________________
.૧૨ના “ચતુ:શરણ
સંદર્ભ:
શોધ (લ.ઈ.જે
કૃતિ શ્રીજયદીતિસૂરિ-ફાગનાદ કરતી ૧૭ કડીના
યકીતિ(સૂરિ)શિષ્ય ઈ.૧૫મી સદી પૂર્વાધ : જૈન. અંચલ ગચ્છના ઈ. ૧૪૫૨)ના શિષ્ય. વીરભદ્ર ગણિકૃત મૂળ પ્રાકૃત રચના “ચતુ:શરણ યકીર્તિસૂરિ ગચ્છનાયકપદ ઈ.૧૪૧૭માં)ના શિષ્ય. આંતરયમકવાળા પ્રકીર્ણક’ ઉપરના બાલાવબોધ લ.ઈ.૧૪૬૨)ના કર્તા. દુહાનો ઉપયોગ કરતી, સં.૧૪૭૩માં પાટણમાં જ્યકીર્તિસૂરિને સંદર્ભ : ૧. જૈનૂકવિઓ : ૩(૨); ૨. હજૈજ્ઞાસૂચિ:૧. [૨.ર.દ.] ગચ્છનાયકપદ મળ્યું તે પ્રસંગે તેમના ગુણાનુવાદ કરતી ૧૭ કડીની ‘અંચલગચ્છશ્વર શ્રીજયકીતિસૂરિ-ફાગુ (મુ.) એ કૃતિના કર્તા. જ્યચંદ્ર ગણિી-૨[ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ–અવ. ઈ.૧૬૪૩)
કૃતિ : આર્ય-કલ્યાણ-ગૌતમ સ્મૃતિગ્રંથ, સં. કલાપ્રભસાગરજી, સં.૧૬૯૯, અસાડ સુદ ૧૫] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. સં. ૨૩૯ – “અંચલગચ્છશ્વરશ્રી જયકીર્તિસૂરિ અને કવિ-ચક્રવર્તી રાયચંદ્રવિમલચંદ્રના શિષ્ય. પિતા વિકાનેરના રાકાગોત્રીય ઓશવાલ પૂજય શ્રી જયશેખરસૂરિ પર ફાગુકાવ્યો', સં. કલાપ્રભસાગરજી. નેતા શાહ, માતા જેતલદે. દીક્ષા ઈ.૧૬૮૫માં બીકાનેરમાં. (+સં.).
[કી.જો.] ઈ. ૧૬૧૬માં આચાર્યપદ. એમનો ૨૨ ઢાળ અને ૨૫૬ કડીનો
મુખ્યત્વે દેશીબદ્ધ ‘રસરત્ન-રાસ' (ર.ઈ.૧૫૯૮; મુ.) ગુરુ જયકુલ [ઈ.૧૫૯૮માં હયાત] : લઘુતપગચ્છના જૈન સાધુ. હેમસોમ રાયચંદ્રસૂરિને સૂરિપદવી મળી ત્યાં સુધીનું એમનું જીવનવૃત્તાંત સૂરિની પરંપરામાં લક્ષ્મીકુલના શિષ્ય. મુખ્યત્વે દુહા-ચોપાઈની ૯૨ વર્ણવે છે ને કેટલીક ઐતિહાસિક વીગતો તથા પરંપરાગત વર્ણનકડીના “તીર્થમાલાગૈલોકભુવનપ્રતિમાસંખ્યા-સ્તવન’ (ર. ઈ.૧૫૯૮ છટાથી ધ્યાન ખેંચે છે. ૩૯ કડીના દુહા-ઢાળબદ્ધ “રાયચંદ્રસૂરિસં.૧૬૫૪, આસો વદ ૧૦, સોમવાર; મુ.)ના કર્તા.
બારમાસ’ (મુ) દીક્ષાર્થી રાયચંદ્રનાં બહેન સંપૂરા સાથેના સંવાદ રૂપે કતિ : જૈનસત્યપ્રકાશ, ફેબ્રુ. માર્ચ ૧૯૪૩ –‘સત્તરમી સદીની ચાલે છે. બહેન ઋતુવર્ણનના આનંદનો ઉપભોગ કરવા પ્રેરે અને એક અપ્રકટ તીર્થમાળા’, સં. કાંતિસાગરજી.
રાયચંદ્ર ઋતુતત્ત્વોનો રૂપકાત્મક અર્થ કરી પોતાના વૈરાગ્યભાવમાં દૃઢ સંદર્ભ : જૈનૂકવિઓ:૩(૧).
શ્રિત્રિ રહે – એ જાતની નિરૂપણથી આ કૃતિ સમગ્ર બારમાસી સાહિત્યમાં
જુદી તરી આવે છે. આ કવિએ, આ ઉપરાંત, પાર્શ્વચંદ્રસૂરિ જયક/જકૃષ્ણ :[ ] : જયકૃષ્ણને નામે કૃષ્ણભક્તિનું છંદ/પાર્શ્વચંદ્રસૂરિના સુડતાળીસ દુહા’ એ કૃતિ પણ રચેલી જે ૧ પદ મુદ્રિત મળે છે જેમાં વસ્તુત: નામછાપ ‘દાસ જેકૃષ્ણ’ હિન્દીમાં હોવાનું જણાય છે. મળે છે. તે ઉપરાંત જયકૃષ્ણ ગણપતિની પ્રાર્થનાનાં, ફાગનાં અને કૃતિ : એરાસંગ્રહ : ૧(+ સં.); ૨, પ્રામબાસંગ્રહ( + સં.). વૈરાગ્યનાં પદો રચ્યાં હોવાની માહિતી મળે છે.
