SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ માલા : ૧, રાં. ઈ. ૧૬૧૯) મળે છે તે દાઝનું પાર્શ્વજિન-તવન રચેલ છે. આ બધી કૃતિઓ કવિની અન્ય ભાષાની સજજતા સાગરચંદ્રજી, ઈ. ૧૯૨૬, ૪. સલોકાસંગ્રહ : ૧, પ્ર. શા. બતાવે છે. કેશવલાલ સવાઈભાઈ, ઈ. ૧૯૧૨. કૃતિ : ૧, અતીત જિન સ્તવન ચોવીસી, સં. બુદ્ધિસાગરગણિ, રાંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૧). [...] સં. ૨૦૧૮; ૨. દેવચંદ્રકૃત ચોવીસી, પ્ર. સુરચંદ સ્વરૂપચંદ, ઈ. ૧૯૧૯, ૩. પંચ ભાવનાદિ સઝાય સાર્થ (શ્રીમદ્ દેવચંદ્ર સઝાય દેવચંદશિષ્ય : જુઓ સાહિબ. માલાદ્ર ભા. : ૨), સં. અગરચંદ નાહટા, સં. ૨૦૨૦; ૪. શ્રીમદ્ દેવજી (મુનિ) : આ નામે ૭૮ ગ્રંથાગનું પાર્શ્વજિન-સ્તવન દેવચંદ્ર: ૧ અને ૨, સં. બુદ્ધિસાગરસૂરિ, ઈ. ૧૯૨૯ (બીજી (ર. ઈ. ૧૯૧૯) મળે છે તે દેવજીમુનિ-૧ હોવાનું ખાતરીપૂર્વક આ.) (સં.); ૫. શ્રીમદ્ દેવચંદ્ર સજઝાયમાલા : ૧, ૨. કહી શકાય તેમ નથી. અગરચંદ નાહટા, સં. ૨૦૨૦; ૬. શ્રીમદ દેવચંદ્ર રતવનાવલી, સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨ [...] સં. અગરચંદ નાહટા, સં. ૨૦૧૨; []૭. આત્મહિતકર આધ્યાત્મિક વસ્તુસંગ્રહ, ૫. જૈન શ્રેયસ્કર મંડળ, ઈ. ૧૯૨૬; દેવજી(નિ)-૧ [ઈ. ૧૭મી સદી પૂર્વાર્ધ : લોકાગચ્છના જૈન સાધુ. ૮. પ્રકરણરત્નાકર ભા. ૧, પ્ર. શા.ભીમસિંહ માણક, ઈ. ૧૮૭૬; ઈ. ૧૬૩૨, ઈ. ૧૬૩૫ અને ઈ. ૧૬૩૬નાં રચનાવ ધરાવતી ૯. સઝાયમાલા, પ્ર. વિદ્યાશાલા, સં. ૧૯૨૧; []૧૦. જૈનયુગ, શિવજી-ઋષિ-વિષયક ૭ ભાસના કર્તા. કારતક-માગશર ૧૯૮૩ – 'મારી કેટલીક નોંધો,’ મોહનલાલ દ. દેશાઇ સંદર્ભ : હેજેજ્ઞાસૂચિ : ૧. [કી.જો.] (૨ સ્તવન); ૧૧. * પરમાત્મદર્શન. સંદર્ભ : ૧. શ્રીમદ્ દેવચંદ્રજી વિસ્તૃત જીવનચરિત્ર તથા દેવ- દેવજી(સ્વામી)-૨ [ઈ. ૧૮૨૬માં હયાત]: જૈન સાધુ. હિન્દી-પ્રચુર વિલાસ (નિર્વાણરાસ), સં. બુદ્ધિસાગરસુરીશ્વરજી, ઈ. ૧૯૨૬: ગુજરાતીમાં ‘અમરાભિધઋષિ” એવી નામછાપ ધરાવતી 'ઉપદેશી ] ૨. જૈમૂસારનો : ૧; [1] ૩. આલિસ્ટઇ : ૨, ૪, લાવણી” (૨. ઈ. ૧૮૨૬/સં. ૧૮૮૨, એસો સુદ/વદ ૫, સોમવાર; જૈનૂકવિઓ : ૨, ૩(૨); ૫. ડિફેટેલૉગભાઈ : ૧૮(૧); ૬. મુપુ મુ.)ના કર્તા. આ કવિ લોંકાગચ્છના લીંબડી સંપ્રદાયમાં અવિચલજીની ગૃહસૂચી: ૭. લહસૂચી; ૮. હજૈજ્ઞાસૂચિ : ૧. [૨. ૨. દ.] પાટે આવેલા દેવજીસ્વામી હોવાનું સમજાય છે. એ મૂળ વાંકાનેરના લોહાણા હતા. ૧૮ વર્ષની વયે દીક્ષા રાપરમાં ઈ. ૧૮૧૪માં. દેવચંદ્ર-૪ (ઈ.૧૭૭૮માં હયાત] : જૈન સાધુ. કોડાય(કચ્છ)ના આચાર્યપદ ઈ. ૧૮૩૦ અવસાન લીંબડીમાં ઈ. ૧૮૬૪ (સં. ૧૯૨૮, પચાણના સંઘપતિપદે નીકળેલા સંઘે ઈ. ૧૭૭૮માં શત્રુંજ્યની ૨૮મા ગુજયના જેઠ સુદ ૮, રવિવાર). યાત્રા કરી તેનું વર્ણન કરતા ૬૧ કડીના “શત્રુંજયનો સલોકો’ (મુ.)ના કૃતિ : ૧. જૈન સ્વાધ્યાય મંગળમાલા : ભા : ૧, સં. મુનિ શ્રી શામજી, ઈ. ૧૯૬૨; ૨. જૈસમાલા (શા) : ૧. કૃતિ : સલોકા સંગ્રહ : ૧, પ્ર. શા. કેશવલાલ સવાઈભાઈ, સંદર્ભ: જૈમૂવિઓ: ૩(૨) –જેનગચ્છોનીગુરુપટ્ટાવલીઓ'. ઈ. ૧૯૧૨. (ર.ર.દ.. રિ. ૨. દ.] દેવમંદ-૫“પ્રભુશશી'/“સુરશશી' [ઈ. ૧૯હ્મી સદી પૂર્વાર્ધ) : જૈન દેવદત્ત [ઈ. ૧૫મી સદી] : ખરતરગચ્છીય જિનભદ્રસૂરિ (આચાર્ય શ્રાવક, જ્ઞાતિએ વીસાશ્રીમાળી. અમદાવાદના રહેવાસી હોય એવું કાળ ઈ. ૧૪૧૯ – ઈ. ૧૪૫૮)ના અનુયાયી શ્રાવક. અવટંકે વોરા. સમજાય છે. એમણે રચેલા ૮૩ કડીના નેમિનાથનો સલોકો’ પિતાનામ ઉદા. ગોત્ર છાહડ. ૨ કડીની “જિનભદ્રસૂરિ ધુવઉ (મુ.)ના (૨. ઈ. ૧૮૪૪ સં. ૧૯%, શ્રાવણ વદ ૫, શુક્રવાર, મુ.)માં નેમિનાથને પરણવા સમજાવવા ભાભીઓએ કરેલા મજકભર્યા ઉદ્ગારો વિસ્તારથી ને તળપદી શૈલીમાં મનોરમ રીતે આલેખાયા છે. આ કૃતિ : જૈમગૂકરચના : ૧. રિ. ૨. દ.] કવિનો ૯૨ કડીનો ‘વિવેક-વિલાસનો સલોકો' (ર. ઈ. ૧૮૪૭/સં. દેવદાસ | ] : “દેવદાસદવીદાસ” એવી ૧૯૦૩, માગશર સુદ ૧૩, મંગળવાર; મુ.) પણ વીગતપૂર્ણ રૂપક નામછાપથી મળતા.વર્ગ(કડવાં) બદ્ધ તૂટક ‘અશ્વમેઘ'ના કર્તા. ગ્રંથિની રચનાની કવિની શક્તિ બતાવે છે. આ ઉપરાંત, આ કર્તાનામ દેવીદાસ હોવાનું નિશ્ચિતપણે કહી શકાય એવું નથી. કવિની ૪ કડીની “જિનપ્રભુની આંગીનું સ્તવન” (મુ.), ૮ પંક્તિની આ સંદર્ભ : કવિચરિત : ૧-૨. [. સો.] મહાવીરસ્વામીની ગરબી” (મુ.), ૭ કડીનું ‘પદ્મપ્રભુસ્વામીનું સ્તવન (મુ) તથા ૯ કડીનું ‘સુવિધિનાથ સ્વામીનું સ્તવન” (મુ.) એ લઘુ દેવપ્રભ(ગણિ) [ઈ. ૧૪૬૬ સુધીમાં : જૈન સાધુ. સોમતિલક કૃતિઓ પણ મળે છે. પ્રભુશશી’ની નામછાપ સાથે મળતું ૭ સૂરિના શિષ્ય. આ કવિના રોળા અને વસ્તુ છંદના આશરે ૪૨ કડીનું “ચંદ્રપ્રભસ્વામીનું રતવન” આ જ કવિની રચના હોવાનું કડીના કુમારપાલનરેશ્વર-રાસ’ (લે. ઈ. ૧૪૬૬; મું.)માં કુમારપાળ સમજાય છે. રાજાએ પોતાના રાજ્યમાંથી હિસા, ત વગેરે ૭ વ્યસનો દૂર કૃતિ : ૧. (શ્રી) પ્રતિક્રમણ સૂત્ર તથા નવસ્મરણ અને દેવવંદનાદિ કરાવ્યાં તેનું અને રાજાની શત્રુંજયયાત્રાનું તથા તેના મહિમાનું ભાખ્યત્રય, સં. શ્રાવક ભીમસિંહ માણક, ઈ. ૧૯૦૬; ૨. મોતીશાનાં વર્ણન થયેલું છે. ઢાળિયાં, પ્ર. હીરાચંદ હઠીસિંગ શાહ, ઈ. ૧૯૧૪ (બીજી આ.); કૃતિ : ભારતીયવિદ્યા : ૨. શ્રાવણ ૧૯૯૮ – દેવપ્રભગણિકૃત ૩. શ્રી શત્રુંજય તીર્થાદિ સ્તવન સંગ્રહ, સંગ્રા. મુનિમહારાજશ્રી કુમારપાલ-રાસ', સં. ભોગીલાલ જ. સાંડેસરા. કર્તા. કત. ૧૮૨ : ગુજરાતી સાહિત્યકોશ દેવચંદ્ર-૪: દેવષભ(ગણિ) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016103
Book TitleGujarati Sahitya Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorJayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
PublisherGujrati Sahitya Parishad
Publication Year1989
Total Pages534
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy