________________
ઉચા.
વિવેકરન [ઈ. ૧૫૧૭માં હયાત]: તપગચ્છના જૈન સાધુ. જો એક હોય તો આ કવયિત્રીને ઈ. ૧૭મી સદી પૂર્વાર્ધ પછીના લાવણ્યરત્નના શિષ્ય. ૬૪૬ કડીના “યશોધર-ચરિત્ર/રાસ’ સમયમાં મૂકી શકાય. (ર.ઇ.૧૫૧૭)ના કર્તા.
કૃતિ: ઐશૈકાસંગ્રહ (સં.). સંદર્ભ : ૧. ડિકૅટલૉગભાવિ ૨. લીંહસૂચી. [.ત્રિ] સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ.
[4.ત્રિ] વિવેકવર્ધન[
1: જેન. ૩૬ કડીના “આદિદેવ વિવેકહર્ષ-૧ (ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ-દ. ૧૭મી સદી પૂર્વાર્ધી: સ્તવન’ના કર્તા.
તપગચ્છના જૈન સાધુ. આણંદવિમલની પરંપરામાં હર્ષાનંદગણિના સંદર્ભ: હે જૈજ્ઞાસૂચી:૧.
[.ત્રિ.] શિષ્ય. વિદ્વાન અને પ્રતાપી. ઈ. ૧૬૧૧નો તેમની પ્રતિમાલેખ મળે
છે. તેમણે કચ્છના રાજા ભારમલ્લને (ઈ. ૧૫૮૬-ઈ. ૧૬૩૨) પ્રતિવિવેકવિજ્ય: આ નામે ૪ કડીનું ‘મગસી પાર્શ્વનાથ-સ્તવન’ અને બોધ્યા હતા. ૧૦૧ કડીના ‘હીરવિજયસૂરિ(નિર્વાણ) રાસ’ (ર. ઈ. ૯ કડીનું ‘મહાવીરજિન-સ્તોત્ર' (લે. સં. ૧૮મી સદી અનુ.) મળે છે. ૧૫૯૬/સં. ૧૬૫૨, ભાદરવા સુદ ૧૧, ગુરુવાર; મુ.), ૨૨ કડીની તેમના કર્તા કયા વિવેકવિજય છે તે નિશ્ચિત થતું નથી.
‘હીરવિજયસૂરિનિર્વાણ-સઝાયર(ર.ઈ.૧૫૯૬; મુ.), ૨૪ કડીના ‘ઋષભ સંદર્ભ : ૧. મુમુગૃહસૂચી; ૨. લીંહસૂચી. [8.ત્રિ] નેમિનાથ-સ્તવન, ‘સુધા-પિપાસા-શીત-ઊષ્ણની સઝાય’ અને ૭
પ્રકરણના ‘પરબ્રહ્મ-પ્રકાશના કર્તા. વિવેકવિજન્ય-૧ [ઈ. ૧૯૨૧માં હયાત]: જૈન સાધુ. જ્ઞાનવિજયના
કૃતિ : ૧. જેઐકાસંચય, [] ૨. જેનયુગ, અષાઢ-શ્રાવણ ૧૯૮૬શિષ્ય. ‘શાલિભદ્રધન્નાનો રાસ' (ર.ઈ. ૧૬૨૧/સં. ૧૬૭૭, ચૈત્ર સુદ ૬)ના કર્તા.
હીરવિજયસૂરિ(નિર્વાણ) રાસ', સં. મો. દ. દેશાઇ (સં.). સંદર્ભ દેસુરાસમાળા.
[.ત્રિ]
સંદર્ભ : ૧. જૈનૂકવિઓ: ૧, ૩(૧); ૨. મુગૃહસૂચી૩. લહસૂચી;૪. હેજેજ્ઞાસૂચિ: ૧.
[.ત્રિ) વિવેકવિજ્ય-૨ [ઈ. ૧૯૭૪માં હયાત]: તપગચ્છના જૈન સાધુ.
વિવેકહર્ષ(પંડિત)-૨[
]: તપગચ્છના જૈન સાધુ. વીરવિજયના શિષ્ય. ૪ ખંડ અને ૩૫ ઢોલના “મૃગાંકલેખા-રાસ
કલ્યાણસુંદરના શિષ્ય. ૨૯ કડીની ‘તપગચ્છ-ગુર્નાવલી-સઝાય’ (લે. (ર.ઈ. ૧૬૭૪/સં. ૧૭૩૦, આસો સુદ ૧૦, ગુરુવાર)ના કર્તા.
સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. ‘મુનિરાજશ્રી પુણ્યવિજયજી સંગસંદર્ભ : ૧. ગુસાઇતિહાસ: ૨; ૨. ગુસારસ્વતો; ૩. દેસુરાસ
હગત ગુજરાતી હસ્તપ્રતસૂચી'એ આ જ કૃતિ ભૂલથી વિનયસુંદરકૃત માળા;] ૪. જંગુકવિઓ: ૨.
શ્રિત્રિ]
૨૨ કડીની ‘હીરવિજયસૂરિ-સ્વાધ્યાય’ને નામે પણ નોંધી છે. વિવેકવિજ્ય-૩ (ઈ. ૧૭૦૮માં હયાત]: તપગચ્છના જૈન સાધુ. સંદર્ભ :મુપુગૃહસૂચી.
[.ત્રિ] હીરવિજયસૂરિની પરંપરામાં ચતુરવિજયના શિષ્ય. ‘રિપુમર્દન-રાસ’ અને ‘અર્બુદાચલ-ચોપાઈ' (ર.ઈ. ૧૭૦૮ સં.૧૭૬૪, જેઠ વદ ૫)ના વિવેકહંસ(ઉપાધ્યાય) [ઈ ૧૫૫૪ સુધીમાં : “ઉપાસક દશાંગ-બાલાવ
બોધ’ (લે. ઈ. ૧૫૫૪)ના કર્તા. સંદર્ભ: ૧. ગુસાઇતિહાસ:૨; ૨. ગુસારસ્વતો;] ૩. જેગૂ- સંદર્ભ: જૈનૂકવિઓ : ૩(૨).
[4.ત્રિ.] કવિઓ: ૧, ૩(૧, ૨).
[.ત્રિ.]
વિશાલરાજ: જુઓ સુધાભૂષણશિષ્ય. વિવિજ્ય-[ઈ. ૧૮૧૬માં હયાત]: તપગચ્છના જૈન સાધુ. વિજયદાનસૂરિની પરંપરામાં ડુંગરવિજયના શિષ્ય. ૧૧ ઢાલની વિશાલસાગર
]: જૈન સાધુ. કલ્યાણસાગરની ‘નવતત્ત્વનું સ્તવન' (ર.ઈ. ૧૮૧૬/સં. ૧૮૭૨, આસો સુદ ૧૦, શિષ્ય. ૭ કડીની ‘ગહૂલી (મુ.)ના કર્તા. ગરવાર; મ.)ના કર્તા. ‘શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર સ્થિત જૈન કૃતિ: ગહેલી સંગ્રહનામાં ગ્રંથ-૧, પૃ. ખીમજી ભીમસિહ જ્ઞાનભંડારોનું સૂચિપત્રમાં વિવેકસુંદરને નામે નોંધાયેલી ‘નવતત્ત્વ- મણક, ઈ. ૧૮૯૧.
| [.ત્રિ.] વિચારગર્ભિત-આદિજન-સ્તવન' (ર.ઈ. ૧૮૧૬) કૃતિ અને પ્રસ્તુત રચના એક હોવા સંભવ છે.
વિશાલસુંદરશિષ્ય
: તપગચ્છના જૈન સાધુ. કૃતિ :૧. કસસ્તવન; ૨. ચૈસ્તસંગ્રહ: ૩.
૭ કડીની ‘ગૌતમ-ભાસ, ૭ કડીની ‘નાગૌર-ચૈત્યપરિપાટી (મુ.), ૧૩ સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ:૨; ૨. જૈનૂકવિઓ: ૩(૧); ૩. કડીનું ‘બંભણવાડા મહાવીર-સ્તોત્ર(મુ.), ૬૪ કડીનું ‘સપ્તતિશતમુમુહસૂચી;૪. હજૈજ્ઞાસૂચિ: ૧.
જિનનામગ્રહ-સ્તોત્ર સત્તરિયજન-સ્તવન’ (લે. સં. ૧૭મી સદી)
' તથા ૧૩ કડીની “હીરવિજયસૂરિ-સઝાયર(મુ.) એ કૃતિઓના કર્તા. વિકસિદ્ધિ
]: સંભવત: ખરતરગચ્છનાં જૈન “શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર સ્થિત જૈન જ્ઞાનભંડારોનું સૂચિસાધ્વી. ૧૧ કડીના ‘વિમલસિદ્ધિગુરુણી-ગીત (મુ.)નાં કર્તા. ગીતમાં પત્ર–એ ‘સત્તરિયજિન-સ્તવન’ વિશાલસુંદરને નામે નોંધી છે, ઉલ્લેખાયેલા લલિતકીર્તિ અને ઈ. ૧૬૨૩માં હયાત લલિતકીતિ પણ એ ભૂલ છે.
કર્તા.
વિવર : વિશાસંદશન
૧૬ : ગુજતી સાહિત્યકોશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org