સંદર્ભ : ૧.મરાસસાહિત્ય; ૨. જૈનૂકવિઓ : ૧,૩(૧); કૃતિ : પ્રાકાસુધા:૨.
૩. લીંહસૂચી.
રિ.૨ દ] સંદર્ભ : ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦ - 'ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય – ૩', સં. છગનલાલ જયત : યંતને નામે નોંધાયેલી પરંતુ હસ્તપ્રતમાં જ્યત એવી વિ. રાવળ.
કિ.બ્ર.]
નામછાપ ધરાવતી ૬૪ કડીની ‘દીપકમાઈ’ (લે.સં.૧૬મી સદી અનુ.)
ના કર્તા, કેસર(મુનિ) [ઈ.૧૫મી સદી પૂર્વાધ : તપગચ્છના જૈન સંદર્ભ : મુપુગુહસૂચી.
રિ.ર.દ.] સાધુ. અભયસિહસૂરિશિષ જયતિલકસૂરિ(ઈ.૧૪૦૩)ના શિષ્ય. જયતિલકરિની હયાતીમાં રચાયેલી જણાતી ૩૨ કડીની ‘યંતિલસૂરિ- જયતસી/જયરંગ - ૧/જતસી[ઈ.૧૭મી સદી મધ્યભાગ]: ખરતરચોપાઈના કર્તા.
ગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં પાઠકપુણ્યકલશના સંદર્ભ : ૧. ગુકવિઓ:૨ – ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ.” શિષ્ય. કવનકાળ ઈ. ૧૬૪૪થી ઈ.૧૬૬૫. એમનો દુહા-દેશીબદ્ધ ] ૨. જૈમગૂકરચનાએ:૧.
શ્રિત્રિ. ૩૧ ઢાળનો ‘કવન્નાશાહનો રાસ-(ર.ઈ.૧૬૬૫; મુ) પૂર્વભવમાં
સુપાત્રે દાન કર્યાના પરિણામે આપત્તિઓમાંથી ઊગરી જતા ચંઈ.૧૯મી સદી પૂર્વાધ : ખરતરગચ્છના જૈન સાધુ. કવન્નાનું રસપ્રદ વૃત્તાંત વર્ણવે છે ને મનોભાવનિરૂપણ, અલંકારકર્મચંદના શિષ્ય. ૩ ઢાળની ‘પ્રતિમા–રાસ” (ર.ઈ.૧૮૨૨સં. ૧૮૭૮, રચના, વાછટા ને ગેયતાથી ધ્યાન ખેંચે છે. કવિની અન્ય ભાદરવા વદ ૨) તથા “સંવેગી મુખપયચર્ચા' એ કૃતિઓના કર્તા. કૃતિઓમાં ૧૧ ઢાળની ‘દશવૈકાલિક-સર્વઅધ્યયનગીત/સઝાય” સંદર્ભ : જૈનૂકવિઓ:૩(૧).
રિ.ર.દ.] (ર.ઈ.૧૬૫૧; મુ.), ૨૭૭ કડીની ‘અમરસેનવયરસેન-ચોપાઈ'(ર.ઈ.
૧૬૪૪/૧૬૬૧), 'ચતુર્વિધ સંઘનામમાલા” (ર.ઈ.૧૬૪૪/મં.૧૭%, યચંતાસરિ) : આ નામે ‘બરડાકોત્રપાલ-છંદ(લે.સં.૧૯મી સદી શ્રાવણ –), ૭૬ કડીની ‘દશવૈકાલિક ચૂલિકા-ગીત', ૧૦૧ કડીની અન.) એ કતિ નોંધાયેલી મળે છે તે કયા જયચંદ્ર છે તે નિશ્ચિત “પાર્શ્વનાથ-છંદ', 'દશશ્રાવક-ગીત’ તથા ૯ કડીની વ્યસનની સઝાય'
(મુ.)નો સમાવેશ થાય છે. ‘પાર્શ્વનાથ-છંદ' ભૂલથી પુણ્યલશને સંદર્ભ : મુમુગૃહસૂચી.
રિ.ર.દ.] નામે નોંધાયેલ છે.
કૃતિ : ૧. કવન્ના શાહનો રાસ, પ્ર.ભીમસિહ માણેક, ઈ. ૧૯૨૦; જ્યચંદ્ર(સરિ) - ૧.૧૫મી સદી ઉત્તરાર્ધ) : તપગચ્છના જૈન ] ૨. જ્ઞાનવિલી; ૩. મોસસંગ્રહ ૪. સજઝાયસંગ્રહ, પ્ર.સાધુ. રત્નશેખરસૂરિની પરંપરામાં લક્ષ્મીસાગરસૂરિ (સૂરિપદ લક્ષ્મીચંદજી કે. બાફના, સં.૧૯૮૨. જ્યકતિસૂરિશિખ: તસી
ગુજરાતી સાહિત્યોથ : ૧૧૧
થતું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org