SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ સદર્ભ : ૧. મરાસસાહિત્ય; ] ૨. આલિસ્ટઑઇ: ૨; દેવરાજ-૧ [ઈ. ૧૫૩૪ સુધીમાં] : જ્ઞાતિએ પુષ્કરણા બ્રાહ્મણ ૩. જૈનૂકવિઓ : ૧, ૩(૧). [કી.જો.] અવટંકે ભટ્ટ મેવાડના વતની. વસંતત્રસ્તુમાં વિશ્વનાથના પૂજનાર્થે રચાયેલા એમના ‘કાશીવિલાસ” (લે. ઈ. ૧૫૩૪; મુ.)માં ગુજરાતી દેવમુરારિ ઈ. ૧૮૧૮ સુધીમાં] : ‘વિચારમાલા’ (લે. ઈ. ૧૮૧૮]ના કરી અને એના અનુવાદ રૂપે સંસ્કૃત કડી એમ કુલ ૪૬ કડી કર્તા. છે. ગુજરાતી કડીઓમાં ઘણે સ્થાને આંતરયમકનો આશ્રય લેતાં સંદર્ભ :હજૈજ્ઞાચિ : ૧. કિી.જો.] અને શબ્દરચનાદિમાં ‘વસંતવિલાસ'નો પ્રભાવ વ્યક્ત કરતા આ કાવ્યને કવિએ ફાગુકાવ્ય તરીકે કલ્પેલું છે એમ જણાઈ આવે દેવરત્ન : આ નામે અપભદેવ-સ્તવન (લે. ઈ. ૧૭૨૮) મળે છે છે. કાવ્યમાં અલંકારો અને ઉક્તિવૈચિત્ર્યની મદદથી કાશીનું વર્ણન તેના કર્તા કયા દેવરત્ન છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. અને તેનું મહિમાગાન કરવામાં આવેલું છે. સંદર્ભ : પાંગુહસ્તલેખો. [.ર.દ.|. કૃતિ : સ્વાધ્યાય, ફેબ્રુ. ૧૯૬૭– “દેવરાજ ભટ્ટ રચિત કાશી વિલાસ” સં. અગરચંદ નાહટા. દેવરત્ન-૧ ( ઈ. ૧૯૪૨માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. સંદર્ભ : ૧. વિદ્યા, જાન્યુ., ૧૯૭૨ – કાશીવિલાસ અને વસંતજિનભદ્રસૂરિની પરંપરામાં દેવકીતિ /ગણિના શિષ્ય. ૩ ખંડની ‘શીલવતી-ચોપાઈ (૨.ઈ.સં. ૧૬૪૨ સં. ૧૬૯૮, કારતક-)'ના કર્તા. ' કાકા કઈ વિલાસ', હ. ચૂ. ભાયાણી; [] ૨. ફહનામાવલિ : ૨. સંદર્ભ: ૧. જૈનૂકવિઓ: ૧ ૩ (૧); મુમુગૂહમૂચી. [કી.જો.]. [૨.૨.દ.] દેવરાજ–૨ [ઈ. ૧૬૦૭માં હયાત] : વિજ્યગચ્છના જૈન સાધુ. પદ્મસૂરિના શિષ્ય. ‘હરિણી-સંવાદ' (ર. ઈ. ૧૬૦૭/સં. ૧૯૬૩, દેવરત્ન(ગણિ)-૨ [ઈ. ૧૭૫૯માં હયાત]: લધુતપગચ્છના જૈન ચૈત્ર સુદ ૯, રવિવાર)ના કર્તા. સાધુ. લક્ષ્મીસાગરસૂરિની પરંપરામાં વિજ્યરત્નના શિષ્ય. ૪ ખંડ, સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૧). કિી.જો.] ૫૧ ઢાળ અને ૧૫૭૨ કડીના ‘ગજસિંહકુમાર-રાસ’ (ર. ઈ. ૧૭૫૯ સં. ૧૮૧૫, કારતક/ભાદરવો–)ના કર્તા. દેવરામ [ઈ. ૧૭૯૨માં હયાત] : અવટંક ભટ્ટ. મારુપતિની, પુત્ર સંદર્ભ : ૧ જૈનૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૃહસૂચી. તરીકે ખપાવેલ ને પરણાવેલ પુત્રી બહુચરમાની કૃપાથી પુરુષ બને છે તેની કથા કહેતા ૭૧ કડીના ‘મારુપતિનો છંદ' (ર. ઇ. રિ.ર.દ] ૧૭૯૨; મુ)ના કત. દેવરત્ન-૩ [ 1 : આગમગચ્છના જૈન સાધુ, કૃતિ : દેવી માહાભ્ય અથવા ગરબાસંગ્રહ : ૨, પ્ર. વિશ્વનાથ ગુણરત્નસૂરિના શિષ્ય. ‘ગતસિંહકુમાર-રાસના કર્તા. કૃતિનો સમય ગો. દ્વિવેદી, ઈ. ૧૮૯૭. [કી.