઝાયમાલા(૫); ૩૬. સુઝી યમવા (જ) : ૧-૨; ૩૭.
કૃતિ સંપાદકે વીરવિમલની ગણી છે. બન્ને કૃતિઓના કર્તા એક રામમિત્ર (ઝ); ૩૮. સિદ્ધાચવવા ' વલી; ૩૯. સૂર્યપૂરરાસમાળા,
જ કવિ હોવાની સંભાવના છે. ૩૩ કડીની ‘સુભદ્રાસતીની સઝાય” સ. કેશરીચંદ હી. ઝવેરી, ઈ. ૧૯૪; ૪૦. નાસ્તસંગ્રહ.
(મુ.) પણ ગુરુ પરંપરા લક્ષમાં લેતાં આ કવિની કૃતિ લાગે છે. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. ગુસાઇતિહાસ:૨; ૩. ગુસપ
કૃતિ : ૧. અયવંતી સુકમારનો તેર ઢાલીયો તથા અઢાર નાત્રાની અહેવાલ : ૭-ગુજરાતી મહાવિ શ્રી વીરવિન્દ્રવજી; ૪. એકતા:૧૨
સઝાય અને સુમદ્રાસઝાય, પ્ર. જગદીશ્વર છાપખાનું, સં. ૧૯૪૦; –‘, ડિત શ્રી વીરવિ/પજી', પો ચંદ ગી. કાપડિયા; ૫. ગુસારસ્વતો;
૨. પસમુચ્ચય : ૨;] ૩. જૈન સત્યપ્રકાશ, માર્ચ ૧૯૪૫-‘આત્મ૬.જૈસા ઇતિહાસ; ૭. મરાસસાહિત્ય; ] ૮.જૈનમુગ, કારતક માગશર
ચિંતવનસ્વાધ્યાય', સં. મુનિ મહારાજ ચંપકસાગર. ૧૯૮૫-‘ડિત શ્રી વીરવિજયજીનો ટૂંકો પ્રબંધ', શા. ગીરધરલાલ
વીરવિમલશિષ્ય[ હીરાભાઈ; ]૯. જૈમૂકવિઓ : ૩(૧); ૧૦. ડિકૅટલૉગબીજે; ૧૧.
]: જૈન સાધુ. “જિનપરિવાર
સઝાય’ (લે. સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. મુપુગૂઠસૂધી; ૧૨. લીંહસૂચી; ૧૩. હજૈજ્ઞાસૂચિ : ૧. * 1. ૨૧ : •
[૨.ર.દ.] *િ•••] સંદર્ભ : મુપુન્હસૂચી.
[કી.જો.] વીરવિજ્ય--૫
]: તપગચ્છ જૈન સાધુ. હીર- વીરસાગર : આ નામે જ કડીની ‘બીજતિથિની સ્તુતિ (મુ.) મળે છે. વિ૮૧ની પરંપરામાં લાંબૂવિજયના શિષ્ય. ૨૩ કડીની ‘અમકારા- એના કર્તા વીરસાગર–૧ છે કે અન્ય તે સ્પષ્ટ થતું નથી. તીની સઝાયર(મુ.) તથા ૯ કડીની ‘નેમિનાથની સઝાય’(મુ.)ને કર્તા. કૃતિ : જૈપ્રાસ્તસંગ્રહ.
રિ.ર.દ.] કૃક્તિ : ૧. અસરગ્રહ; ૨. દેસંગ્રહ.
રિ.ર.દ.] વીરસાગર-૧
]: જૈન સાધુ. નયસાગરના વિરવિ ત્યશિખ [ઈ. ૧૮૫૨માં હયાત : તપગચ્છના જૈન સાધુ. શિષ્ય. ૩ ઢાળ અને ૩૧ કડીની ‘અઢારનાતરાંની સઝાય (મુ.)ના કર્તા. ૧૧ ઢાળના ‘રામેતશિખર તીર્થનાં ઢાળિયાં' (ર.ઇ.૧૮૫ર/. ૧૯૦૮ કૃતિ : રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩. ભાદરવા વદ ૪-૬ મુ.)ના કર્તા.
સંદર્ભ : ૧. ઊંહસૂચી; ૨. હેજેજ્ઞાસૂચિ: ૧. રિ.ર.દ.] કૃતિ : જૈન સત્યપ્રકાશ, માર્ચ ૧૯૪૮–“શ્રી સમેતરિખર તીર્થનાં
વીરલિહ/વરસિંહ[ઈ. ૧૫૧૩ સુધીમાં] : વરસંગ નામછાપથી એમના ઢાળિયાં', સં. વિજયપઘસૂરિજી.
[કી.જે.].
‘ઉષાહરણ(લે. ઈ. ૧૫૧૩; મુ.)ની એકમાત્ર પ્રત પાટણમાંથી વીરવિદ્યાધર : જુઓ વીરવિમલ–૨.
મળી હોવાને લીધે તેઓ પાટણની આસપાસના વતની હોવાનું
અનુમાન થયું છે. વીરવિમલ-૧ [ઈ. ૧૬૬૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ભાગવતની ઉપા(ઓખી)વિષયક કથામાં વધારાઘટાડા કરી મુખ્યત્વે વિજયદાનસૂરિની પરંપરામાં માનવિજયના શિષ્ય. ‘ભાવિનીકર્મ- દુહા-ચોપાઈમાં રચાયેલું એમનું ૧૦૦૦ પંકિતનું ‘ઉષાહરણ' કાવ્ય રેખા-રાસ’ (ર.ઇ. ૧૬૬૬/સં. ૧૭૨૨, શ્રાવણ વદ ૫, રવિવાર), આ વિષયનાં અત્યારે ઉપલબ્ધ ગુજરાતી કાવ્યોમાં પહેલું છે એ ૯ કડીની ‘ગૌતમ યામીની ગહૂલી (મુ), ‘જબૂસ્વામી-રાસ” તથા દષ્ટિએ તો નોંધપાત્ર છે, પરંતુ વિશિષ્ટ કાવ્યબંધ, એમાં થયેલી ‘સચિરાચિત્તવિચારગમન-સઝાય’(મુ.) નામની રચનાઓના કર્તા. શુંગાર-વીરની સારી જમાવટ, એમાંની સંસ્કૃતાઢય પ્રૌઢ ભાષા વગેરે
આ ઉપરાંત ‘વીરવિમલ’ નામછાપવાળી ૩૦ કડીની ‘ઇલીપુત્ર-સઝાય,' તત્ત્વોને લીધે કાવ્યત્વની દૃષ્ટિએ પણ ધ્યાનાર્હ છે. ૨૪ કડીની ‘કર્મબલ-રાઝાય” તથા ૭ કડીની ‘વીશસ્થાનક-સઝાય” મળે કૃતિ : વીરસિંહકૃત ઉષાહરણ, સં. ભોગીલાલ જ. સાંડેસરા, ઈ. છે, તે આ વીરવિમલની હોવાની સંભાવના છે.
૧૯૩૮ (+સં.).
વીરવિજ્ય-૫ : વીરસિંહ/વરસિંહ
ગુજરાતી સાહિત્યકોશ : ૪૨૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org