SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ સ્પષ્ટ થતું નથી. તેમણે ૭ કડવે અધૂરી રહેતી “ખાતરણ” (લે. ઈ. ૧૬૯૮) નામની કૃતિની રચના કરી છે. [કી.જો.] સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ] ૨. ગૂહાયાદી. નરસિંહ-૪ [ઈ. ૧૭૬૯માં હયાત]: કવિ ‘વીરક્ષેત્ર’ એટલે કે દરાના વતની જણાય છે. બોડાણા પરિવ’ (૨૭, ૧૭૬૯ ૧૮૨૫, માગશર વદ ૧૧, શનિવાર)ના કર્તા. કર્તાને રવિસુત કહેવામાં આવ્યા છે તે ભૂલ છે. સંદર્ભ : ૧. કદસૂચિ; ૨. યાદી. તો ‘હરિલીલામૃત', 'ભક્તિ-મંજરી' અને 'ગોપી'સંવાદ' અ 'જ્ઞાનગીતા' અને 'પ્રબોધરી પહેલાંની કૃતિઓ હોવાનું સંચા ‘પ્રબોધ-મંજરી' એ વેદાંતી જ્ઞાનમાર્ગી ધારાની કૃતિ રચવાનો ‘જ્ઞાન વડો-ગીતા’ પૂર્વેનો પહેલો પ્રયત્ન હોવાનું અનુમાન કરી શકાય. ‘કક્કો’, સ‘વિનંતી’, આનંદ-રાસ', 'સંતનાં લક્ષણ' જેત્રી પ્રકીર્ણ કૃતિઓ પ્રૌઢ અને દૃઢ બંધવાળી રચનાની પહેલાં સર્જાઇ હોય એમ બને, નો ‘હસ્તામલક'ની વિષનિરૂપણની વ્યવસ્થિત ધોના અને પ્રોકિ એકૃતિ નરહરિની છેલ્લી કૃતિ હોવાનું માનવા પ્રેરે. ૩૬૦ પંક્તિની ચોપાઇબદ્ધ ‘હરિલીલામૃત’(મુ.) નરહરિની સગુણનિર્ગુણની મિશ્રભુમિકા વ્યક્ત કરે છે એમાં કોઈ શંકા નથી. એક બાજુથી જ્ઞાનમાર્ગી પરંપરામાં મળતાં નિરંજનદેવની સ્તુતિ, બ્રહ્મજ્ઞાની ને વિદેહીનાં લક્ષણો, આત્મભાવના અનુભવનું મહત્ત્વ વગેરે તત્ત્વો છે, તો બીજી બાજુથી કવિ સાધુનો રિબાતું પદ્મપ હિર અખ્ય અવતાર ધારણ કરે છે એમ કતી દશાવતારનું વર્ણન કરે છે અને નવા પ્તિ કરનારા ભક્તોનાં કૃષ્ણતો આપી ભજનાનંદનો મહિમા કરે છે. સમગ્ર ઉદ્ધવપ્રસંગને આલેખતા ૭ કડાનાં 'ઓપીવ-સંવાદ' (મુ.)માં ગોપીઓના પ્રેમલક્ષણા ભક્તિના ભાવોને હૃદયંગમ અભિવ્યક્તિ અપાયેલી છે ને બ્રહ્મજ્ઞ!નનો ઉપદેશ આપવા આવેલા ઉદ્ધવ એનાથી પ્રભાવિત થઈ જતા બતાવાયેલા છે, પરંતુ અંતે કૃષ્ણ ગોપીઓને કુક્ષેત્રમાં મળે છે તે વ્યાપક પરબ્રહ્મની અદ્વૈતાનુભૂતિ તરીકે વર્ણવાય છે. કવિએ પોતે સ્તોત્ર તરીકે ઓળખાવેલી ૩૧૫ કડીની ‘ભક્તિમંજરી'માં કવિ નિર્ગુણ, નિરાકાર, નિરંજન વિશ્વવ્યાપક મહારાજને કૃષ્ણ અને રામ તરીકે ઓળખાવી રામભક્તિનો મહિમા ગાય છે ને એમ નિર્ગુણ-સગુણની એકતા દર્શાવે છે. [ા.ત્રિ.] ચોપાઈની ૧૩૦ ડીની પ્રબોધ-માંજરી (મુ.) આત્મવિદ્યાનો બોધ કરતી કૃતિ છે, પણ એમાં વેદાંતી પરંપરાનાં જ્ઞાન, વૈરાગ્ય અને વિવેક એ સાધનોના મહિમાની સાથે સાથે વૈષ્ણવી સગુણો નરસીરામ [ઈ. ૧૭૮૨ સુધીમાં] : ૫ કડીનું ‘અફીણિયાનું કવિત' (લે. પાસનાનો પણ પુરસ્કાર થયેલો છે. પણ નરહરિના જ્ઞાનવિચારને ઈ. ૧૭૮૨૦ના કર્તા. જો રિસામ સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફાહનામાવલિ : ૧ [કી..જો] નારિદાસ) [ઈ.૧૭મી સદી]; શાનમાંગી કવિ. અનુશ્રુતિ મુજ્બ જ્ઞાતિએ કડવા કણબી. પોતાને વડોદરાના વાસી કહે છે પણ મૂળ એ બાવળા કે દહેગામના હોવાનું નોંધાયું છે, જેનો આધાર સ્પષ્ટ નથી. એક લોકપ્રચલિત દુહામાં અખાભગત, બુટિયા અને ગોપાળની સાથે એમના જ્ઞાનમાર્ગી ધારાના કવિ તરીકે ઉલ્લેખ થાય છે, પણ એમની કૃતિઓ ઈ.