________________
સંદર્ભ : ૧. ગુરાઇતિહાસ: ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસા- “સ્થૂલિભદ્ર-ફાગુ' : ખરતરગચછના જિનપધસૂરિકૃત આ ફાગુ(મુ.) ઇતિહાસ;[]૪. જૈનૂકવિઓ : ૧, ૩(૧); ૫, મુપુગૃહસૂચી. [કી.જો.] ગુજરાતી ફાગુકાવ્યોમાં ‘
જિદ્રસૂરિ-ફાગુ' પછીની બીજી જ રચના
હોઈ ઐતિહાસિક દષ્ટિએ મહત્ત્વ ધરાવે છે. ચૈત્ર માસમાં નૃત્ય સૌભાગ્યસુંદર : આ નામે ૧૫ કડીની ‘જિન-નમસ્કાર’ (લે.સં.૧૮મી
સાથે ગાવા માટેનો નિર્દેશ ધરાવતા દુહા-રોળાબદ્ધ ૨૭ કડી અને સદી અનુ.) નામની રચના મળે છે. તે કયા સૌભાગ્યસુંદરની છે
૭ ભાસના આ ફાગુમાં પાટલીપુત્રના મંત્રી શકટાલના પુત્ર તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
સ્થૂલિભદ્ર, દીક્ષા લીધા બાદ, જેની સાથે પૂર્વાશ્રમમાં પોતાને સતત સંદર્ભ : મુપુગૃહસૂચી.
રિ.ર.દ.]
૧૨ વર્ષનો સહવાસ હતો તે પ્રેયસી ગણિકા કોશાને ત્યાં ગુરુની સૌભાગ્યસુંદર(ગણિ)-૧ [ઈ. ૧૫૭૧માં હયાત] : ખરતરગચ્છના
આજ્ઞા મેળવી ચાતુર્માસ ગાળવા પધારે છે તે પ્રસંગનું નિરૂપણ છે. જૈન સાધુ. જિનદેવસૂરિની પરંપરામાં દેવસમદના શિષ્ય. ૩૩૭ સ્થૂલિભદ્રના દુકર કોમવિજયનો મહિમા ગાવો એ આ કાવ્યનો કડીની 'દેવકુમાર-ચોપાઈ” (૨.ઈ. ૧૫૭૧/સ. ૧૯૨૭, અસાડ સુદ ઉદ્દે શ છે, પરંતુ કવિએ શુંગારના ઉદ્દીપન-વિભાવે રૂપે કરેલું વર્ષા૬, ગુરુવાર)ના કર્તા.
વર્ણન, શૃંગારના આલંબનવિભાવ રૂપે કરેલું કોશાનું સૌંદર્યવર્ણન, સંદર્ભ: મુપુગૃહસૂચી.
રિ.ર.દ.]
સ્થૂલિભદ્ર અને કોશા વચ્ચે મૂકેલો માર્મિક સંવાદ, તથા કોશાના યૂલિભદ્ર અને
મદનપ્રભાવ સામે વિજયી થતો બતાવેલો સ્થૂલિભદ્રનો જ્ઞાનધ્યાનસૌભાગ્યહર્ષ(રમૂરિ)શિષ્ય [ઈ. ૧૫૪૬માં હયાત] : તપગચ્છના જૈન જનિત શાંત સંયમપ્રભાવ–આ સર્વ કાવ્યને આસ્વાદ્ય બનાવે છે. સાધુ. ૫૧ કડીની ‘ગચ્છનાયક પટ્ટાવલી-સઝાય/સોમવિમલસૂરિ-ગીત” એક નાટયાત્મક પરિસ્થિતિનું અવલંબન, રૂઢ છતાં ઘાતક અલ (ર.ઈ. ૧૫૪૬/સં. ૧૬૦૨, જેઠ સુદ ૧૩; મુ.)ના કર્તા. કારોનું આયોજન, વર્ણધ્વનિનો કવિએ ઉઠાવેલો લાભ તથા લય કૃતિ : ઐસમાલા : ૧.
અને ભાષા પરત્વેની પ્રભુતા કવિના રસિક કવિત્વને પ્રગટ કરે છે. સંદર્ભ : જૈનૂકવિઓ: ૩(૧). [કી.જો.]
ચિ.શે.] સ્થાનસાગર ઈ. ૧૯૨૯માં હયાત: અંચલગચ્છના જૈન સાધુ સ્થાવશનામું : (ર.ઈ. ૧૬૭૯/સં. ૧૭૩૫, ભાદરવા વદ ૭l: પુણ્યચંદ્રની પરંપરામાં વીરચંદ્રના શિષ્ય. ૧૦૦૦ ગ્રંથાગ્રના ‘અગડ
ફિરદોસીના ‘શાહનામા’ની અંદર આવેલા ‘ાવશનમા’ કથાનક દત્ત-રાસ' (ર.ઈ. ૧૬૨૯/સં. ૧૬૮૫, આસો વદ ૫; સ્વલિખિત
પર આધારિત ઈરાની બાદશાહ કએકાઉસના પુત્ર સ્થાવશ અને પ્રત)ના કર્તા.
પૌત્ર કએખુશરુનાં પરાક્રમો, ઔદાર્ય અને સ્વાભિમાન તથા સ્વાવલસંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨: ૨. મરાસસાહિત્ય:33. આલિ. પની ફરગેજના સદુશીલને આલેખનું પારસી કવિ ઉસ્તમકત સ્ટઑઇ : ૨; ૪. જૈનૂકવિઓ: ૧.
પિ.માં.] આખ્યાનકાવ્ય(મુ.).
કૃતિનું કથાવસ્તુ ૨ ખંડમાં વહેંચાય છે. ઈરાનના બાદશાહ સ્થિરહર્ષ [ઈ. ૧૬૫૨માં હયાત : ખરતરગચ્છની સાગરચંદ્ર શાખાના કએકાઉસનો રાજ્યઅમલ, ગેબી સુંદરી સાથેનું તેનું લગ્ન, તેનાથી જૈન સાધુ. મુનિમેરના શિષ્ય. ‘પદારથ-ચોપાઈ' (ર.ઈ. ૧૬૫૨/સં. પુત્ર સ્થાવશનો જન્મ, બાળવયે જ ગેબીસુંદરીનું અલોપ થઈ જવું, ૧૭૦૮, ફાગણ સુદ ૫)ના કર્તા.
કએકાઉસનું હમાવરાનની શાહજાદી સોદાબેહ પર મોહિત થઈ તેની સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૨).
પિ.માં.. સાથે લગ્ન કરવું, યુવાન સ્ત્રાવશ તરફ આકર્ષાઈ અપરમાતાની તેની
પાસે અઘટિત માગણી કરવી, વશના વિનયપૂર્ણ ઇન્કારથી સ્થૂલિભદ્ર-એકવીરો' (ઈ૧૪૯૭/સં. ૧૫૫૩, આસો વદ ૩૦]: છંછેડાઈ માતાનો સ્થાવશ પર બળાત્કાર કરવાનો આરોપ મૂકવો, તપગચ્છના જૈન સાધુ અને સમયનશિષ્ય લાવણ્યસમયની ૮ સાવશનું જાતે સ્વીકારેલી અગ્નિકસોટીમાંથી પાર ઊતરવું, યુદ્ધ પંકિતની (જેમાં પહેલી ૪ પંકિત દેશની અને બીજી ચાર પંકિત દરમ્યાન પિતાએ દાખવેલા અવિશ્વાસથી નારાજ થઈ વતનની હરિગીતિકા છંદની) ૧ એવી ૨૧ કડીની આ કૃતિ(મુ.)માં સ્થૂલિભદ્ર ત્યાગ કરવો, અનેકવિધ પરાક્રમો કરી તુર્કસ્તાનની શાહજાદી ફરંગેજ દીક્ષા લીધા પછી ગુરુની આજ્ઞાથી ચાતુર્માસ ગાળવા માટે કોશ સાથે લગ્ન ને તુર્કસ્તાનની બાદશાહતનો અસ્વીકાર કરી રાક્ષસો ગણિકાને ત્યાં આવે છે એ જૈન સાહિત્યમાં જાણીતો પ્રસંગ નિરૂ- અને જંગલી જનાવરોથી ભરેલા જંગલને સાફ કરી ત્યાં ‘ચાવશપાયો છે. વર્ણન અને સંવાદ રૂપે ચાલતી આ કૃતિમાં અંતરયમકથી ગેરદ’ નામનું નગર વસાવવું અને યુવાવસ્થામાં જ સસરા અફરા૪-૪ પંકિતના બન્ને શ્લોકનો બનતો સ્વતંત્ર ઘટક તથા કોશોના સિયાબને હાથે ખૂનના ભોગ બનવું—એ ઘટનાઓ પહેલા ખંડમાં અનુપ્રાસયુકત સૌંદર્ય-પ્રસાધનનાં વર્ણનો કવિનાં ભાષાસામર્થ્ય અને નિરૂપાઈ છે. બીજા ખંડમાં સ્થાવશની વિધવા પત્ની ફરંગેજની કૂખે સંક્તનાશકિતનાં પરિચાયક છે. એ રીતે કાવ્યમાં પ્રયોજાયેલાં દષ્ટાંતો કએખુશરુનો જન્મ, વિધવા માતાએ જંગલમાં વસી અનેક આપત્તિવકતવ્યને ધારદાર બનાવે છે. જેમ કે ઉત્તમ ભોજન છોડી ઘેરઘેર ઓ સહી પુત્રનો કરેલો ઉછેર, ઈરાની પહેલવાન ગેપની મદદથી ભિક્ષા માગતા સ્થૂલિભદ્રને કોશા કહે છે કે તમે સ્વચ્છ જળ પીવાનું ઈરાન પહોંચી કઐખુશરુએ સ્વપરાક્રમથી ઈરાનની બાદશાહત છોડી મેલું ને ઊનું જળ શા માટે પીઓ છો? અથવા દેહæ મેળવવી અને વધુ વખત રાજ્ય ન કરતાં ગુફાવાસી તરીકેનું જીવન ભોગવી મોકા મેળવવાની વાત કેટલી બેહદી છે તે સમજાવવા કહે સ્વીકારવું એ ઘટનાઓ નિરૂપાઈ છે. કૃતિનું શીર્ષક નાયકના નામ છે કે નખ વડે કયારેય મોટું વટવૃક્ષ પાડી શકાય ખરું? જિ.ગા.) પરથી રખાયું છે, પરંતુ કૃતિનું તેજસ્વી પાત્ર તો સ્થાવશની પત્ની ૪૭૮: ગુજરાતી સાહિત્યકોશ
સૌભાગ્યસુંદર : “સ્વાવનામું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org