SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ચરિત્રના બુદ્ધિચાતુર્યના પ્રસંગોને કંઈક ઝડપથી કહી જતા આ રાસનો વર્ણનરસ તથા એની ભાષાછટા નોંધપાત્ર ગણાય એવાં છે. કૃતિ : વિક્રમચરિત્ર રાસ, સં. બળવંતરાય ક. ઠાકોર, ૧૯૫૭ સંદર્ભ : ૧. વિો : ૧,૩૧) ૨. જળપ્રોસ્ટા ૩. હેōતાસૂચિ:૧, [હયા,] ઉદયમંડન [ ચૂલા-રાસ’(૫,૨.૧૭મી સદી અનુ.)ના કર્યાં. સંદર્ભ : હવાચ: 1. ના કર્તા. ]: જૈન સાધુ. ૭૭ કડીના પુષ્પ [હ.યા.] [હ.યા.] ઉદયમંદિ[ ૧૬૧૯માં હયાત : ખેંચવગર જૈન સાધુ ૯ ઢાળની ‘સ્થૂલિભદ્રકોશા-સંવાદ/સ્થૂલિભદ્રનવરસો/સ્થૂલિભદ્ર-રાસ કલ્યાણસાગરસૂરિની પરંપરામાં પુણ્યમંદિરના શિષ્ય. ભુજંગ-(૨.ઈ.૧૭૦૩સં. ૧૭૫૯, માગશર સુદ ૧૧/૧૫, સોમવાર; આખ્યાન(૨.ઈ.૧૬૧૯.૧૬૭૫, કારતક સુદ ૧૩, સોમવાર) મુ.) અન્ય કથાપ્રસંગો ટૂંકમાં નિર્દેશી, દીક્ષા લીધા પછી સ્થૂલિભદ્ર કોશાને ત્યાં ચાતુર્માસ ગાળવા જાય છે તે પ્રસંગના સ્થૂલિભદ્ર-કોશાના સંવાદને બહેલાવે છે અને તે દ્નારા કોશાના શૃંગારભાવનું મનોહારી આલેખન કરે છે. અન્ય કાત્મક કૃતિઓ આ પ્રમાણે છે. ૬૬ ઢાળની ભૂસ્વામી-રાસ' (૨.ઈ.૧૬૯૩/ સસં.૧૭૪૯, બીજા ભાદરવા સુદ ૧૩૬, ૮ પ્રકારની પૂજાઓનો ૮ મહિમા દર્શાવવા માટે ૮ કથાનકો વણી લેતી, સવિસ્તર કાનવર્ણનધર્મબોધવાળી કટ ઢાળની દેશીબત અષ્ટપ્રકારીપૂજા-રાસ’ (૨.૭,૧૬૯ સં.૧૭૫૫, પોષ વદ ૧૦, રિવવાર; મુ. ૩ ઢાળની ‘પિતિ-રાસ' (૨.ઈ.૧૭૦૫૧૭૧૧, ફાગણ વદ ૧૧, શુક્રવાર), ૩૧ ઢાળની ‘પંચપરમેષ્ઠીનવકાર/રાજસિંહ-રાસ’ (૨.ઈ.૧૭૦૬/મં.૧૭૬૨, માગશર સુદ ૭, સોમવાર), ૭૭ ઢાળની 'બારાત રાસ' (૨.૬.૧૭૮૯૫,૧૭૬૫, કારતક સુદ ૭. રવિવાર), 'મલય દરી-મહાબવિનોદવિલાસરા (૨.. ૧૭૧૦ સં.૧૭૬૬, માગશર સુદ ૮, સોમવાર), ૮૧ ઢાળની ‘યશોધરા' (૨.૬.૧૭૧૧/૨,૧૭૬૩, પોષ સુદ ૫, ગુરુવાર), ૨૭ ઢાળની ‘ધર્મબુદ્ધિમંત્રી અને પાપબુદ્ધિરાજાનો રાસ’(૨.ઈ. ૧૭૧૨ સં.૧૭૬૮, માગશર સુદ ૧૧, રવિવાર; મુ.), પ તીર્થમાળા ઉાર રા' (૨.ઈ.૧૭૧૩), ૩૧ ઢાળની ‘ભાવન સૂરિપ્રમુખ પાંચપાટવર્ણન-ચ્છપરંપરા-રાસ’(૨.૧૭૧૪), ૧૭ ઢાળની ‘મુનિ સઝાય’(૨.૬.૧૭૧૬ સં.૧૭૭૨, ભાદરવા સુદ ૧૩, સુધવાર), ૧૩ ઢાળની 'જ્ઞાનપંચમી વરદત્તગુણમંજરી સૌભાગપંચમી રાસ (૨.૯૧૭૨૬ સ.૧૭૮૬, માગશર સુદ ૧૫, બુધવાર), ૧૩ ઢાળની ‘દામનક-રાસ’(૨.ઈ.૧૭૨૬/મં. ૧૭૮૨, આસો વદ ૧૬, બુધવાર), ‘સુખશા ભરતપુત્રનો રાસ’ (૨.ઈ.૧૭૨૬, ૨૩ ઢાળની ‘સુદર્શનશ્રેષ્ઠી-રાસ' (૨.ઈ.૧૭૨૯ સં.૧૭૮૫, ભાદરવા વદ ૫, ગુરુવાર), “રસરત્નાકર હરિવંશાસ (૨.ઈ.૧૭૪૩૨,૧૭૯૯, ચૈત્ર સુદ ૯, ગુરુવાર), ‘મહીપતિરાજા અને પ્રતિસાગરપ્રધાન રા' (મ), ૨૩ કડીનો ‘વિરપાર્શ્વનાથની સલોકો (૨.૪,૧૭૦૩/ સં.૧૭૫૯, વૈશાખ વદ ૬; મુ.) શંખેશ્વર તીર્થની ઉત્પત્તિનો કારણભૂત કૃષ્ણ-જરાસંધના યુદ્ધનો કથાપ્રસંગ વર્ણવે છે અને હૃદ કડીનો ‘શાલિભદ્રનો લોકો' (૨.