________________
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુજૂકહકીકત; ૩. ગુલિટરેચર; ૪. ગુઇતિહાસ : ૨; ૫. ગુન્નધ્ય: ૬. ગુસારસ્વતો; છે. પ્રોફે કૃતિઓ; ૮. સાહિત્યકાર પ્રેમાનંદ (પૂર્વાર્ધ), સં. મંજુલાલ ર. મજમુસદીમાં હયાત હોવાનું માને છે.
દાર, ઈ. ૧૯૬૭–‘મામેરું : વિશ્વનાથ જાનીનું અને પ્રેમાનંદનું–એક તુલના', મહેન્દ્ર દવે; ] છે, ફાર્ગમાસિક, એપ્રિલ જન્મ ૧૯૬૫[] ‘વિશ્વનાથ જાનીકૃત ‘ચતુરચાલીસી’, સં. મહેન્દ્ર દવે; ] ૧૦. ગૃહા પાટી; ૧૧. ડિસેંગોંગબીજે ૧૨, ફાવિક ૨. [જ.કો.] વિશ્વનાય-૨ ઈ. ૧૬૭૬ કે ૭, ૧૭૩માં ત]: ૮ રાર્થના ગૅષકાવ્ય ‘રસિકા રાધાવિનોદ' (૨,૪, ૧૬૭૬ કે ૪. ૧૭૩૨૦ સં. ૧૭૬૨, જેઠ સુદ ૨, ગુરુવાર)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; [ ] ૨. કદત્તસૂચિ; ૩. મૂઢાયાદી,
[કા.શા.] વિશ્વનાથ-૩ [ ] : વિવિધ રાગની દેશીઓમાં રચાયેલી ૪ ખંડ ને ૩૯૯ કડી સુધી ખંડિત રૂપે મળતી ‘ગનીમની લડાઈનો પવાડો(મુ)નો કર્યાં. આ કાળમાં ગડીમ(મરાઠાઓ. દુશ્મન લૂંટારા એ અર્થમાં વ્યાપક આ રોદ મુસલમાનકાળ દરમ્યાન પ્રજાજીવનમાં મરાઠાઓ માટે સાંસ્કૃતિક અર્થમાં વપરાતો હતો અને મુખ્ય રાતના મુસલમાન સરદારો વચ્ચે નર્મદાકિનારે આવેલા બબાપ્યારા પાસે થયેલા યુદ્ધના પ્રસંગને એમાં આલેખવામાં આવ્યાં છે. મરાઠાઓ નો મુસલમાની સૈન્ય વચ્ચે ઈ.૧૭૫૭૬માં બાબાપ્પારા પાસે યુદ્ધ થયેલું એવા ઐતિહાસક ઉલ્લેખ મળે છે. આ કાવ્ય એ પ્રસંગને અનુલક્ષીને છે એટલે તેની રચના ત્યારપછી થઈ હશે.
કાવ્યત્વની દષ્ટિએ નહીં, પણ ઐતિહાસિક દષ્ટિએ આ કાવ્ય મહત્વનું છે. મરાઠાઓની ગુરીતિ, હારેલો મુસલમાન સૈન્યન નાસભાગ કરતા સૈનિકોની હાલત ઇત્યાદિના આલેખનને લીધે એમાંનું યુદ્ધવર્ણન વાસ્તવિક ને મધ્યકાલીન કવિતામાં થતાં પરંપરાનુસારી પૂવર્ણનો કરતાં જવું પડે છે. પુષ્કર્ણન સિવાય મરાઠાઓએ ગુજરાતનાં શહેરો ને ગામોમાં ચલાવેલી લૂંટફાટ, એમના આગમનના સમાચારથી અમદાવાદની પ્રજામાં ફેલાયેલો આતંક એનું પણ કવિએ વીગતે આલેખન કર્યું છે, જે કૃતિને વિશિષ્ટ ઐતિહાસિક મૂલ્યવાળી બનાવે છે. ચોથા ખંડમાં મરાઠાઓના સંતાપથી બચાવવા કવિ અંબા માતાને સહાય રૂપ થવા પ્રાર્થના કરે છે.
કૃતિ : કવિ વિશ્વના યકૃત ગનીમની લડાઈનો પવાડો, સ. મંજુ લાલ ૨. મજમુદાર તથા ગણેશ કૃષ્ણ ગોખલે, ઈ. ૧૯૬૫. સંદર્ભ : ૧. વિકિ: ૧૩:૩. ત્રૈમાસિકકો, ડિશે, ગનીનો થવાશે : "પ, મહેન્દ્ર. દવે [...] ૩. [કા.શા.] વિશ્વનાથ-૪ | ]: વડનગરા નાગર બ્રાહ્મણ, માંદા પડેલા કૃષ્ણને સાજો કરવા માટે જસોદા અને ગોપીઓ અંબામાતાને પ્રાર્થના કરે છે એનું નિરૂપણ કરતો ૫૩ કડીનો ‘ગરબા’(મુ.), ‘મિથાનો ગરબો’ તથા ‘રંગીલા કાનુડાનો ગરબો' એ કૃતિઓના કર્યા. કિંગ : શ્રીમદ ભગવતીકાળ, છે. ઘોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯ સંદર્ભ : ૧. ગુસારસ્વતો;]૨. ગૂહાયાદી. ૩. ફાહનામાવલિ : ૨. [..]
૧૬ વાયા.
૪૧૮ : ગુજરાતી સાહિત્યકોશ
વિષ્ણુ(?) | હું: વડોદરાના વતની, ‘મામરું’ (લ.ઈ. ૧૮૦૬ વાળના કાં. ‘ગુજરાતના સારસ્વતો’ તેમને હૈં. ૧૮મી
Jain Education International
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; [...]૨. ગૃહાયાદી. [ચ.શે.] વિષ્ણુજી ઈ. ૧૭૬૪ સુધીમાં] રામક્થાના પ્રસંગો વર્ણવતા ‘શમકથાનો કક્કો’ (લે. સં. ૧૭૬૪) કર્તા. વિષ્ણુ(?) અને આ કવિ એક જ છે કે જુદા તે સ્પષ્ટ થતું નથી.
:
સંદર્ભ : ૧. ગુરુત્વો, ૨. ગુસ્સો, ૩. સ્વાધ્યાય, નવે. ૧૯૩૭-માવીન ગુજરાતી સાહિત્યમાં રામકથા', દેવદત્ત દેશી; ] ૪. ગૃહાયાદી; ૫. કૉહનમાલિ [ચ.શે.] વિષ્ણુદાસ : આ નામે એકાદશીમાન્ય ચોપાઈ' (ર.. ૧૫૬૮) તથા કૃષ્ણભકિત છે. જ્ઞાનધરાગ્યનાં ધ પતુ ગુજરાતી અને હિન્દીમાં મળે છે તેમના કર્તા કયા વિષ્ણુદાસ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
કૃતિ : ૧. નકાહન : ૨. પરિચિત પદસંગ્રહ, સં. ભિક્ષુ અખંડાનંદ, ઈ. ૧૯૪૬; ૩. પ્રકાસુધા : ૨; ૪. ભજનસાગર : ૨. સંદર્ભ : ૧. રાજૂરી : ૪૨, ૨. બીયરથી : ૧. [ચ.શે.] વિષ્ણુ-૧ ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ. ૧૭મી સદી પૂર્વાધ] : આખ્યાનકવિ. ખંભાતના નાગર બ્રાહ્મણ, પોતાની જદીજદી કૃતિમાં રિબૐ, ભૂધર પર અને વિશ્વરાય વચનો એમણે ગુરુઓ તરીકે ઉલ્લેખ કર્યો છે એના પો ગે છે કે ન પુરાણીઓએ એમને કૃતિઓની રચનામાં સહાય કરી હોય. એમની કૃતિઓ ઈ. ૧૫૭૮થી ઈ. ૧૬૧૨ સુધીનાં રચનવર્ષ બતાવે છે, એટલે ઈ. ૧૬મી સદીના ઉત્તરાર્ધ ને ઈ. ૧૭મી સદીના પૂર્વાર્ધ વચ્ચે તેઓ હયાત હતા એમ કહી શકાય.
નાકર અને પ્રેમાનંદ વચ્ચે કડી રૂપ આ આખ્યાનકવિએ પૌરાણિક કથાઓને વફાદારીપૂર્વક અનુસરતી અનેક કૃતિઓ રચી છે. વીર કે કરુણ રસના લેખનમાં ૐ ધારક પ્રસંગવર્ણનમાં એમની કવિત્વ કિતનો ઝબકાર વરતાય છે, પરંતુ વિશેષત: મૂળ કથાને સંક્ષેપમાં સરળ રીતે કહી જવામાં એમણે સંતોષ માન્યો છે.
એમનાં વિપુત્ર સર્જનમાં અમે પણ મોટાનાગની કથાને વલણ, ઢાળ ને ઊપયાવાળા કડીબદ્ધ આખ્યાનરૂપમાં ઉતારવાનો એમનો પ્રયાસ સૌથી વિશેષ નપાત્ર છે. મહાભારતનાં ૧૫ પાને તેમણે ગુરાતીમાં ઉતાર્યાં છે. કવિને નામે ૨ સર્વના ૨૦ કડવીચાનું ને ૩૬ કડાંવાળું. તેમાં ૩૬ કડવાંવાળું ‘સભાપર્વ’ (૨.ઇ. ૧૫૯૮/સં. ૧૬૫૪, આસો વદ ૩, રવિવાર; મુ.) આંતરબાહ્ય પ્રમાણોને લક્ષમાં લેતાં કવિની અધિકૃત કૃતિ લાગે છે. ૨૦ કડવાંવાળું ‘સમાપર્વ’ ← કવિના સમકાલીન ને ખંભાતમાં જ એના શિવદાસનું કે અન્યનું àાની સંભાવના વ્યકત થઈ છે. ૨૫ કંડવોના ‘ઉદ્યોગપર્વ’(મુ.)માં કવિએ મૂળના વિદુરનીતિ ને સનત્સુજાતીય આખ્યાન જેવા જટિવ ચર્ચાવાળા ભાગોને કાઢી નાખી કે ઇન્દ્ર-શચિનાં આખ્યાનને માત્ર સૂચન રૂપે મૂકી મૂળ કથાકનો ઠીકઠીક સંક્ષેપ કરી નાખ્યો છે. ૧૪ કડવાંનું ‘ગદાપર્વ (મુ.), ૯ કડવાંનું ‘પ્રસ્થાન) ૩૮ કડવાંનું ‘કર્ણપર્વ'. ૧૫સં
વિશ્વના-૨ : વિષ્ણુદાસ-૧
For Personal & Private Use Only
www.jainelibrary.org