________________
(૨ ઈ.૧૭૮૫સં.૧૮૪૧, ફાગણ –)ના કર્તા.
કૃતિ : પ દ્રવ્ય નય વિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. જેન હઠીસિંગ સંદર્ભ : જેન્કવિઓ:૩(૧).
હિ.યા. સરસ્વતી સભા, સં. ૧૯૬૯. સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૧).
હિ.યા. ઉદયકમલ[ઈ.૧૭૬૪માં હયાત : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં રત્નકુશલના શિષ્ય. ૧૧ ઢાળની ‘
વિજ્યશેઠ- ઉદયચંદ-૨[ઈ. ૧૬૫૮માં હયાત : અંચલગચ્છના જૈન સાધુ. વિજયા શેઠાણી-ચોપાઈ'(ર.ઈ.૧૭૬૪.૧૮૨૦, જેઠ સુદ ૧૨, લ્યાણસાગરની પરંપરામાં વિજયચંદના શિષ્ય. માણિકકુમારની સોમવાર)ના કર્તા.
ચોપાઈ'(૨.ઈ.૧૬૫૮/સં.૧૭૧૪, ફાગણ સુદ - શનિવાર)ને સંદર્ભ : જૈનૂકવિઓ:૩(૧).
હિ.યા. કર્તા. આ કૃતિનો માળવા, લોટ, ઈડર, સોરઠ, સિંધ, બંગાળ, સિહલ,
ગૌડ, દક્ષિણ ગુજરાત વગેરે જુદાજુદા દેશની નારીઓનાં સ્વભાવઉદયકલથઈ.૧૫૬૨માં હયાત] : રાસકવિ. લધુ તપગચ્છના જૈન લક્ષણ વર્ણવતો ૧ ખંડ મુદ્રિત થયો છે તેમાં દુહા, ચાલ તથા સાધુ. કમલકલશની પરંપરામાં વિદ્યાકલશના શિષ્ય. ભૂલથી સંસ્કૃતમાં કાવ્યમ્ અને શ્લોકોવાળો પદ્યબંધ ધ્યાન ખેંચે છે. ઉદયકુશલને નામે ઉલ્લેખાયેલા આ કવિની, મુખ્યત્વે દુહા અને કૃતિ : જૈનાચાર્ય શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારકગ્રંથ, ચોપાઈબદ્ધ ૨૭૮ કડીની ‘શીલવતી-ચોપાઈ” (૨.ઈ.૧૫૬૨ સં. સં. મોહનલાલ દ. દેસાઈ, ઈ.૧૯૩૬ – દેશદેશની નારીઓનું ૧૬૧૮, શ્રાવણ સુદ ૧૫; મુ.) કવચિત વસ્તુ છંદનો અને દેશીનો પ્રાચીન વર્ણન (‘માણિકકુમર ચોપાઈનો એક અંશ). ઉપયોગ કરે છે તથા સુભાષિતરૂપ સંસ્કૃત-પ્રાકૃત ગાથાઓ પણ ગૂંથી સંદર્ભ : જૈનૂકવિઓ:૩(૨).
હિ.યા.] લે છે. વિક્રમ તથા ગગનધૂલિ ધનકેલિને થયેલા સ્ત્રીચરિત્રના અનુભવોની રસપ્રદ પૂર્વભૂમિકા સાથે, શીલવતી ચતુરાઈથી પોતાના શીલની ઉદયધર્મ[ઈ. ૧૫મી સદી ઉત્તરાર્ધ : આગમનચ્છના જૈન સાધુ. રક્ષા કેવી રીતે કરે છે તેની કથા આમાં પ્રાસાદિક રીતે કહેવાઈ છે. મુનિસિહસૂરિની પરંપરામાં મુનિસાગર/મતિસાગરના શિષ્ય. ૪ ખંડ
કૃતિ : શીલવતી કથા, સં.કનુભાઈ શેઠ, ધનવંત શાહ, ઈ.૧૯૮૨ અને ૧૧૯૫ કડીના ‘મયસુંદરી-રાસ (૨.ઈ.૧૪૮૭.૧૫૪૩, (+i).
આસો સુદ ૩, ગુરુવાર) તથા ‘કથા-બત્રીસી' (૨.ઈ.૧૪૯૪સં. સંદર્ભ : મુપુગૃહસૂચી.
હિ.યા. ૧૫૫૦, આસો વદ ૩૦)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈનૂકવિઓ : ૧; ૨. હજૈજ્ઞારમૂચિ:૧. હિ.યા.] ઉદયકુશલ [
]: જૈન સાધુ. સુખકુશલના શિષ્ય. ૨૫ કડીના માણિભદ્રનો છંદ/માણિભદ્રયક્ષ-રાસ (મુ.)ના કર્તા. ઉદયધવલ [
]: જૈન સાધુ. કમલપ્રભસૂરિની કૃતિ : પ્રાછંદસંગ્રહ.