ઈ.૧૭૧૪સ.૧૭૭૪, માગશર સુદ ૧૩; મુ.), ૧૧૭ કડીનો વિમળ-મહેતાનો સલોકો' (ર.ઈ. ગુજરાતી સાહિત્યકોશ : ૩૧ સંદર્ભ : કબૂકવિઓ ૧, ઉદયરત્ન : આ નામથી કેટલાંક સ્તવનો, સયો, ગહલીઓ વગેરે (કેટલીક રચનાઓ મુ.) મળે છે તેમાંની કેટીક કૃતિઓને તેમના રચનાસમયને અનુલક્ષીને ઉદયરત્ન – ૩ની ગણી છે. બાકીની કૃતિઓ પણ ઉદયરત્ન – ૩ની જ હોવાની સંભાવના વધારે છે, પરંતુ તે વિશે ખાતરીપૂર્વક કંઈ કરી શકાય નહીં. કૃતિ : ૧. ગાલી સંગ્રહનામાં ગ્રંથ", ાવક ભીમસિંહ માયક, ઈ.૧૯૦૧, ૨. જિકો ૩. શત્રુંજયતીર્યાદિવય સંગ્રહ, ચ. સાગરચંદ્રક, ૧૯૨૮, સંદર્ભ : ૧. મુપુગૃહસૂચી ૨. હિસૂ; ૩. હેાસૂચિ:૧, [હ.યા.] ઉદયરત્ન-૧[ઈ.૧૫૪૨માં હયાત]: જૈન સાધુ. અજાપુત્ર રાસ (૨.૪.૧૫૪૨)ના કર્તા, સંદર્ભ : જૈમણૂકરચનાઓં : ૧. [4.યા.] ઉદયરત્ન-૨[૧૭મી સદી ઉત્તરાધ] : ખરતરગચ્છના જૈન સાધુ. નિસાગરસૂરિના શિષ્ય. * જંબુચોપાઈ(૨.૭.૧૬૬૪ સ. ૧૭૨૦, કારતક વદ ૨, ગુરુવાર; સ્વલિખિત પ્રત ઈ.૧૬૭૪)ના કર્તા. સંદર્ભ : જૈસૂચિઓ:૩(૨), [હયા,] ઉદયરા(વાચક)-૩[ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ]: રાસવિ. તપગચ્છના જૈન સાધુ, વિજયરાજ(રાજવિય) વીરરત્નની પરંપરામાં શિવરત્નના શિષ્ય. ઈ. ૧૯૯૩માં 'જંબુસ્વામી રાસ’અને ઈ. ૧૭૪૭માં ‘આદીશ્વર સ્તવન રચાયાની માહિતી મળતી હોવાથી કવિનો જીવનકાળ ઈ.૧૭મી સદીનો ઉત્તરાર્ધ અને ઈ.૧૮મી સદીનો પૂર્વાર્ધ ગણી શકાય. ઉદયરત્ન ખેડાના રહીશ અને રત્ના ભાવસારના ગુરુ હતા. તેમનું મૃત્યુ મિયાગામમાં થયું હોવાનું કહેવાય છે. સ્ફૂલિભદ્રનવરસના શૃંગાનિરૂપણને કારણે સંઘ બહાર મુકાયેલા આ મુનિને બ્રહ્મચર્યની નવ વાડ'ની રચના પછી સંઘમાં પ્રવેશ મળ્યો હતો ઉદયમંડન : ઉદયરત્ન-૩ Jain Education International એવી કથા છે. ઉદયરત્નના વિપુલ સાહિત્યસર્જનમાં ૨૦ જેટલી રાસાત્મક કૃતિઓ, કેટલાક ચરિત્રાત્મક સલોકાઓ, છંદો, બારમાસા, સ્તવનો અને સઝાયોનો સમાવેશ થાય છે. રાસાત્મક કૃતિઓમાંથી ૨૧ ઢાળની દુષ્ઠા-શીખવ‘લીદાવી-સુમતિવિલાસ રાસ” (૨.ઈ.૧૭૧૧ માં ૧૭૬૭, આઓ વદ ૬, સોમવાર: મુ.) વૈયાવા પતિને મહિયારીને વેશે આકર્ષી પાછો લાવનાર લીલાવતીની કથા કહે છે અને કવિની દૃષ્ટાંતકલાથી ધ્યાન ખેંચે છે. ૯૬ ઢાળની દુહા-દેશીબદ્ધ ‘ભુવનભાનુ-કેવલીનો રાસ/રસલહરી-રાસ’ (૨.ઈ.૧૭૧૩/સાં. ૧૭૬૯, પોષ વદ ૧૩, મંગળવાર; મુ.) જ્ઞાનમૂલક રૂપકથા છે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016103
Book TitleGujarati Sahitya Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorJayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
PublisherGujrati Sahitya Parishad
Publication Year1989
Total Pages534
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy