________________
ૐનાં પત્ની દાદે સાથે ખીમડાને પણ તથા પશ્ચાત્તાપ પામેલા રાવતને એમણે ઉલ્લેખો ધરાવતાં ૨ પો) મળે છે તે હોવાનું માનવામાં મુશ્કેલી છે.
આ સિવાય, આગમવાણીનાં તથા રૂપકાત્મક અધ્યાત્મબોધનાં ૩ ૫૬ (મુ.) આ સંતની નામછાપવાળાં મળે છે.
સમાધિ લીધી છેવાના દીક્ષા આપી હોવાના આ સંતનાં રચેલાં
કૃતિ : ૧. આપણી લોકસંસ્કૃતિ, જયમલ્લ પરમાર, ઈ.૧૯૫૭ (સં.); ૨. હરિજન લોકકવિઓ અને તેમનાં પદો, દલપત શ્રીમાળી, ઈ.૧૯૭૦; ] ૩. સત સંદેશ, ડિસે. ૧૯૫૨ – ‘ખીમડો અને હાલ મતામ મોહનરાંત.
સંદર્ભ : સોરઠી સીસનો, રવિદાસ મારાજ, ૨૧૪. રિસો.
ખીમણ | હું: નિાિપંચના નિક વિય જ્ઞાતિએ મેઘવાળ. ‘મેઘા ખીમણ' એવી નામછાપ ધરાવતા હિંદીરાજસ્થાનીની ઇટવાળી ગુજરાતી ભાષામાં રચાયેલા આ કવિના ૪ કડીના ૧ પદ (મુ.)માં યોગમાર્ગી પદાવલિમાં અધ્યાત્મઅનુભવનું વર્ણન મળે છે.
કૃતિ : ભજનિક કાવ્યસંગ્રહ, સં. શા, વૃંદાવનદાસ કાનજી, ૯૯૭૮ કી.જો
ખીમદાસ જ ખીમ સાહેબ) ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ અવ.ઈ. ૧૮૦૧ વિભાણસંપ્રદાયના સંવરવિસાહેબના શિષ્ય. જ્ઞાતિએ લોહાણા, ભાણસાહેબના પુત્ર મા ભાણબાઇ, જન્મ વારાહીમાં ન્મવર્ષ ૧૭૩૪ નોંધાયું છે પણ બધા ચાંદાનો એને ટેકો નથી. હરિજનજ્ઞાતિના ત્રિકમભગતને શિષ્ય તરીકે સ્વીકારી એમણે પોતાની સમદૃષ્ટિનો પરિચય કરાવેલો. માછીમારોમાં રામકબીર સંપ્રદાયનો પ્રચાર કરેલો એથી આ કવિ ‘દરિયાપીર' તરીકે ઓળખાયગા, ઈ.૧૭૮૧માં " સંપરામાં જગ્યા બાંધી ત્યાં નિવાસ કર્યા. ત્યાં જ જીવત્સમાધિ લીધી.
કાફી, ગરબી, આરતી વગેરે પ્રકારો બતાવતાં ખીમસાહેબનાં પદો (કેટલાંક મુ.) વધારે હિંદીમાં, થોડાં ગુજરાતીમાં અને વિચત્ કચ્છીમાં મળે છે. યોગની પરિભાષા અને રૂપકાદિ અલંકારોનો આશ્રય લેતાં આ પદોમાં કબીરપરંપરાના તત્ત્વજ્ઞાન, અધ્યાત્મઅનુભવનું તથા સદ્ગુરુમહિમાનું આલેખન છે તેમ જ બાહ્યાચારો પર આકરી ટકોર પણ છે. કિવનાં પદોમાં ખીમદાસ ઉપરાંત ખીમ ખમ” એવી નામછાપ પણ મળે છે. એટલે તેમના નામે
નોંધાયેલાં પદો પૈકી કેટલાંક આ કવિનાં હોવા સંભવ છે.
સાખી ને ચોપાઈબંધની પટ કીની ાનમાગી હિંદી કૃતિ ‘ચિંતામણિ’ (૨.૪,૧૭૭૦ સં. ૧૮૨૬, ચૈત્ર સુદ ૭, ગુરુવાર; મુ. આ કવિની અન્ય રચના છે.
ભજનસાગર:૧૬ 3.
કૃતિ : 1. મુનિવાણી (+ સં.); ભસાધુિ; ૪. યોગવેદાન્ત બન્ને ભંડાર, પ્ર. પ્રેમશ ગોવિંદજી ભાઈ પુર્ષોત્તમદાસ, ઈ.૧૯૭૬ (+ સં. ૫, રવિભાણ સંપ્રદાયની વાણી:૧, ગુ. મંછારામ મોતી, -; કૈં. સતવાણી.
સંદર્ભ : ૧. કચ્છના સંતો અને કવિઓ:૧, દુલેરાય કારાણી, સં.૨૦૧૫ ૨. માણવીગામૂળ, પ્રેમવંશ પ્ર. ગોવિંદભાઈ
બીમણ : ખુશાલચંદ-૧
Jain Education International
પુરુષોત્તમદાસ, છૅ,૧૯૦૫ ૩. રામકબીર સંપ્રદાય, કાંતિકુમાર સી. ભટ્ટ, ઈ.૧૯૮૨; ૪. સોસંવાણી – પ્રસ્તાવના,
(૨..)
બીબદા૨ |
| : વાવ, બનાસકાંઠા)ના વતની. ‘આદિત્યના બારમાસ'ને નામે ઓળખાવેલ પરંતુ વસ્તુત: કૃષિઓ પૂરતી રાધાનું વર્ણન કરતા અને રિગીતનો દેશીમાં રચાયેલા ‘બારમાસ’(અંશત: મુ.)ના કર્તા, કૃતિ : ગુસાર વરૂપો નાં,
[ર.સો.]
ખીમરાજ [ઈ,૧૪૭૪ સુધીમાં] જૈનો કડીના દયા-ગીત' ઈ.૧૪૩૦ના કર્તા,
સંદર્ભ : કાઁગૂકવિઓ:૩૫૧),
[ર.સો.
ખીમરો : જુઓ, ખીમડો,
ખીમારતન : જુઓ ક્ષમારત્ન-૨.
ખીમાવિજય : આ નામે ૧૩ કડીનું ‘અરિહંતભગવાનનું સ્તવન (મુ.) મળે છે. તેના કનાં ખીમાવિષે-૧ છે કે કેમ તે નિશ્ચિત
થઈ શકે તેમ નથી.
[કીએ.)
બીમાવિન્ય-૧ દ્વેષવિજજ્જ ઈ૧૬૫૧માં હવાનું તપગચ્છનો જૈન સાધુ. ધ્રુવિધાની પરંપરામાં શાંતિવિશ્વના શિખ. મદ્ધાળુંસ્વામીના પ્રાકૃત કલ્પસૂત્ર પરના બાલાવબોધ (ર.ઈ.૧૬૫ સં. ૧૭૦૭, વૈરાખ સુદ –, ગુરુવાર) તથા ૩૫ કડીના ‘સૂક્તમાલા’ પરના સ્તંબકના કર્તા. સંદર્ભ : ૧.
કવિઓ) ૨. સૂધી. રસો
ખીમો : જુઓ ખીમ.
ખીમો—૧ [ઈ.૧૫મી સદી પછી] : જુઓ, ખીમડો.
ખુશાલ(મુનિ) ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ : પાર્શ્વચંદ્રગચ્છના જૈન ગાયું. અચંદ્રસૂરિ (ઉ.૧૭૩માં )ના શિશ્ન ચોવીસી’ (મુ. ૫ ની જ્ઞાનપંચમીની ઢાળો' (મુ.), અખયચંદ્રસૂરિ વિશેની ‘ગુરુ-ભાસ’ તથા કડીની ‘રાજુલની સાય’(મુ.)ના કર્તા, કૃતિ : ધ, અસ્તતંત્મા; 2. ચૌવીનસંગ્રહ; ૩. જૈનસંતાન ૪. પ્રાનસંગ્રહ. સંદર્ભ : હજજ્ઞાસૂિ
કૃતિ : જૈકાપ્રકાશ:૧
[ચ.શે.] ખુશાલ-૧૧૭૪૨માં હયાત : જૈન 'પદ્મશાસ્ત્ર'ની નામાપ ધરાવતા, એમના રાજિમતીના વિચ્છેદ્ગારો રૂપે રચાયેલા દુવા-ઢાળ ૨૮ કડીના 'મિનિ બારમામા (૨.૪,૧૭૪૨, સં.૧૭૯૮, મહા સુદ ૧૧, ગુરુવાર; મુ.) રાજસ્થાની-હિન્દીની છાંટવાળી ભાવમપુર માિિા અને સુગેયતાથી ધ્યાનપાત્ર
ગુજરાતી સાહિત્યકોશ : ૭૭
For Personal & Private Use Only
www.jainulibrary.org