________________
સંદર્ભ : ૧ ગુસાઇતિહાસ : ૨; ૨. જૈસાઇતિહાસ; ૩. મુનિ ચંદ્રસૂરિ; ૪. આલિસ્ટઑઇ : ૨; ૫. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૬. સૂચી; ૭. કોઈળાસૂચિ : ૧
[૨૬]
શક્તિનગણિ)(પાઠક) [ઈ. ૧૯૨૩માં હયાત]: ખરતગચ્છના જૈન ધુ કીર્તિસુતિની પરંપરામાં વધ્ધિકોના ચિ ૩૩ કડીનો ‘ગડદામુનિ રામ (૨૦ ૧૧૨૩૭માં ૧૧૭૯, ૪ સુદ ૧૫, રવિવાર) તથા ગુરુમહિમા વર્ણવતા ૯ કડીના ‘કીતિરત્નસૂરિ ગીત’(મુ.) ને ૧૨ કડીના ‘લબ્ધિ-કલ્લોલસુગુરુ-ગીત’(મુ.)ના કર્તા. કૃતિ : ઐઐકાસંગ્રહ (+).
સંદર્ભ : ૧. ગુરુ ઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. મરાસસાહિત્ય; ૪. યુજિનચંદ્રસૂરિ;] ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૬ ડિકેટલોંગ ભાઇ : ૧(૨), [ગી.મુ.] લલિતપુ માસૂરિ) (ઈ. ૧૬મી સદી ઉંધ ઈ. ૧૭મી સદી પૂર્વાર્ધ): પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. કમલા સૂરિની પરંપરામાં વિદ્યા ના શિષ્ય. પંચાસરા પાર્શ્વનાથ તથા આસપાસનાં મંદિરોના ઉલ્લેખવાળી અને ૨૭ ઢાળ ને ૨૦૪ કડીની ‘પાટણીન-પરિપારી” (ર.ઈ. ૧૫૯૨/
સં. ૧૬૪૮, આસો વદ ૪, રવિવાર; મુ.), ૩૭ કડીનું ‘શાંતિજિન
સ્તવન' કર. ઈ. ૧૫૪), ૪ ખંડમાં વહેંચાયેલો 'ચંદ્રદેવીચરિત ચંદરાજાનો રાસ' (ર.ઈ. ૧૫સ, ૧૬૫૫, મહા સુદ ૧૦, ગુરૂવાર), ઐતિહાસિક કથાવસ્તુ પર આધારિત ૨૫ કડીનું ‘ધંધાણી તીર્થસ્તવન’ (૨.ઈ. ૧૬૧૩/સં. ૧૬૬૯, મહા વદ ૪) તથા પાક્ષિકસઝાય' એ કૃતિઓના કર્તા.
કૃતિ : પાટણ ચૈત્ય પરિપાટી, સં. મુનિશ્રી કલ્યાણવિજયજી, સં.
૧૯૮૨.
સંદર્ભ : ૧. ઇતિહાસ અને સાહિત્ય, ભોગીલાલ જ. સાંડેસરા – "શ્રી પંચાસરા પાર્શ્વનાથના મંદિર વિશેના કેટલાક ઐતિહાસિક ઉલ્લેખો', ઈ, ૧૯૬૬; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ ૪. દેશુ રાસમાળા; ૫. મરાસસાહિત્ય; ] ૬. જૈનૂકવિઓ : ૧, ૩(૧, ૨); ૭. સૂધી. [ગી..મુ.)
લલિતસાગર : આ નામે ચોપાઈ ને દુહાના બંધમાં ૩૦/૩૧, ૪૬ અને ૬૩ કડીના ૩ ઇનિકારનો દ્વંદ' (મુ), ૧૨ીની શત્રુન્ધ તીર્થ મહિમ્ન-સ્તોત્ર’ (રાઈ. ૧૬૪૫૨, ૧૭૩૧, પોષ વદ ૫) તથા ૬ ડીનું ‘અભિનંદન-સ્તવન - એ કૃતિઓ મળે છે. તેમના કાં ક્યા લલિતસાગર છે તે નિશ્ચિતપણે કહી ય તેમ નથી.