પરંપરામાં મુનિપ્રભસૂરિના શિષ્ય. “પડાવશ્યક બાલાવબોધ'ના કર્તા. સંદર્ભ : મુપુગૃહસૂચી. હિયા.] સંદર્ભ : જૈનૂકવિઓ:૩(૨).
હિ.યા.]
ઉદયચંદ/ઉદયચંદ્ર ઉદયચંદ્ર મુનિ) : ઉદયચંદને નામે “બ્રહ્મવિનોદ' ઉદયનંદિ(સૂરિ) [
]: જૈન સાધુ. અભયદેવ(લે.ઈ.૧૮૨૮) તથા ૭ કડીનું ‘શંખેશ્વર પાર્શ્વ-સ્તવ', ઉદય- સૂરિની મૂળ પ્રાકૃત કૃતિ ‘નિગોદ-પત્રિશિકા પર બાલાવબોધના ચંદ્રને નામે મલ્લિનાથ-સ્તવન” (લે.સં.૧૯મી સદી અનુ) અને કર્તા. ઉદયચંદ્રમુનિને નામે દોહરા અને દેશીબદ્ધ ‘સનકુમાર-ચક્રવર્તીનું સંદર્ભ : ડિટલૉગભાઇ :૧૭(૧).
હિ.યા.]. ચોઢાળિયું'(મુ.) મળે છે. આ ઉદયચંદ'ઉદયચંદ્ર કયા તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ‘સનકુમાર-ચક્રવર્તીનું ચોઢાળિયુંમાં છેલ્લી પંક્તિ- ઉદયપ્રભસૂરિ)[
]: જૈન સાધુ. ૩૧ કડીના ઓમાં “ધર્મનાથ’ અને ‘ઋષિરાય” એ શબ્દો આવે છે તે કદાચ ‘અજિતશાંતિ-સ્તવન–કપૂરવટુ(લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. કવિનાં ગુરુનામ હોય.
સંદર્ભ : મુપુન્હસૂચી.
હિ.યા. કૃતિ : ૧. જૈન સ્વાધ્યાય મંગળમાલા : ૨, સં. મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨.
ઉદયભાનુ : આ નામે ૬ કડીનો ‘બાવનવીરક્ષેત્રપાલ-છંદ(લે. સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭– “શંખેશ્વરતીર્થ સંબંધી ઈ.૧૫ર૯) નોંધાયેલ મળે છે તે સમય જોતાં ઉદયભાનુ – ૧ની સાહિત્યકી વિશાલતા', અગરચંદ નાહટા; [] ૨. જૈમૂકવિઓ: ૩(૧); કૃતિ હોવાની શક્યતા છે. ૩. મુપુન્હસૂચી. હિ.યા] સંદર્ભ: મુપુગૃહસૂચી.
હિયા.]
ઉદયચંદ્ર-૧/ઉદો(ઋષિ)[ઈ.૧૫૬૧માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના ઉદયભાનુ(વાચક)-૧ [ઈ. ૧૫૦૯માં હયાત] : પૂણિમાગચ્છના જૈન જૈન સાધુ. પાર્શ્વચંદ્રના શિષ્ય. ૮૪ કડીના ‘સનકુમાર-રાસ’ સાધુ. રાજતિલકસૂરિની પરંપરામાં વિનયતિલકસૂરિ—સૌભાગ્યતિલક(૨.ઈ.૧૫૬૧/સં. ૧૬૧૭, શ્રાવણ સુદ ૧૩; મુ.) અને ૬૯ કડીના સૂરિના શિષ્ય. ૫૬૦૫૬૫ કડીના ‘વિક્રમચરિત્ર-રાસ+વિક્રમસેન‘હરિકેશીબલ-ચરિત્રના કર્તા. જૈન ગૂર્જર કવિઓ’ ‘ઉદયકર્ણ’ એવું રાસ’(૨ઈ.૧૫૦૯/મં.૧૫૬૫, જેઠ સુદ-, રવિવાર; મુ.)ના કર્તા. અપરામ આપે છે, પરંતુ એને માટે કશો આધાર આપ્યો નથી. વિક્રમના લીલાવતી સાથેના લગ્નની કથાને તથા તેના પુત્ર વિક્રમ
૩૦ : ગુજરાતી સાહિત્યકોશ
ઉદયકમલ : ઉદયભાનું-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org