SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ વસિષ્ઠના ૨.૭.૧૬ મળી કૃતિને વ્યાં છે તે બધું લાક્ષણિક રીતે ધ્યાન ખેંચે છે. આ ગ્રંથ સવિરોષ કૃતિ : ગુમુવાણી (+ સં.). વિચારપ્રૌઢી ને શાસ્ત્રીયતાથી ભરેલો છે. ‘તીવ્ર વૈરાગ્ય’ આદિ ૧૦ પ્રકરણોમાં વહેંચાયેલ ‘વાસિષ્ઠસાર નરોત્તમ સિં.૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના ભક્ત ગીતા' (૨.૧૬૧૮ સં.૧૬૭૪, મહા સુદ ૧૦, રવિવાર, ‘લઘુયોગવાસિષ્ઠના અનુવાદરૂપ કૃતિ છે. તે ઉપરાંત નરહરિએ અનુવાદરૂપ સંદર્ભ : પુગુસાહિત્યકારો. [કી.જો.] ભગવગીતા' (૨.ઈ.૧૬૨૧/સં.૧૬૭૭, શ્રાવણ સુદ ૧૦, રવિવાર, નરોહર [ ]:૪ કડીના ૧ પદ(મુ.)ના કર્તા. મુ.) પણ રચેલી છે. નરહરિ મૂળ કૃતિનું માત્ર ભાષાન્તર આપતા કૃતિ : ભસાસિંધુ. [કી.જો.] નથી, પણ કૃતિના તત્ત્વાર્થને ટ ને સુગ્રાહ્ય કરવા, જરૂર લાગે ત્યાં, ગાંઠ ઉમેરીને, દૃષ્ટાંતો યોજીને, યથોચિત વિસ્તાર કરે છે. નરહરિ [ઈ.૧૭૩૦માં હયાત] : જ્ઞાતિએ સારસ્વત બ્રાહ્મણ. આમ, ‘ભગવદુ-ગીતા’ના ૭૦૦ શ્લોકોને એમણે ૧૧૫૬ કડીઓમાં હાલારના સરપડદના વતની. સગાળશાની પ્રચલિત કથાને સાદા વિસ્તાર્યા છે, એમ કરવામાં એમણે શ્રીધરસ્વામીની ‘સુબોધિની’ દેશીબંધમાં નિરૂપતા “ચેલૈયાનું આખ્યાન (૨.ઈ.૧૭૩૦) એ કૃતિના ટીકાનો ઉપયોગ કર્યો હોવાનું અનુમાન થયું છે. કર્તા. નરહરિની લઘુ કૃતિઓમાં ૩૬ કડીનો ‘કક્કો (મુ.) આત્મ- સંદર્ભ : ૧. કવિચરિત :૩; ૨. ગુસારસ્વતો; ] ગૂહાયાદી. જ્ઞાનનું જ બહુ વ્યવસ્થિત નહીં એવું નિરૂપણ કરે છે. ૨૫ કડીની [કી.જો.] ‘આનંદ-રાસ (મુ.) જ્ઞાનભક્તિબોધની કૃતિ છે. કૃષ્ણઉદ્ધવ સંવાદરૂપની ૧૩ કડીની ‘સંતનાં લક્ષણ” (મ) મોટી રચના તરીકે નર્મદ [ઈ. ૧૪૧૪માં હયાત]: જૈન સાધુ. સોમસુંદરસૂરિના શિષ્ય. પછીથી ‘જ્ઞાન-ગીતા'માં સમાવિષ્ટ થઈ હોવાનું જણાય છે. નરહરિને તપગચ્છના સોમસુંદરસૂરિના શિષ્ય હોય તો તેમનો સમય ઈ. નામે ‘મા’, ‘વિનંતી’ અને ‘જ્ઞાનરમેણી’ નોંધાયેલ છે, તેમાંથી ૧૫મી સદી પૂર્વાર્ધ ગણાય. તેમના નામે ૪૧ કડીનો ‘વિમલમંત્રી‘વિનંતી’નું કર્તુત્વ એમનું જ હોવાનું નિ:સંદિગ્ધપણે કહેવાય એમ રાસ' (૨.ઈ.૧૪૧૪ સં.૧૪૭૦, ફાગણ –સોમવાર) મળે છે. નથી. નરહરિનાં, વૈષ્ણવસંસ્કારને કારણે ‘કીર્તનો” તરીકે ઓળખા- સંદર્ભ: મુપુગૃહસૂચી. કિી.જો.] થેલાં પદો (૨ મુ.) મળે છે, જેમાં જ્ઞાનમાર્ગી પરંપરા અનુસાર અધ્યાત્મજ્ઞાન અને ભક્તિનું છટાદાર રીતે નિરૂપણ થયું છે. નબુંદાચાર્ય/નર્મદાચાર્ય [ઈ.૧૬મી સદી અંત ભાગ -ઈ.૧૭મી સદી કૃતિ : ૧. કવિતારૂપ વસિષ્ઠસાર, સં. વૃજભૂષણ દ. જ્યોતિષી, આરંભ] : તપગચ્છની કમલકલશ શાખાના જૈન સાધુ. કનક ઈ.૧૮૬૯; ૨. (નરહરિકૃત) જ્ઞાનગીતા, સં. ભૂપેન્દ્ર બા. ત્રિવેદી, કલેશના શિષ્ય. ઈ.૧૬૦૪માં તેમણે પ્રત લખેલી છે. એમણે અનસૂયા ભૂ. ત્રિવેદી, ઈ. ૧૯૬૪ (સં.), ૩. એજન સં. સુરેશ કોકશાસ્ત્ર ચતુષ્પદી(કોકકલા-ચોપાઈ'(૨.ઈ. ૧૬૦૦/સં.૧૬૫૬, હ. જોષી ઈ.૧૯૭૯ ( સં.); ૪. પ્રાકામાળા : ૩૨ ( સં.); ૫. આસો સુદ ૧૦, બુધવાર) તથા યોગમુકતાવલી’નો ગદ્યપદ્યવસિષ્ઠસાર-ગીતા, સં. છગનલાલ કે. મહેતા, -; ] ૬. પદ- અનુવાદ રચેલ છે. ‘નર્મદ’ને નામે મળતી ૧૪ કડીની ‘શાલિભદ્રભાસ” સંગ્રહ પ્રભાકર, પૂ. સ્વામી પ્રેમપુરીજી, ઈ.૧૮૮૫, ૭. સગુકાવ્ય પણ આ જ કવિની કૃતિ હોવાની સંભાવના છે. (સં.); ]૮. સાહિત્ય, માર્ચ ૧૯૩૩–‘નરહરિકૃત પ્રબોધમંજરી', સંદર્ભ: ૧. ગુસારસ્વતો; ] ૨. ગૂહાયાદી; ૩. જૈમૂકવિઓ: સં. ભોગીલાલ જ, સાંડેસરા. ૧, ૩(૧); ૪. ડિકેટલૉગબીજે; ૫. મુપુગૃહસૂચી: ૬. હેજેજ્ઞાસૂચિ: ૧. સંદર્ભ: ૧. અપરંપરા; ૨. કવિચરિત : ૧-૨, ૩. ગુસા [કી.જો.] ઇતિહાસ : ૨, ૪. પાંગુહસ્તલેખો; [ ] ૫. આલિસ્ટઑઇ : ૨; ૬. ગૂહાયાદી; ૭. ડિકેટલૉગબીજે; ૮. ડિકેટલૉગભાવિ: ૯ કોહ- નલ [ઈ, ૧૭૧૦ સુધીમાં] : જેન. ૧૬ કડીની ‘અફીણઅવગુણનામાવલિ. સુ.જે. સાય’ (લે. ઈ.૧૭૧૦)ના કર્તા. સંદર્ભ : મુકુન્હસૂચી. [કી.જો નરેન્દ્રકીતિ [ઈ. ૧૫૯૬માં હયાત ]: દિગંબર જૈન સાધુ. સલકીતિની પરંપરામાં સકલભૂષણના શિષ્ય. “અંજના-રાસ' (૨.ઈ. ‘નલદવદંતી-ચરિત્ર': ૫ ઢાળ અને ૬૩૭૪ કડીની આ અજ્ઞાત૧૫૯૬ .૧૬૫૨, માગસર સુદ ૧૩ના કર્તા. કર્તક રાસકૃતિ (લે.ઇ.૧૪૮૩; મુ.) એની પ્રાચીનતાને કારણે સંદર્ભ : જેન્કવિઓ : ૩(૧). [કી.જે. નોંધપાત્ર બને છે. નલકથાની જૈન તેમ જ જૈનેતર પરંપરાનો ઉપયોગ કરતી આ લધુ કૃતિમાં કથાનું સરળીકરણ છે ને ઘણા નરેરદાસ મહારાજ) [ઈ. ૧૭૯૨માં હયાત: જ્ઞાનમાર્ગી કવિ. પ્રસંગો માત્ર ઉલ્લેખથી કહેવાયા છે. પણ કવિએ સત્કર્મ વિશેનું તલોદ(તા. વાગરા)ના વતની અને જ્ઞાતિએ લેઉઆ પાટીદાર, પિતા દવદંતીનું ચિંતન તેમ દવદંતીને એના માતાપિતાની તથા નળને તળજાભાઈ. ઈ. ૧૭૯ળામાં નિરાંત પાસેથી ઉપદેશ લીધો અને એના પિતાની શિખામણો તો જરા વીગતથી આપી છે ને નળે તલોદની જ્ઞાનગાદીના આચાર્ય થયા. તેમનાં મુખ્યત્વે ગુરુમહિમા કરેલા ત્યાગ પછી દમયંતીનો વિલાપ ૧ આખી ઢાળમાં આંતરવર્ણવતાં ૧૦ પદ અને આત્મજ્ઞાન તથા વૈરાગ્યનો બોધ આપતાં યમકવાળી ભાવાર્દૂ પદરચનાની મદદથી નિરૂપ્યો છે. વરવહુ કંસાર ૩ છપ્પા(મુ.) મળે છે. ખાય છે ત્યારે એની સુગંધથી અણવરની દાઢ ગળે છે એવું ૨૧૨ : ગુજરાતી સાહિત્યકોશ નરેન્દ્રકીર્તિ : નલદવદંતી–ચરિત્ર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016103
Book TitleGujarati Sahitya Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorJayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
PublisherGujrati Sahitya Parishad
Publication Year1989
Total Pages534
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy