________________
વિષયના પાસ કનું હતું તે જાણવાદીના ઉત્તરાર્ધમાં છે
ઈ. ૧૭૫૪/i, ૧૮૧૦, મહા સુદ ૨, મંગળવાર; મુ) કવિની ઉ૯લે- લબ્ધિસાગર-૧ [ઈ. ૧૬મી સદી ઉત્તરાધ] : તપગચ્છના જૈન સાધુ. ખનીય રચના છે. જીવદયાનું ધર્માચરણ કરતા હરિબલમાછીને પ્રાપ્ત ધર્મસાગર (અવ. ઈ. ૧૫૯૭)ના શિષ્ય, વિવિધ ગછો વચ્ચે થયેલા થતાં સુખસમૃદ્ધિની રોચક કથા એમાં આલેખાઈ છે. ૪ કડીની મતભેદ દરમ્યાન પ્રતરગચ્છના સાધુઓ માટે ચર્ચા કરવા માટે ‘ચત્રપૂનમની સ્તુતિ (મુ.), ‘જબૂસ્વામી-સલોક', ૮ કડીની નેમ- લખેલ ગદ્યકતિ “ખરતર પ્રતિઈ પૂછવાઈ જ બોલ/ખતરહુડ્ડીરાજલની સઝાય (મુ.), ૨૭ કડીની ‘સિદ્ધાચલ-ભાસ તથા ૨૬ કડીની ખરતરગચ્છીને પૂછવાના જ બોલ' (લે. સં૧૭મી સદીનો *સંવત્સરી દાન-સ્તવન'(મ.) એમની અન્ય રચનાઓ છે.
પર્વાધ અનુ: મુ)નો કર્તા. ઈ. ૧૬મી સદીના ઉત્તરાર્ધમાં શિષ્ટ કૃતિ : ૧. હરિબલ મચ્છી રાસ, પ્ર, મીમસિહ માણેક, ઈ. ૧૮૮૯; ગુજરાતી ગદ્યનું સ્વરૂપ કેવું હતું તે જાણવા માટે અને કોઈ ઐતિ[] ૨. ચૈસ્તસંગ્રહ :૩; ૩. જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવન- હાસિક વિષયની શાસ્ત્રીય અન્વેષણ પદ્ધતિ કેવા પ્રકારની હતી તે સંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઇ. ૧૯:૧૯; ૪. જૈસસંગ્રહ(7). જાણવા માટે આ કૃતિ ધ્યાનાર્હ છે
સંદર્ભ : ૧. ગુસઇતિહાસ : ૨; [] ૨. જૈમૂકવિઓ : ૩(૧); કૃતિ : પુરાતત્ત્વ, આસો ૧૯૮૧–‘જની ગુરાતીમાં એક જૈન ૩. મુપુગૃહસૂચી.
રિ.ર.દ.] ઐતિહાસિક ચર્ચા', જિનવિજ્યજી (સં.).
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ] ૨. હજૈસૂચિ : ૧ રિ ૨૮.] લમ્બિવિજ્ય-૩ [ઈ. ૧૭૯૬માં હયાત) : લોકાગચ્છના જૈન સાધુ. સોમચંદ્રની પરંપરામાં લવજીમુનિના શિષ્ય. બાવીસમા તીર્થંકર નેમિ- લબ્ધિસાગર-૨ [ઈ. ૧૭૧૪માં હયાત]: ખરતરગચ્છની માણિક નાથના ચરિત્રનું વીગતપૂર્ણ તેમજ કાવ્યત્વયુકત નિરૂપણ કરતા નિા જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં જ્યનંદનના શિષ્ય. ૨૯૫ કડીના ‘નમીશ્વર ભગવાનના ચંદ્રાવલા-૨૯૦૫” (ર.ઈ. ૧૭૯૬ વભુજંગકુમાર-ચોપાઈ” (૨ ઈ. ૧૭૧૪/સં. ૧૭૭૦, આસો વદ સં. ૧૮૫૨, ફાગણ સુદ ૨, ગુરુવાર; મુ.)ના કર્તા.
૫, શનિવાર)ના કર્તા. કૃતિ : એમીશ્વર ભગવાનના બસ પંચાણું ચંદ્રાવલા, પ્ર. હા. સંદર્ભ : જૈનૂકવિઓ : ૨.
[૨૬] રૂ. રાણીનાનો યુનિયન પ્રેસ, ઈ. ૧૮૮૫. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ] ૨ જૈનૂકવિઓ : ૩(૧). લબ્ધિહર્ષ
]: ૧૮ કડીની ‘અહંકમુનિ-સઝાય’ .૨ દ] ના કર્તા. આ કૃતિ અન્ય સૂચિઓમાં લબ્ધિવિજયનું નામ મળે છે.
જુઓ લબ્ધિવિજય. લબ્ધિવિજ્ય-૪ [ ]: સંભવત: તપગચ્છના હરિ- સંદર્ભ : લહસૂચી.
રિ.૨.૮] વિજયની પરંપરાના જૈન સાધુ. ૭ કડીની ‘અરણિકમુનિની સઝાય (મુ) તથા ૧૭ કડીની ‘ખંડકકુમાર-સઝાય’(મુ.)ના કર્તા.
લબ્ધોદય [ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ: ખરતગચ્છની માણિક શાખાના કૃતિ: ૧. એસસંગ્રહ; ૨. સઝાયમાળા(પં).
જિનમાણિજ્યસૂરિની પરંપરામાં જ્ઞાનરા ગણિના શિષ્ય, જન્મનામ
લાલચંદ દીક્ષાનામ લબ્ધોદય, લબ્ધિવિમલ [ઈ. ૧૭૬૩માં હયાત]: જૈન. ૯૨૫ ગ્રંથાગ્રના ‘પષ્ઠ 2
હતોરસહૃપ ગુચાગના ‘પક જ્ઞાનપંચમીનું માહાભ્ય બતાવવા રચાયેલી ‘ગુણોવલી-ચોપાઈ' (ર. કર્મગ્રંથ-યંત્ર' (૨ ઈ.૧૭૬૩)ના કર્તા.
ઈ. ૧૬૮૯સં. ૧૭૪૫, ફાગણ સુદ ૧૦)માં કવિએ આ પૂર્વે પોતે સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ : ૧.
] ૬ ચોપાઈબદ્ધ કૃતિઓ રચી હોવાનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ અત્યારે
કવિની લાંબી ૪ રચનાઓ જ ઉપલબ્ધ છે. તેમાં શીલધર્મનો મહિમા લબ્ધિશેખર [ઈ. ૧૭મી સદી]: ખરતરગચ્છના જૈન સાધુ જિનચંદ્રની કરવા માટે રચાએલી ૨ કૃતિઓમાં ૩ ખંડ ને ૮૧૬ કડીની ‘પતિની પરંપરામાં જ્ઞાનવિલાસના શિષ્ય. ( કડીના ‘જનચંદસરિ-ગીત' ચરિત્ર-ચોપાઈ-(ર ઈ ૧૬૫૧/સં ૧૭૭, ચૈત્ર સુદ ૧૫, શનિવાર (મુ.)ના કર્તા. લબ્ધિશેખરના ગુરુબંધુ સમયપ્રમોદે ઈ. ૧૬૧૭માં મુ.) વિશેષ નોંધપાત્ર છે. ચિતોડની રાણી પદ્મિનીના શીલની રક્ષા ‘ચોપ-ચોપાઈ રચી છે. આ આધાર પર લબ્ધિશેખર પણ આ કરવા માટે સુલતોને અલાઉદ્દીનની સામે ગારી-બાદલ સાહસ અને સમયગાળામાં હયાત હોવાનું અનુમાન થઈ શકે.
ચતુરાઈ બતાવી કરેલા યુદ્ધ અને ગોરાના આત્મબલિદાનની ઘટના કૃતિ : ઐશૈકાસંગ્રહ.
કૃતિના આકર્ષક અંશ છે. બીજી ‘મલયસુંદરી-ચોપાઈ' (ર. ઈ. ૧૬૮ સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ.
સં. ૧૭૪૩, સો વદ ૧૩) કવિની સૌથી લાંબી કૃતિ છે. ૩૮
ઢાળની ‘રત્નચૂડમણિચૂડ-ચોપાઈ' (ર.ઇ. ૧૬૮૩/સં. ૧૭૩૯મહા લબ્ધિસાગર : આ નામે ‘વીસી’ (લે. ઈ. ૧૪૪૨), ‘ચોવીસી’ (લે. ઈ. સુદ ૫)માં દાનધર્મનો મહિમા વર્ણવાયો છે. એ સિવાય ૧૩ કડીની ૧૪૮૨), ૩૬ કડીની ‘પાર્શ્વનાથ-સ્તવનગતિપલ્યોપમ-છત્રીસી લેવા ઋષભદેવ-સ્તવન’ (ર.ઈ. ૧૬૫૪/સં. ૧૭૧૦, જેઠ વદ ૨, (લે. સં. ૧૯મી સદી અનુ.) તથા ૩૩ કડીનું ‘તીર્થમાલા-સ્તવન’ મળે બુધવાર) અને ૧૫ કડીની ‘ઋષભદેવ-સ્તવન' (ર.ઈ. ૧૬૭૫સ, છે. આ કૃતિઓના કર્તા કયા લબ્ધિસાગર છે તે નિશ્ચિત થતું નથી. ૧૭૩૧, માગશર વદ ૮, બુધવાર) કવિની ૨ લધુ રચનાઓ છે.
સંદર્ભ : ૧. જૈનૂકવિ : ૧, ૩(૧); ૨. જૈમગૂકરચના: ૧; કૃતિ : પધિનીચરિત્ર-ચોપાઇ, સં, ભંવરલાલ નાહટા, ઈ. ૧૯૩૬ ૩. હજૈજ્ઞાસૂચિ : ૧.
[...] (+સં).
૩૮૦ : ગુજરાતી સાહિત્યકોશ
લમ્બિવિજ્ય-૩ લબ્ધોદય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org