કૃતિ : પ્રાકંદસંગ્રહ; ૨. શનિયારની ચોપાઈ આદિક લઘુગ્રહોના સંગ્રહનું પુસ્તક, પ્ર. શ્રાવક ીમસિંહ માટે, ઈ. ૧૯૨૨, સંદર્ભ : ૧. દેસુરાસમાળા; ] ૨, મુ/ગૃહસૂચી; ૩. હસુચી, [ગી.મુ.] લલિતસાગર-૧ ઈ. ૧૫૫૫માં હયાત]: જૈન સાધુ. રાજસ્થાનીગુજરાતીમાં રચાયેલી 'શીવની ગોપાઈ' (રાઈ, ૧૫૫૧)ના કર્યાં. સંદર્ભ : ૧. હસુચી : ૪૨, ૨. સૂચી : ૧.
[ગી..)
વિનતિ ગણ)(પાક) : ધામા (પુથ્વીરાજ
Jain Education International
લલિતસાગર-૨ [ઈ. ૧૬૪૩માં હયાત]: અંચલગચ્છના જૈન સાધુ. ‘માજિક ગોપાઈ” (૨.ઈ. ૧૬૪૩ સ. ૧૬૭, માગસર સુદ ૧૪નાનાં,
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેર કે જૈન જ્ઞાનભંડારોકે અન્યત્ર પ્રાપ્ય શ યોંકી સૂચી", સં. અગરચંદ નાહટા. [કી.જો.]
લલિતસાગર-૩ [
]: તપગચ્છના જૈન સાધુ. દીપસાગર ઉપાધ્યાયની પરંપરામાં પંડિત તેજસાગરના શિષ્ય, વિજયપ્રસૂરિના ગુણોને વર્ણવતી ૮ કડીની ‘વિજ્યપ્ર સૂરિ-સઝાય’(મુ.)
ના કર્તા.
કૃતિ વિજયા સુરિ (ઇ. ૧૬૨૧ ઈ. ૧૯૯૩ના હયાતીકાળ દર મ્યાન રચાયેલી જણાય છે તેથી કવિ ઈ. ૧૭મી સદીમાં થઈ ગયા હોવાનું કહી શકાય.
કૃતિ : ઐસમાળા (+સં.).
[ગી.મુ.]
લલિતહંસ [
] : તપગચ્છના જૈન સાધુ. તત્ત્વહંસના શિષ્ય. ૯ કડીની ‘વિજયક્ષમાસૂરિ-સઝાય(મુ.)ના કર્તા. કૃતિ : ઐસમાળા : ૧.
[ગી.મુ.]
[
લતાબેન ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનાં ભકત કવિયત્રી, તેઓ કનૈયાલાલજી મહારાજશ્રીના અંતરંગ મકત હતાં. તેમણે ‘કિંકરી’ છાપથી પદ તથા ધોળની રચના કરી છે. સંદર્ભ : ગોપ્રભકવિઓ. [કી...)
|
] : ‘શિવપુરાણ’ના કર્તા. સંદર્ભ: ૧. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, બહેચર ઈ . પરં ઈ. ૧૯૭૫:૨. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તત્ત્વવિચાર, નિપુણ છૅ. ડિયા, ઈ. ૧૯૬૯. [કી. જો.]
બંધનદાસ |
1 પર્દાના ક. સંદર્ભ : ૧, ગુહામાૌ; ૨. ફોહનામાવલી.
[ગા..]
વાઇ(વાષિ)શિષ્ય છે. ૧૫૨ સુધીમાં હીરવિજયસૂરિના સમયમાં કર્ણવિશિ-જંગમ-જંગમાં લઘુકો પિ હતો. તે અને આ લાઇઆ ઋષિ એક હોવાનો પૂરો સં વ છે. ૭૩૫ ગ્રંથારના મહાબલ-રાસ' (લે. ૧૫૯૨ના કર્તા. ‘મુનિરાજશ્રી પુણ્યવિજયજી સંગ્રહત ગુજરાતી હસ્તપ્રતસૂચી'એ આ કૃતિ લ છે. લાઇઓ ષિને નામે નોંધી છે તે
સંદર્ભ : ૧. બુસારસ્વતો; ૨. પાંગરતલેખો; હૈ. મરાસસાહિત્ય; [] ૪. જાઁચૂકવિઓ : ૧; ૫. મુસૂચી, [કી.જો.]
શાકાહાર છે. ૧૫૮૨માં હયાત]: ‘રોધમંજરી' (૨. ઈ. ૧૫૮૨)નો કર્યાં.
For Personal & Private Use Only
ગુજરાત હિત્યકોશ : ૩૮૧
www.jainelibrary.org