૧૬૧૬થી ઈ.૧૬૫૩ સુધીનાં રચનાવષૅ બતાવે છે, તેથી એ અખાના નજીકના પુરોગામી કવિ ઠરે છે. પોતાની કૃતિઓમાં પરમ કણાળુ, વસ્ત્ર, ધીર અને નમ્ર સંત તરીકે પ્રતીત થતા નરહરિમાં અખાના જેવું ાચાર અને મિથ્યા-ઓળખાવાયેલી અને ઉમામહેશ્વર વચ્ચેના સંવાદ રૂપે રચાયેલી ચોપાઇની પ૧ કડીની ‘હસ્તામલક' (૨૬૧૬૫૩ ૫.૧૩:૯, ચૈત્ર સુદ ૧૧) શકરી વિદ્યા એટલે કે બ્રુહ્મવિદ્યાનું નિરૂપણ કરતી કૃતિ છે. યોગમાર્ગ, સૃષ્ટિની ઉત્પત્તિ અને બ્રહ્મજ્ઞાનના સ્વરૂપને વિસ્તારથી વર્ણવની આ કૃતિમાં ગંગા, ક્રમ મેં સરસ્વતીનું યૌગિક અર્થઘટન થયું છે, હોમાદિને પણ સમાંતર કર્મ તરીકે ઘટા પ્રૌઢ અને પરિપક્વ અભિવ્યક્તિ મળી છે. 'જ્ઞાનગીતા'-(ઈ. ૧૬૧૧.૧૬૭૨, કારતક સુદ ૧, ગુરૂવાર; માં પૂર્વછાષા અને દેશીબંધનો ૧૭ કડવાં અને ૩૪૨ કડીની આ કૃતિ ઉષ્કૃત થયેલા જણાતાં સંસ્કૃત શ્લોકોના અર્થવિસ્તાર રૂપે રચાયેલી છે ની વેદાંતી વિચારધારાના સર્વ મહત્ત્વના વિષયોને આવરી લે છે. અહીં પણ સહયોગની સાધનાને પુરસ્કારતા કવિ બ્રહ્માનુભવનો જે ક્રમિક વિકાસ દર્શાવે છે. તેમાં પહેલી ભૂમિકા ભક્તિની છે. કાવ્યમાં કવિનું તત્ત્વજ્ઞાન દૃષ્ટાંતબળ, ‘નિર્વાણવાણી’ ને અવળવાણીના વિનિયોગ તથા પ્રસાદિનાથી સુબોધ બન્યું છે ને કેટલાંક દા નિરૂપણો પણ આપણને પ્રાપ્ત થાય છે. શિવગીતા' તરીકે પણ ચારને ભાંડવાનું આકરાપણું નથી. એમના તત્ત્વવિચારમાં અંતે અપનુભૂતિનું મહત્વ છે ને કર્મ, ઉપાસના, કાયાક્લેશ આહિ બાહ્ય સાધનોને એમણે આવશ્યક લેખ્યાં નથી, પરંન વૈષ્ણવી સગુણ ભક્તિનો એ આદર કરે છે એ એનાં સગુણથી નિર્ગુણ તરફ એમનો વિકાસ થયો હોય એમ લાગે. એ રીતે વિચારીએ નહિંસા-૪ : રવિદાસ) ગુજરાતી સાહિત્યકોશ : ૨૧૧ [કી.જો.] હિદાન્ય ઈ. ૧૯૫૨માં હયાત : જૈનાવક, કુડા ઢબુદ્ધ ૩૩ કડીના (મગસીમંડન)પાર્શ્વનાથ-સ્તવન’ (૨.ઈ. ૧૬૫૨ સં. ૧૭૦૮, પોષ વદ ૧૩; મુ.)ના કર્તા. કૃતિનો રચનાસંવત ભુલથી . ૧૭૭૮ વાવવો છે કૃતિ : ૧. જૈન સત્યપ્રકાશ, ઑકટો. ઈ.૧૯૩૯–‘(શી) મક્ષીજીમંડન પાર્શ્વનાથ સ્તવન, સેં. નાનવિજ્યજી (+સ.); ૨ એજન ફેબ્રુ. ૧૯૪૮ --(સ, ૧૭૭૮માં શ્રી નરસિંહદાસ વિરચિત) માસીડિન જિનસ્તવન' સં. જ્ઞાનવિજયજી (+ સં.). [31.[.] નરસિંહદાસ-૨ [ઈ. ૧૭૫૬ સુધીમાં]: ૨૦૦૦ ગ્રંથાગ્રના ‘ભાગવૃત-રંગીલા' (લે. ઈ. ૧૭૫)નાં કર્ત, જો નરિયા. સંદર્ભ : ૧. પ્રાકૃતિઓ; ]૨. આલિઑઈ: ૨ [કી.જે.] નરિરામ | : પિતાનમાં માન. માતાકાયગણજીના છંદના કર્તા, જો નરસઔસમ. સંદર્ભ : યાદી. [કી.જો..] નરસી [ઈ. ૧૮૦૨માં હયાત] : ક્ષત્રિય. ‘ઉત્પાત—અડસઠી' (૨.ઈ. ૧૨)ના સંદર્ભ સાખ જે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016103
Book TitleGujarati Sahitya Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorJayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
PublisherGujrati Sahitya Parishad
Publication Year1989
Total Pages534
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy