________________
કૃતિ: ૧. ઐસમાલા: ૧;] ૨. જૈન સત્યપ્રકાશ, ફેબ્રુ. ૧૯૪૩- વિશ્વનાથ-૧ [ઈ. ૧૬૫રમાં હયાત] : આખ્યાનકાર અને પદકવિ. ‘શ્રી વિશાલસુંદરશિષ્ય વિરચિત “શ્રી ખંભણવાડા મહાવીર-સ્તોત્ર', જ્ઞાતિએ ઔદીચ્ય બ્રાહ્મણ. અવટંક જાની. મોસાળા-ચરિત્રની રચના સં. જયંતવિજયજી; ૩. એજન, જાન્યુ. ૧૯૪૭– નાગોર ચૈત્યપરિ– તેમણે પાટણમાં કરી છે અને એમનાં બીજાં ૨ કાવ્યોની હસ્તપ્રત પાટી', સં. અગરચંદ નહટા.
પણ પાટણમાંથી મળી છે, એટલે તેઓ પાટણ કે પાટણની આસસંદર્ભ : ૧. જૈમૂકવિઓ: ૩(૨); ૨. હેજેજ્ઞાસૂચિ: ૧. [કી.જો.] પાસના કોઈ ગામના વતની હોય એવી સંભાવના છે. એમનાં
કાવ્યોમાં અનુભવાતાં ઉત્કટ ગોપીભાવ અને કૃષ્ણપ્રીતિને કારણે તથા વિશાલસોશિખ્ય[
]: તપગચ્છના જૈન સાધુ. ૧૫ ૬ કડીનું ‘શ્રીનાથજીનું ધોળ (લે. ઈ. ૧૭૪૪; મુ.) જો એમની રચના કડીની ‘મૌન એકાદશી-સઝાયર(મુ.)ના કર્તા.
હોય તો તેઓ પુષ્ટિમાર્ગીય કવિ હોવાની પણ શક્યતા છે. કૃતિ: મોસસંગ્રહ.
કી.જો]
ભાલણ પછી પોતાની ભાષાને “ગુજર ભાષા' તરીકે ઉલ્લેખનાર
વિશ્વનાથ જાની પ્રેમલક્ષણા ભકિતની ધારાના મહત્ત્વના કવિ છે. વિશુદ્ધવિમલ [ઈ. ૧૮મી સદી પૂર્વાધ: જૈન સાધુ. વીરવિમલના
વિવિધ રાગના નિર્દેશવાળું ૨૩ કડવાંનું ‘સગાળ-ચરિત્ર' (ર.ઈ. શિષ, ૫ ઢાળ અને ૪૨ કડીના “મૌન એકાદશી-સ્તવન” (૨.ઇ.
૧૬૫ર; મુ) અન્નદાનનો મહિમા સમજાવવાના હેતુથી રચાયેલું ૧૭૨૪/૨૫; મુ), “વીસ વિહરમાનજિન-સ્તવન/વીસી' (૨. ઇ.૧૭૪૮
સાધારણ કોટિનું આખ્યાન છે, તો પણ કુંવર ચેલૈયાને સં. ૧૮૦૪, સુકરમાસ), ‘તર કાઠિયાની સઝાય' (ર.ઈ. ૧૭૪/સં.
ખાંડતી માતાના વાત્સલ્યપૂર્ણ ઉદ્ગારોમાં કવિની ભાવનિરૂપણની ૧૮૦૦, માગશર સુદ ૨, ગુરુવાર; મુ.),૧૫ કડીની ‘આત્મહિતશિક્ષા
શકિતનો અનુભવ થાય છે. એને મુકાબલે ભકતની અચળ ઈશ્વરચેતનને શિખામણ જીવને ઉપદેશની સઝાયર(મુ.), ૧૪ કડીની
શ્રદ્ધા ને ભકિતનો મહિમા કરતું નરસિહજીવનના મામેરાના પ્રસંગને ‘આત્મશિક્ષા/યૌવનઅસ્થિરતાની સઝાય(મુ), ૮-૮ કડીની બે
વિષય બનાવી રચાયેલું ૧૮૨૧ કડવાંનું ‘મોસાળચરિત્રર.ઈ. આત્મશિખામણ/વાણિયાની સઝાયર(મુ.), અગિયાર ગણધર, વૈરાગ્ય,
૧૬૫૨/સં. ૧૭૦૮, ચૈત્ર વદ ૧૩, શનિવાર; મુ) વધારે ધ્યાનાર્ડ સમકિત વગેરે પર સઝાયો (કેટલીક મુ.), પાર્શ્વનાથ, જિનપૂજા
કૃતિ છે. એમાં જોવા મળતાં પ્રસંગબીજ પોતાના કુંવરબાઈનું વિધિ વગેરે વિશે સ્તવનો-સ્તુતિઓ (કેટલાંક મુ) વગેરે કૃતિઓની
મામેરું'માં પ્રેમાનંદે વધારે રસાવહ બનાવી ખીલવ્યાં છે એ રીતે પ્રેમારચના તેમણે કરી છે.
નંદની પુરોગામી કૃતિ તરીકે એનું મૂલ્ય છે, પરંતુ એ સિવાય કથાકૃતિ: ૧. ગહેંકીસંગ્રહ, સં. સંઘવી શિવલાલ ઝ., સં. ૧૯૭૨;
વિકાસ, ચરિત્રચિત્રણ કે પ્રસંગનિરૂપણની દૃષ્ટિએ આ વિષયની ૨. ચોવીસ્તસંગ્રહ; ૩. જૈસસંગ્રહ(જી); ૪. જૈસસંગ્રહ(ન); ૫.
અન્ય કૃતિઓ કરતાં એ વધારે કાવ્યગુણવાળી છે. પ્રાસ્તરત્નસંગ્રહ:૨; મોસસંગ્રહ; ૭. વીશીયો તથા વિવિધ પ્રકારની
કવિની પદબદ્ધ કૃતિઓમાં ૪૦ પદો અને આશરે ૩૭૫ કડીની પૂજાઓ, પ્ર. માસ્તર ઉમેદચંદ રાયચંદ, ઈ. ૧૯૨૫; ૮. સજઝાય
“ચતુર-ચાલીસી'(મુ.) જ્યદેવના ‘ગીતગોવિન્દના વિષયને અનુસરતી માલા(શ્રા): ૧.
શૃંગારપ્રધાન રચના છે. પ્રસંગાલેખન કરતાં ભાવનિરૂપણ તરફ સંદર્ભ: ૧. જૈમૂકવિઓ : ૩(૧); ૨. ડિકેટલૉગબીજે; ૩. મુમુ
વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતી, સંવાદનો વિશેષ આશ્રય લેવાને કારણે ગૃહસૂચી; ૪. લહસૂચી; ૫. હજૈજ્ઞાસૂચિ: ૧. પા.માં.]
નાટયાત્મકતાનો અનુભવ કરાવતી આ કૃતિ એની સુશ્લિષ્ટતા, વિશુદ્ધાનંદ [ઈ. ૧૯મી સદી પૂર્વાધી: સ્વામિનારાયણ સંપ્રદાયના ભાવવિધ્ય અને એમાંના સુરુચિપૂર્ણ સંયત શૃંગાર એ દરેક દષ્ટિકવિ. તેમની “વેદનૃતિ'માં ‘દશમસ્કંધ'ના ૮૯મા અધ્યાયનું ગદ્યમાં એ પ્રેમલક્ષણા ભકિતની અસ્વાઘ રચના બની રહે છે. ભાષાંતર છે.
પરંતુ કવિની ઉત્તમ કૃતિ તો ભાગવતના ઉદ્ધવસંદેશને વિષય બનાવીસંદર્ભ: ગુસાપઅહેવાલ : ૫-સ્વામિનારાયણ સંપ્રદાય અને તે રચાયેલી ૨૪ ગુજરાતી અને ૧ વ્રજ-હિંદી પદની ‘પ્રેમપચીસી'ગુજરાતી સાહિત્ય, કલ્યાણરાય ન. જોશી.
શિ.ત્રિી (મુ.) છે. અભિવ્યકિત કે ભાવનિરૂપણની દૃષ્ટિએ ઉદ્ધવસંદેશનાં અન્ય
કાવ્યોથી આ કૃતિ જુદી પડી જાય છે. દેવકી, કૃષ્ણ, વસુદેવ, નંદ, વિશ્વનાથ : આ નામે ૪૩/૫૩ કડીનો ‘અંબાનો ગરબો (મુ.), ૧૭ જસોદા, ગોપી કે ઉદ્ધવની ઉકિત રૂપે સંવાદાત્મક રીતિથી ગૂંથાયેલાં કડીનો ‘શારદા માતાનો ગરબો (મુ.), ૪૧ કડીનો ‘ભસ્મકંકણનો આ પદોમાં ગોપીઓએ કૃણને આપેલા ઉપાલંભોમાં કે એમની ગરબો (મુ.) એ ગરબાઓ તથા જ્ઞાનવૈરાગ્યનું ૮ કડીનું ભજન(મુ.) વિરહવ્યાકુળતામાં શુંગારભાવનું કેટલુંક નિરૂપણ છે, પરંતુ કૃતિમાં મળે છે. તેમના કર્તા ક્યા વિશ્વનાથ છે તે સ્પષ્ટ રીતે કહી શકાય પ્રધાન રૂપે તો અનુભવાય છેકૃષ્ણ અને નંદજસોદાનો પરસ્પર એમ નથી. માતાના ગરબાના રચયિતા વિશ્વનાથ કદાચ એક જ માટેનો પ્રેમ. ભાવની નૂતનતા, મૂર્તતા, સૂક્ષ્મતા કે ઉત્કટતા ને કવિ હોઈ શકે.
ભાષાની પ્રસાદિકતાની દષ્ટિએ એ ગુજરાતીની મનોરમ કૃતિ છે. કૃતિ: ૧. અંબીકાકાવ્ય તથા શકિતકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ કૃતિ: ૧. ચતુરચાલીસી, સં. મહેન્દ્ર એ. દવે, ઈ. ૧૯૮૬ (સં.); બુલાખીદાસ, ઈ. ૧૯૨૩) ૨. દેવીમહાભ્ય અથવા ગરબાસંગ્રહ:૨, ૨. પ્રેમપચીસી, સં. જિતેન્દ્ર દવે અને મહેન્દ્ર દવે, ઈ. ૧૯૭૨-(+સ); પ્ર. વિશ્વનાથ ગો. દ્રિવેદી, ઈ. ૧૮૯૭; ૩. બૃહત સંતસમાજ ૩. મોસાળા-ચરિત્ર, સં. મહેન્દ્ર અ. દવે, ઈ. ૧૯૮૭ (સં); | ભજનાવળી, પ્ર. પુરુષોત્તમ ગી. શાહ, ઈ. ૧૯૫૦; ૪. શ્રીમદ્ ૪ ભ્રમરગીતા (સં.); ૫. બુકાદોહન:૮ (સં.); ૬. સગાળશાભગવતીકાગ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ. ૧૮૮૯,
આખ્યાન, સં. વ્રજરાય મુ. દેસાઇ, ઈ. ૧૯૩૪ (સં.); ૭. સંદર્ભ: ૧. ગૂહાયાદી; ૨. ડિકેટલૉગબીજે, [.શા સગુકાવ્ય (સં.). વિશાલસોશિખ : વિશ્વનાથ-૧
ગુજરાતી સાહિત્યકોશ : ૧૦ બુ, સા-પ૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org