________________
[] ૨. મુખુગૃહસૂચી.
કર્મ- : જુઓ કરમ-.
કર્મણ(મંત્રી)[ઈ.૧૪૭૦માં હયા] : આ કવિનું મુખ્યત્વે ‘પવાડા’ને નામે ઓળખાવાયેલ સરૈયાની દેશી તથા દુહાની ૪૯૫ ડીમાં ચાયેલ શીતરણન- રામકથા રામાયણ' (૨.૭.૧૪૭૦ મુ.) સીતાહરણના પ્રસંગને અનુષંગે સંક્ષેપમાં રામકથા પણ આલેખે છે. ગુજરાતી આખ્યાનપરંપરાના આરંભકાળની આ કૃતિ માનવભાવો તથા પ્રસંગોના લોકભોગ્ય આલેખનથી ધ્યાન ખેંચે છે.
[પા.માં.] કીરkt–૩ [૧૭૦૬માં હયાત]: પાર્શ્વચંદ્રગચ્છા હોય સાધુ, રાજચંદ્રસુરિનો પરંપરામાં ધર્મસિંહના શિષ્ય. જૈન કો ગ્રા’ એમનું નામ વાચક કર્મમંદ્રમણિ આપે છે પરંતુ પતિમાં એને માટે કોઈ આધાર નથી. એમની દુહા, ચોપાઈ તથા દેશીબદ્ધ ૯ ઢાળની ‘મોહચરિત્રભત-અઢારનાતરાં-ચોપાઈ' (ર.ઈ.૧૭૦૬, સ્વલિખિત પ્રત; લે.ઈ.૧૭૦૬ સં.૧૭૬૨, માગશર વદ ૫, ગુરુવાર; મુ. ૪ ઢાળમાં કુબેરદત્ત-કુબેરદત્તાનું વૃત્તાંત વર્ણવે છે, જેમાં મોહવશતાથી અને વિધિવૈચિત્ર્યથી ૧૮ પ્રકારના સગાઈ-સંબંધો ઊભા થાય છે. બાકીની ૫ ઢાળમાં મોહરાજાના સુભટો અને સાથીઓના નિર્દેશ સાથે એનો પ્રતાપ વર્ણવી એમાંથી છૂટવાના માર્ગા બતાવ્યા છે.
કૃતિ : પકાવ્ય (માં.),
સંદર્ભ : ૧. કવિચરિત:૧--; ૨. ગુટિચર, ૩. ગુસા ઇતિહાસ:૨; ૪. ગુસામધ્ય; ૫. ગુસાપઅહેવાલ:૫ – ‘મંત્રી કર્મણનું ‘સીતાહરણ’’, ડાહ્યાભાઈ દેરાસરી. [ર.સો.] કર્મસાગર(ઈ.૧૬૨૨ સુધીમાં] : જૈન સાધુ. ૨૨ કડીની ‘અભયકુમાર સઝાય' (લ.ઈ.૧૬૨૨૬ અને ૧૭ કડીની 'ગુણસ્વરૂપ સાયના કર્તા.
કૃતિ ! જૈન ગામ સંગ્રહ, ચં. માગચંદ્ર, ઈ.૧૯૩૦ (+l.).
સંદર્ભ : જંગૂતિઓ : ૩(૨),
‘ગુગરૂપ-સઝાયમાં હસ્તપ્રતમાં “ક્રમસારસાધુ ઈમ ભળે” એમ પાઠ મળે છે, તે ઉપરાંત “કર્મસાગરશિષ્ય એમ ભણે રે” એવાગી. પાઠવાળી ૧૭ કડીની ‘ગુણસ્થાનકની સઝાય’ મુદ્રિત પણ મળે છે. તેથી આ કૃતિનાં કર્તા કર્મસાગરાપ્ય હોવાનું પણ સંભવિત છે. કૃતિ : ખ્રિસ્તી:૧. સંદર્ભ : મુખુગૃહસૂચી.
[કરો.]
સ્મૃતિ : જુઓ. કરમશી.
કર્મસિંહ-૧[ઈ.૧૬૨૨માં હયાત] : ઉપકેશગચ્છના જૈન સાધુ. સિદ્ધભૂમિ પરંપરામાં હ્રદયના શિષ્ય. નર્મદાદરી ચોપાઈ (૨.ઈ.૧૬૨૨/સં.૧૬૭૮, ચૈત્ર સુદ ૧૦, સોમવાર)ના કર્તા. સંદર્ભ : જૈવિઓ : ૧,૩૫૨).
[ક]
કૃતિ : જૈન રાસ સંગ્રહ : ૧, સં.સાગરચંદ્રજી, ઈ.૧૯૩૦ (સં.). સંદર્ભ : જંગૂષિઓ (૨); ૨. ટ્રેઝર્સ ાઁવ જૈન ભાંડારક, સેં. ઉમાકાંત પી. શાહ, ઈ.૧૯૭૮.
[ક.શે.]
૪૮ : ગુજરાતી સાહિત્યૌધ
Jain Education International
[ક.શે.
કલા(ભક્ત)[
]: ૩ પ્રહરમાં ફળેલા આંબાનાં મિષ્ટ ફળ ખવડાવીને દુર્વાસા મુનિને તૃપ્ત કરનાર પાંડવોની દૃઢ ઈશ્વરનિષ્ઠાને વર્ણવતું ૧૧ કડીનું ‘પાંડવોનો આખો’ (મુ) એ કાવ્ય આ કવિના નામે મળે છે.
કૃતિ : બૃહત્ સંતસમાજ મોટી ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદાસ શાહ, ઈ.૧૯૫૦. [_i.]
(બઈ) [
કર્મસિંહ-૨/કરમસી[ઈ.૧૬૭૪માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. જયચંદ્રસૂરિની પરંપરામાં પ્રૌદચંદ્રના શિષ્ય. ‘જૈન ાસ સંગ્રહ’છે. એમનું નામ મહોપાધ્યાય કર્મચંદ્રગણિ આપે છે પણ એને માટે કૃતિમાં કશો આધાર નથી. એમની દુહા, સોરઠા અને દેશીબદ્ધ ૨૯ ઢાળ અને ૫૫૫ કડીની રોહિણી ચૌપાઈ ર. ૪. ૧૧૭૪)માં. ૧૭૩૦, કારતક સુદ ૧૦, રવિવાર; મુ.) વિવિધ પ્રકારની ગેય દેશીઓના વિનિયોગને કારણે તેમજ પ્રસંગોપાત્ત પરંપરાગત અહીંકરોનો કાય. નૈનાં નગર, સ્વયંવરમંડપ, નોસવ, નારીસૌંદર્ય, આભૂષણો વગેરેનાં વીગતવાર વર્ણનોને લીધે નોંધપાત્ર બને છે. કવિની ભાષામાં રાજસ્થાનીની છાંટ વર્તાય છે.
કિં. : ફાહનામાવિલ:૨.
કલ્યાણ કાણમુનિ) : કલ્યાણના નામે દ કડીની મીજિનગીત’ (મુ.) અને કલ્યાણમુનિને નામે ૯ કડીની ‘વૈરાગ્ય-સઝાય’(મુ.) એ જૈન કૃતિઓ મળે છે. આ કલ્યાણ કયા છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી,
હિંદીમાં કણો નામે દડીનું વન' કરાઈ. ૧૮૦૨/સં.૧૮૫૮, ચૈત્ર સુદ ૧૫; મુ.) તેમ જ ખરતરગચ્છના કલ્યાણને નામે પકડીની ગિરનાર ચા' ૨.૪,૧૭૭૨ માં ૧૮૨૮, મહા વદ ૨) તથા ૬૯ કડીની ‘સિદ્ધાચલ-ગઝલ’ (ર.ઈ. ૧૮૦૮/સં.૧૮૬૪, ભાદરવા સુદ ૧૪; મુ.) એ જૈન કૃતિઓ મળે જે સમયષ્ટિએ જોતાં ગચ્છના અમૃતધર્મશ કામા કલ્યાણની હોવાની સંભાવના છે, કેમ કે એમણે ‘કલ્યાણ’ એવી નામછાપથી અને હિંદીમાં પણ રચનાઓ કરેલી છે. કલ્યાણના નામે મળતી જૈનેતર કૃતિઓમાંથી કૃષ્ણનું રૂપવર્ણન કરતી ‘પંચરંગ’ (લે.ઈ.૧૭૭૯), શ્રીકૃષ્ણની થઈ આવતી સ્મૃતિઓના આલેખનની સાથે ગોપીની વિરહવેદના વ્યક્ત કરતી ૨૪ કડીની ‘ઓધવજીની ગરબી’ (લે.ઈ.૧૭૮૦ પહેલાંના અરસામાં; મના કર્તા કદાચ એક જ કલ્યાણ હોય. તે કલ્યાણ-નથી. નિશ્ચિતપણે જુદા ગણાય. ગદ્યપદ્યાત્મક કૃતિ ‘વેદાન્તસાર’(લે.ઈ.૧૮૨૦)ના કર્તા કયા કલ્યાણ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : ૧. પુસ્તક કે સંન. ૩. વિ બ્રેહેદેવકૃત) ભ્રમરગીતા, સં. મંજુલાલ ૨. મજમુદાર, ચિમનલાલ
કર્મ : ભાણ
1: ૪ કડીના કે પ.)ની કૉ [નિ.વો.]
For Personal & Private Use Only
www.jainelibrary.org