________________
સંદર્ભ : ગૃહાયાદી.
તથા પુષ્પિકા જોતાં એને ‘વખતચંદ શેઠનો રાસ' કહેવો જોઈએ. એમાં, આરંભમાં સાગરગચ્છની સ્થાપના કરનાર રાજસાગરને સૂરિપદ અપાવવામાં ભાગ ભજવનાર તથા જહાંગીર-બાદશાહનું ખીમ-: જુઓ ક્ષમા, તેમ- અને પ્રેમ-.
સન્માન મેળવનાર રાજગાઅમદાવાદમાં કોપી શાંતિદાસના જીવનની નોંધપાત્ર ઘટનાઓનું વર્ણન કર્યા પછી એમના પુત્ર વખતચંદશેઠના જન્મી મૃત્યુ પર્યંતના જીવનવૃત્તાંતની રૂપરેખા આપવામાં આવી છે. પારિવારિક વીગતો તથા લગ્નપ્રસંગ, સંઘયાત્રા વગેરેનાં વર્ણનોને સમાવતો આ રાસ ઐતિહાસિક-સામાજિક માહિતીની દૃષ્ટિએ વધારે નોંધપાત્ર બને છે. આ ઉપરાંત, આ વિએ ૫૩ ઢાળનો સુરસુંદરી-અમરકુમાર રામ કથા, ‘શ્રીપાળ-રાસ’ (૨.ઈ.૧૮૨૩), ૧૫ કડીની ‘ઢંઢણઋષિની સઝાય’ (મુ.) અને ૧૧ કડીની ‘હિતશિખામણ-સઝાય’(મુ.) એ કૃતિઓ રચેલી છે. ૭ કડીનું ‘ધર્મનાથ-સ્તવન’ (મુ.) ક્ષેમવર્ધનને નામે મળે છે તે આ જ કિવની રચના હોવાનો સંભવ છે.
કૃતિ : ૧... જૈઐરાસમાળા ૧; ૨. જિસ્તાસંગ્રહ ૧. સંદર્ભ : ૧. કવિઓ।) ૬. મુસૂચી..સો,]
ક્ષેમવિજય–૧ [ઈ.૧૬૫૧માં હયાત] : જુઓ ખીમાવિય−૧. જેમવિજય-૨ ૧૯મી સદી પૂર્વાધી : જુઓ પ્રેમવિજય–૨.
ક્ષેમહર્ષ ખેમહર્ષ [ઈ.૧૬૫૩માં હયાત] : ખરતરગચ્છની સાગરચંદ્રશાખાના જૈન સાધુ. વિશાલકીનિગણના શિષ્ય. દુવા-દેશીબત ૧૩ ઢાળની, હિન્દીમિશ્ર ગુજરાતી ભાષામાં રચાયેલી ‘ચંદનમલયાગીરીચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૫૩; મુ.) તથા ગચ્છનાયક જિનરત્નસૂરિની પ્રશસ્તિ કરતાં ૨ ગીતો(મુ.)ના કર્તા.
કૃતિ : ૧. ચંદનમયોગીરી રાસ, પૂ. સવાભાઈ રામચંદ, ૧૮૯ . . એકાસ (4). સંદર્ભ : ૧. જૈશુધ્ધ ૨ મધુસુધી....]
ખઈપતિ ઈ.૧૬મી સદી ઉત્તરાધી : ખરતરગચ્છના જૈન સાધુ. સાધુકી (અવ.ઈ.૧૫૯૦)ની પ્રશસ્તિ કરતા, એમના જીવનકાળમાં રચાયેલા ‘સાધુકીતિયપતાકા-ગીત’(મુ.)ના કર્તા.
કૃતિ : ઐઐકાસંગ્રહ,
(૨..)
અનુદાસ ૯, ૧૬મી સદી] : પુષ્ટિસંપ્રદાયના ભકવિ, વિનાય (૦.૧૫૧૬-૪,૧૯૮૬)ના રામકલીન એમણે દમલાજી દાોદરદાસ હરસાનીજીની પ્રેરણાથી મંત્રિનું પોત્ર' રચ્યું હતું. સંદર્ભ : ૧. પુગુસાહિત્યકારો; – ૨. અનુગ્રહ, ડિસે. ૧૯૫૭ – મણિ શ્રી મોહનભાઈ, [કી...
ખાતુભાઈ(ભગત) [ પદોના કર્તા,
૭૬ : ગુજરાતી સાહિત્યકોશ
Jain Education International
] : ‘ગીતાસાર’તથા કેટલાંક
|| જે ]
ખીમ/ખીમો ખીમના નામે ૭ કડીનું ‘જયણા-ગીત’ (લે.ઈ. ૧૬૭૯) તથા ખીમોને નામે ૩૨ કડીની ચૈત્યવંદનપરિપાટી શગુંજ્ય ચૈત્યપરિપાટી ઘઈ, ૧૫૬૩; યુ ૭ કડીની વા ભાસ' કલાઈ ૧૫૧૮, ૪ કડીની સુકું-ભાસ' કલા૧૫૧૮), ૭ કડીની ‘જીરા વા-ભાસ’, ૯ કડીની ‘શત્રુંજ્યભાસ-ગ્રીન, બે કડીની સીમંધરસ્વામી ભાસ' – એ જૈન કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા એક છે કે જુદા તે સ્પષ્ટ થતું નથી.
ખીમાને નામે નોંધાયેલી ‘ચોવીસ તીર્થંકરોના આંતરાનું સ્તવન’ (ર.ઈ.૧૬૭૭) સમયની દૃષ્ટિએ જોતાં પ્રેમ(મુનિ) ખેમસીની કૃતિ હોવાનો સંભવ લાગે, પણ એ વિશે નિશ્ચિતપણે કહેવું શક્ય નથી.
જૈનેતર વિ બીમોને નામે રમતા ગ', 'નંગ' વિશ્વાસ અંગ વગેરે કેટલાંક અંગો ભેહ.૧૭૩૨ આસામ) તથા ‘ત્રિકમનું કીર્તન’ (લે.ઈ.૧૭૮૨) એ જૈનેતર કૃતિઓ નોંધાયેલી છે
તે ખીમસ્વામી કે કોઈ ખીમદાસ કે પ્રેમદાસ છે એ નિશ્ચિત થઇ શકે તેમ નથી, જુઓ ખેમો. કૃતિ : પ્રાણીસંવર સંદર્ભ : ૧. હા, વિનો, ૪૩. ફાહનામાવલિ:૧; ૪. મુપુગૃહસૂચી; ૫. હેન્નાસૂચિ:૧. ર.સો.
ખીમ(સાહેબ)–૧ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-અવ.ઈ.૧૮૦૧: જુઓ ખીમદાસ–૧.
ખીમ(સ્વામી)-૨ [૧૮૬૦ સુધીમાં) : “જ્ઞાનયોગ’. ૧૮૦)
એ નામની ગદ્યકૃતિના કર્તા. જુઓ હરિખીમ. સંદર્ભ : ગુલામી.
[ર.સો.]
બીમ(મુનિ)−૩ | ] : જૈન સાધુ, ઉપાધ્યાય કાનમુનિના શિષ્ય. ૫ ઢાળની ‘પંચમહાવ્રત-સઝાય’ના કર્તા, સંદર્ભ : જૈવિઓ (૨),
[કા,ત્રિ.]
ખંભાતણ ઘેાડણ ) ને ખીમોની કકયાના દુલા જુઓ ‘ગોડણ-વાળવરિજન) ચમાર કે વણકર હોવાનું નોંધાયું છે, મૂળ રાજ ખીમરોની લોકકથાના દુહા.’
સ્થાનના પોકરણ તરફના વતની ને પછી ઢેલડી(આજનું મોરબી કે એની પાસેનું ગામમાં નિવાસ. રામદેવ-પીરા.૧૫મી સદી)ની પરંપરાના આ સંતનો સમય ચોક્કસ નિશ્ચિત થઈ શકે તેમ નથી. મોરબીના રાવત રણમે કષ્ટ કરેલી તેથી ધ્વન્સમાધિ
ક્ષેમવિજય-૧ : ખીમડો
શ્રીમદ
]: જૈન સાધુ. દેવરાજના શિષ્ય, ૧ કડીના ‘ઋષભદેવ-સ્તવન' (લે.સં.૧૯મી સદી અનુ.) અને ૩૨ કડીના શત્રુંજ્ય ચૈત્યપરિપાટી (બે.સં.૧૭મી સદી અનુ.ના તાં. સંદર્ભ : મુર્ખાગી. [..]
બીયડો ખીચોખીચો-૧ ઈ.૧૫મી સદી પછી : માર્ગી કે નિજિયાપંથી સંત. કોટવાળ તરીકે ઓળખાવાયેલા આ સંત મેઘ
For Personal & Private Use Only
www.jainelibrary.org