જો.] ઈ. ૧૪૫૭ આસપાસનો ગણવામાં આવેલો છે. આ સઘળી દેવવિજ્ય : આ નામ મળતી ‘ચંદ્રકેવલી-રાસ' (ર. ઈ. ૧૬૩૬) તથા માહિતી ભૂલભરેલી હોય અને કવિ વસ્તુત: દેવરત્ન-૨ હોય એવી ૧૧ કડીનું ‘શંખેશ્વર પાર્શ્વનાથ-તવન” (ર. ઈ. ૧૬૭૧/સં. ૧૭૨૭પણ સંભાવના છે. મહા/વૈશાખ-૧૩ : મુ.) એ કૃતિઓના કર્તા દેવવિજ્ય-૩ હોવાની સંદર્ભ : જેસાઇતિહાસ રિ...] અને અઢાર નાતરાની સઝાય' (ર. ઈ. ૧૫૬૪)ના કર્તા દેવવિજ્ય-૧ હોવાની સંભાવના છે પણ એ વિશે નિશ્ચિતપણે કહી શકાય દેવરત્નસૂરિશિષ્ય [ઈ. ૧૪૪૩માં હયાત] : જૈન. આગમગચ્છના તેમ નથી. દેવરત્નસૂરિના શિષ્ય. ફાગ, રાસ, અઢયુ અને આંદોલાનો વિનિયોગ દેવ દેવવિજ્યને નામે મળતી ૬ કડીની ‘અષ્ટકર્મચૂરણતપકરતા અને કાવ્ય” નામથી સંસ્કૃત શ્લોકો ગૂંથતા આ કવિના સઝાય” મુદ્રિત પાઠમાં ‘અષ્ટમીની સઝાય” એવું ખોટું શીર્ષક તથા ૬૫ કડીના ‘દેવરત્નસૂરિ-ફાગ” (૨. ઈ. ૧૪૪૩; મુ.)માં દેવરત્ન વિજયદેવસૂરિની પાટે વિજયસેનસૂરિ એવી ઊલટી પાટપરંપરા સૂરિની ટૂંકી ચરિત્રરેખા આપવામાં આવી છે અને વસંતવર્ણન આપે છે એટલે કવિઓળખ નિશ્ચિત થઈ શકે તેમ નથી. સાથે એમણે કરેલા કામવિજયનો મહિમા ગાવામાં આવ્યો છે. આ સિવાય, પંડિત દેવવિજ્યને નામે “બારવ્રતની ટીપ’ (લે. ઇ. કૃતિ : જૈએકાસંચય. ૧૬૧૨) તથા હરિયાળી, દેવવાચકવિવિજયને નામે ૧૧/૧૩ સંદર્ભ : જૈનૂકવિઓ : ૧. કિ..] કડીની “ધનાની સઝાય” (લે. ઈ. ૧૮૧૩) અને દેવવિજયને નામે ‘(સુરતમંડન) પાર્શ્વનાથ-સ્તવન” (લે. ઈ. ૧૭૨૬), ૧૨ કડીની દેવરાજ : દેવરાજને નામે ૬૨,૬૪ કડીની વરધવલ-ઋષિ-રાસ ‘ વિજ્યસેનસૂરિ-સઝાય” (લે. સં. ૧૮મી સદી અનુ) વગેરે કેટલાંક સુકોશલત્રઋષિ-ઢાળ ચોપાઈ' (લે. ઈ. ૧૬૩૩) તથા દેવરાજમુનિને સ્તવન, સઝાય, ચૈત્યવંદન નોંધાયેલાં મળે છે તેમાંથી કેટલીક નામે સીમંધરસ્વામી-વિનતિ’ (લ. સં. ૧૮મી સદી અનુ.)મળે છે કૃતિઓના કર્તા દેવવિય-૬ હોવાની સંભાવના છે. પરંતુ એ તે દેવરાજ-૧ છે કે કેમ તે નિશ્ચિત થતું નથી. ‘સુકોશલઋષિઢાળ” વિશે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. દેવરાજ-૧ને નામે મુકાયેલ છે પણ તે માટે કશો આધાર નથી. કૃતિ : ૧. શસ્તવનાવલી; ૨. સજઝાયમાળા (પ.). સંદર્ભ : ૧. જૈનૂકવિઓ : ૩(૨); ૨. રાહસૂચી : ૨, ૩. સંદર્ભ : ૧. મુમુગૃહસૂચી, ૨. રાહસૂચી : ૧, ૩. લીંહસૂચિ: લહસૂચી, ૪. હજૈજ્ઞાસૂચિ : ૧ [કી. જો] ૪. હજૈજ્ઞાસુચિ : ૧. દિ ] દેવપુરારિ : દેવવિજય ગુજરાતી સાહિત્યકોશ:૮૩ Jain Education International For Personal & Private Use Only www.ainelibrary.org
SR No.016103
Book TitleGujarati Sahitya Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorJayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
PublisherGujrati Sahitya Parishad
Publication Year1989
Total Pages534
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy