SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ મ. વૈદ્ય, ઈ.૧૯૬૪;] ૪. જૈન સત્યપ્રકાશ, જુલાઈ ૧૯૫૪ - વરસિહની પરંપરામાં કૃષ્ણદાસના શિષ્ય. ૮૧ કડીના નિમિનાથ‘સિદ્ધાચલ ગઝલ, સં. મુનિરાજ શ્રી કાન્તિસાગરજી, સ્તવન’ (.ઈ.૧૬૧૭/સં.૧૬૭૩, આસો સુદ ૬, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. કવિચરિત: ૩; ]િ ૨, ગૂહાયાદી; ૩. જૈનૂકવિઓ : સંદર્ભ : ૧. જૈનૂકવિઓ:૧; ૨, મુગૃહસૂચી. હિ.યા.] ૩(૧). હિ.યા.; ચ.શે.] કલ્યાણ-૪(સં.૧૮મી સદી : પુષ્ટિમાર્ગીય વૈષણવ કવિ. તેમનાં કલ્યાણ–૧૪.ઈ.૧૫૯૬-અવ. ઈ. ૧૬૬૬] : કડવાગચ્છના જૈન હિડોળાનાં પદ નોંધાયેલાં મળે છે. સંવરી શ્રાવક. શા. માહાવજીના શિષ્ય અને તેજપાલના પટ્ટધર, સંદર્ભ : ૧. પુગુસાહિત્યકારો; [] ૨. ફૉહનામાવલિ. શિ.ત્રિ.] ખંભાતના હરખા દોશીના પુત્ર. સહિજદે માતા. સંવરીદીક્ષા ઈ. ૧૬૦૮. કલ્યાણ-પ/કલ્યાણદાસ.૧૮૨૭માં હયાત] : ડાકોરના સાધુ. ગુરુ પાસે વ્યાકરણ, કાવ્ય, કર્મગ્રંથ, જ્યોતિષ આદિનો અભ્યાસ. કલ્યાણ’ અને ‘દાસ કલ્યાણ’ની નામછાપ ધરાવતાં ભક્તિબોધનાં પટ્ટસ્થાપના ઈ. ૧૬૨૮. અવસાન ખંભાતમાં અનશનપૂર્વક ઈ. કેટલાંક મુદ્રિત-અમુદ્રિત પદોનું કર્તુત્વ આ કવિનું માનવામાં આવ્યું ૧૬૭૮(સં.૧૭૩૪, ફાગણ વદ ૫)માં નોંધાયું છે તે તેમના ૩૮ વર્ષના છે પણ બધા સંદર્ભે આવી એકસરખી ઓળખ આપતા નથી. પટ્ટધરકાળ અને ૭૦ વર્ષના આયુષ્યકાળને જોતાં ખોટું કરે છે. ૧ પદ પરત્વે, એના કવિએ “છંદ ભાસ્કર પિંગળ વગેરે વ્રજ એમનો, ૧૨મા તીર્થંકર વાસુપૂજ્યના ચરિત્રને વર્ણવતો, ૨ ઉલ્લાસ, ભાષામાં ઘણી કવિતા” કરી હોવાની નોંધ પણ થયેલી છે. ૨૧ઢાળ અને ૩૨૮ કડીનો ‘વાસુપૂજ્યમનોરમ-ફાગ-(ર.ઈ.૧૬૪૦ કૃતિ : ૧. કાદોહન:૩(+સં.); ૨. ગુકાદોહન(સં.); ૩. સં.૧૬૯૬, મહા સુદ ૮, સોમવાર; મુ) એમાંનાં વિસ્તૃત વસંત- પદ સંગ્રહ પ્રભાકર, પ્ર. સ્વામી પ્રેમપુરીજી, ઈ.૧૮૮૫, ૪. ક્રીડાવર્ણન તથા દેશી તેમ જ વાવૈવિધ્યને કારણે ધ્યાન ખેંચે પ્રાકાસુધા:૧; ૫. બુકાદોહન:૭; ૬. ભજનસાગર:૧. છે. આ ઉપરાંત આ કવિએ જ પ્રસ્તાવ અને ૪૩ ઢાળનો “ધન્ય- રાંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ]િ ૨. ગૂહાયાદી. ચિ.શે.] વિલાસ-રાસ” (૨.ઈ.૧૬૨૯સં.૧૬૮૫, જેઠ સુદ ૫) તથા ‘અમરગુપ્ત-ચરિત્ર/અમરતરંગ' (ર.ઈ.૧૬૪૧સં.૧૬૯૭, પોષ સુદ કલ્યાણકમલ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઇ.૧૭મી સદી પૂર્વાર્ધ : ૧૩, મંગળવાર) અને “સા. ધનાનો રાસ’ એ ૩ કથાત્મક કૃતિઓ, ખરતગચ્છના જૈન સાધુ. યુગપ્રધાન જિનચંદ્રસૂરિ ( રાજ્યકાળ ‘લુંપકચર્ચા’, ‘અભિનંદન-સ્તવન” (૨. ઈ. ૧૬૨૧ સં ૧૬૭૭, ઈ.૧૫૫૬-ઈ.૧૬૧૪)ના શિષ્ય. ૮ કડીની ‘જિનચંદ્રસૂરિ-ગીત’ ફાગણ સુદ ૧૧) તેમ જ ગદ્યમાં ૧૨૨૫ ગ્રંથાગની કટુકમત- (મુ.) અને ‘ઋષભ-સ્તવન’, ‘નિમિનાથ-સ્તવન” તથા “સનકુમારપટ્ટાવલી” (૨. ઈ. ૧૬૨૯સં. ૧૬૮૫, પોષ સુદ ૧૫), ‘કડુ - ચોપાઈ’ એ કૃતિઓના કર્તા. તેમણે જિનપ્રભસૂરિકૃત ‘પભાષામત-લઘુ-પટ્ટાવલી' (૨. ઈ. ૧૬૨૮), ‘લોકનાલિકા-દ્વાત્રિશિકા સ્તવન’ ઉપર અવસૂરિ રચી હોવાની માહિતી મળે છે. પર ૩૫૦ ગ્રંથાગનો બાલાવબોધ, ‘મહાદંડકનવાણુતાર-બાલાવ- ૧૬ કડીના “નેમિનાથ-ફાગ’(મુ.ના કર્તા કલ્યાણકમલ ઉપર્યુક્ત બોધ' (ર.ઈ.૧૬૫૬) તથા કર્મગ્રંથપંચક’ પર બાલાવબોધ – જેમાંથી કવિ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. દ્વિતીય, તૃતીય કર્મગ્રંથ પરના બાલાવબોધની ૨.ઈ.૧૬૫૬ મળે છે કૃતિ : ૧. ઐજંકાસંગ્રહ; ] ૨. પરબ, ઑટો. ૧૯૮૧ – - એ કૃતિઓ રચેલ છે. કવિનો કૃતિસમૂહ કુલ ૧૬૦૦૦ ગ્રંથાગનો ‘નેમિનાથફાગ’, સં. કનુભાઈ વ્ર. શેઠ. હોવાનું નોંધાયું છે. સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ | ૨. મુપુગૃહસૂચી; હિ.યા.] કૃતિ : પ્રાણીસંગ્રહ. સંદર્ભ : ૧. કઆમતીગચ્છ પટ્ટાવલીસંગ્રહ, સં. બાલાલ કલ્યાણકીતિ(મુનિ) [ઈ.૧૬૨૯ સુધીમાં) : દિગંબર જૈન સાધુ. પ્રે. શાહ, ઈ. ૧૯૭૯; ૨. જૈનૂકવિઓ: ૩(૨) – ‘જનગચ્છોની ‘હનુમંત રાસ (લે.ઈ.૧૬૨૯)ના કર્તા. ગુરુપટ્ટાવલીઓ; ] ૩. જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૫૩ – સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ:૧. હિ.યા.] કહુઆમતે પટ્ટાવલીમેં ઉલ્લિખિત ઉનકા સાહિત્ય', અગરચંદ નાહટા; ]૪. જૈનૂકવિઓ:૧, ૩(૧,૨; ૫. જૈહાપ્રોસ્ટા; ૬. મુપુન્હસૂચી; કલ્યાણકુશલશિષ્ય | ] : જૈન. ૫ કડીની ‘કર્મ૭. લીંહસૂચી; ૮. હજૈજ્ઞાસૂચિ:૧. હિ.યા. તપ-સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.ના કર્તા. સંદર્ભ : મુપુગૃહસૂચી. કી.જો.] કલ્યાણ-૨ ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ–૧૭મી સદી પૂર્વાર્ધ) : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિ (આચાર્યકાળ ઈ.૧૫૭૨- કલ્યાણચંદ : આ નામે ૯ કડીનું ‘પાર્શ્વનાથ-વન’ મળે છે તે થી ઈ.૧૬૧૬)ના શિષ્ય. ‘ચોવીસી’ (લે.ઈ.૧૭૬૨)ના કર્તા. કયા કલ્યાણચંદ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. આ કવિ હીરવિજ્યસૂરિદીક્ષિત કલ્યાણવિજ્ય (જ.ઈ.૧૫૪૫) સંદર્ભ : લીંહસૂચી. હિ.યા.] પણ હોઈ શકે કે કેમ તે વિચારણીય છે. સંદર્ભ : ૧. જૈઐરાસમાળા:૧; []૨. જૈનૂકવિઓ:૩(૨). [હ.યા. કલ્યાણચંદ્ર ગણિ-૧ (ઈ.૧૫મી સદી ઉત્તરાધી : ખરતરગચ્છના જૈન સાધુ. કીર્તિરત્નસૂરિના શિષ્ય. તેમણે ઈ.૧૪૬૧માં ગુરુ કલ્યાણ- ઈ.૧૬૧૭માં હયાત] : લોકાગચ્છના જૈન સાધુ. પાસેથી આચારાંગની વાચના લીધી હોવાની માહિતી મળે છે. કલ્યાણ–૧ : કલ્યાણચંદ્ર-૧ ગુજરાતી સાહિત્યકોશ : ૪૯ ગુ. સા.-૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016103
Book TitleGujarati Sahitya Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorJayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
PublisherGujrati Sahitya Parishad
Publication Year1989
Total Pages534
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy