________________
નિષ્કામ ભક્તિનો મહિમા કરતું અને વેદાંતના પરમતત્ત્વના શનને રદ કનું ૧૮ કડવાંનું 'પાખ્યાન(મુ.); મા પુરુ પર આધારિત, કવચિત્ કવિનું પ્રારંભકાળનું મનાતું, મહિષાસુર અને શુંભ-નિશુંભના વધની કથા દ્રારા આદ્યશક્તિનો મહિમા કરતું ને મૂળ કથાના અનુવાદરૂપ ૧૦ અને ૧૪ કડવાંના ૨ ખંડમાં વિભાજિત ‘સપ્તશતી/ચંડી-આખ્યાન’(મુ.); શિવપુરાણની શિકારીની કથા પર આધારિત, કવિના ધર્મશાસ્ત્રના ાન અને દુનિયાદારીના અનુભવને પ્રગટ કરતું ૧૭ કડવાંનું ‘મૃગી-આખ્યાન’એટલે (મુ.) રામાયણ અને ગમમાંબંધી અન્ય સંસ્કૃત કાવ્યનાટકો પર આધારિત, કવિના સમયની સામાજિક સ્થિતિનું કંઈક પ્રતિબિંબ પડતું ૨૧ કડવાનું ‘રામવિવાહ/સીનાવિવાહ' સંપૂર્ણ રૂપમાં ઉપલબ્ધ થતાં કવિનાં આખ્યાન છે. ૧ કડવાનું ‘દ્રૌપદીવસ્રાહરણ' (મુ.) પૂર્ણ છે. તો ૪ કડાંનું ખૂબ ત્વરિત વેગે સીતવિવાહ પછીના રામજીવનના પ્રસંગોને આલેખતું ‘રામાયણ' (મુ.) પણ અપૂર્ણ દીવાની સંભાવના છે.
કવિની પર્દામાં રચાયેલી કૃતિઓમાં ભક્તિરસવાળી ૨ કૃતિઓ ‘દશમસ્કંધ' અને 'રામબાલચરિત' વિશેષ ધ્યાન છે. દુ, ચોપાઈ, ઘણા પગેરું દેશીઓમાં રચાયેલા, વિવિધ રોગનિર્દેશવાળ અને ઘણી જગ્યાએ મુખબંધ-ઢાળનાં અંગોને કારણે કડવાબંધમાં સરી જતાં ૪૩ પર્દાના 'દશમસ્કંધ' (મુ.)માં પોતે સ્વતંત્ર રીતે રચેલી 'કિમણીવિવાહ' અને 'સત્યભામાવિવાહ' કૃતિઓ કવિએ અહીં સમાવી લીધી છે. એ સિવાય અન્ય કવિઓનાં પદ પણ એમાં ભળી ગયાં છે. ભાગવતની ક્થાને જ સંક્ષેપમાં કહેવાનું કવિનું લક્ષ હોવા છતાં વાત્સલ્ય, શૃંગાર અને કરુણમાં કવિ એવા ઊંચા કવિત્વની પ્રતીતિ કરાવે છે કે એમાંનાં દાણલીલા, માનલીલા અને ભ્રમરગીત પ્રેમાનંદ, નરસિંહ અને દયારામની એ વિષયનાં કાવ્યોની બરોબરી કરે એવાં છે. ગીતાસ્વયંવર સુધીની કથાને રજુ કરવું ૪૦ પદવાળું ‘રામબાલચરિત' (મુ.) પણ વાશ્વરસની ઉત્તમ કૃતિ છે. બાલસ્વભાવ અને બાલચેષ્ટાનાં સ્વભાવોક્તિભર્યાં ચિત્રો અને માતૃહૃદયની લાગણીનું એમાં થયેલું નિરૂપણ ગુજરાતી કવિતામાં અપૂર્વ છે. ‘કૃષ્ણવિષ્ટિ’(મુ.)નાં ૪ પદમાં કૌરવો સાથે વિષ્ટિ કરવા કૃષ્ણ જાય છે તે પૂર્વે કૃષ્ણ અને દ્રૌપદી વચ્ચે હેલો સંવાદ એમાં આલેખાયો છે, અને પોતાની અવમાનનાથી દ્રૌપદીના મનમાં જન્મેલી રોષયુક્ત વેદના કાવ્યના કેન્દ્રમાં છે. એ સિવાય ૫ પદની ‘સમવનવાસ’(મુ,), ૧ પદનું રૂપકાત્મક ‘રેંટિયા-ગીત’(મુ.) અને ‘મહાદેવના સાતવાર’(મુ.) કવિની અન્ય પદરચનાઓ છે.
દુહાની ૮૦ કડીઓમાં રચાયેલું શંકરની સ્રીલાલસાની પરીક્ષા કરવા પાર્વતીએ લીધેલા ભીલડીવેશના પ્રસંગને આલેખતું હળવી શૈલીનું ‘શિવભીલડી-સંવાદ/હ-સંવાદ'(મુ.) કવિનું સળંગ બંધવાળું કાવ્ય છે.
કવિતામાં પહેલું અને આજ સુધી અપૂર્વ રહેલું સાહસ બતાવ્યુ છે. ‘મુખ્યરસ' તો મારું કાદંબરી'ને ગુજરાતીમાં ઉતારી વખતે કવિએ મૂળના કેટલાક અલંકારો જાળવી, ગાંઠના અલંકારો, ઉક્તિઓ, વર્ણનો મૂળ કૃતિમાં રસતિ ન થાય એ રીતે ઉમેરી પોતાની વિસૂઝનો પરિચય પણ કાળો છે.
તૂટક રૂપે મળતા ૧૫ કડીના 'દુર્વાસા-આખ્યાનમાં ભાલણની છ૫ નથી અને સીતા હનુમાન-સંવાદ'ની હસ્તપ્રત ઉપલબ્ધ નથી
એ ૨ કૃતિઓ ભાલણની હોવાનું શંકાસ્પદ છે. ‘બીજું નળાખ્યાન' પણ બગાનું નથી એ હવે સુનિશ્ચિત છે.
આમ સમગ્ર રીતે કડવવુંબને આખ્યાનોના પ્રારંભિક રચયિતા, વાજપ્રેમનાં કેટલાંક મધુર પોના સર્જક અને કાદંબરી' જેવી કૃતિને પ્રાસાદિક અને રસાવહ ગુજરાતીમાં ઉતારનાર અનુવાદક તરીકે ભાલણ ગુજરાતી કવિતામાં હંમેશાં યાદ રહેશે.
ભાવ ગુ. સા.-૩૬
Jain Education International
કૃતિ : ૧. ભાલણકૃત કાદંબરી (પૂર્વાધ-ઉત્તરાર્ધ), સં. કે. હ. ધ્રુવ, ઈ. ૧૯૧૬; ૨. ભાલણકૃત કાદંબરી (ભાગ-૧), સં. કે. કા. શાસ્ત્રી, ઈ. ૧૯૫૩, ૩. ભાલણકૃત દશમસ્કંધ, સં. હરગોવિંદ દ્વા. કાંટાવાળા, ઈ. ૧૯૧૫ (સં.) ૪. ગણકૃત પ્રખ્યાને અને મારફત મોરધ્વજાખ્યાન, સં. સુખરામ ન. મહેતા, − . ભાલણકૃત નળાખ્યાન, સં. કે. કા. શાસ્ત્રી, ઈ. ૧૯૭૫ (ત્રીજી આ) ૬. ભાગમકૃત બે નળાખ્યાન, . .ગુ. મોદી, ઈ. ૧૯૨૪ ૭. ભાલણનાં ૫૬, સં. ાલાલ ત્રિવેદી, ઈ, ૧૯૪૭ (સં.); ૮. ભાલણનાં ભાવગીતો, સં. ધીરુભાઈ ત્રિ. દોશી, ઈ. ૧૯૮૦ (+i); i] . નાદહન: ૩; ૧૦ પ્રાકાસુધા : ૩; ૧૧. બુકાદોહન : ૧, ૨, ૩, ૫, ૬; ૧૨. રા. ચુ. મોદી લેખસંગ્રહ, સં. પુરુષોત્તમ ભી. શાહ, ઈ. ૧૯૫૩ (સં.).
સંદર્ભ : ૧. ભાલણ, રામલાલ ચુ. મોદી, ઈ. ૧૯૧૯; ૨. માગણ : એક અધ્યયન, કે. કા. શાસ્ત્રી, ઈ. ૧૯૭૧ ૩. ભાલણ, ઉતવ અને ભીમ, રામલાલ યુ. મોદી, ઈ. ૧૯૪૪;[ ૪. ૫૧, હસિત બૂચ, ઈ. ૧૯૬૯–‘ભાલણનાં વાત્સલ્યચિત્રો’; ૫. ઉપાસના, ઈ. કા. દવે, ઈ. ૧૯૭૧-‘કાદંબરી'; ૬. કવિચરિત : ૧-૨; ૭. ગુમાસ્તંભો; ૮. ગુલિટરેચર; ૯. ગુસાઇતિહાસ : ૨; ૧૦. ગુસામધ્ય ૧૧. ગુણારસ્વતો; ૧૨. ગુરૂપરેખા : ૧; ૧૩, જ્ઞાનગંગોત્રી ગ્રંથશ્રેણી : ૧૦, સ. ભોગીલાલ ગાંધી અને અન્ય, ઈ. ૧૯૩૨‘પહેલાં પાંચ વરસ’, ધીરુભાઈ ઠાકર, ૧૪ નૌવિહાર, રામનારાયણ વિ. પાઠક, ઈ. ૧૯૬૧-‘પદ્મનાભ અને બાલણ; ૧૫. બ દક્ષતીની ક્યાનો વિકાસ, ૨ થી. શાહ, ઈ. ૧૯૮૦ ‘ભાગ કૃત નળાખ્યાન'; ૧૬. પડિલેંડા, ૨. શ્રી. ચાય, ઈ. ૧૯૭૬ ‘ભાલણના કહેવાતા બીજા ‘નળાખ્યાન’નું પગેરું’; ]૧૭. ગૃહાયાદી; ૧૮. ડિફૅટલૉગબીજે; ૧૯. ફૉહનામાવિલ. [કયા.]
પરંતુ ભાલણની યોદાયી કૃતિ ‘કાદંબરી’(મુ.) છે. સંસ્કૃતમાં રચાયેલી કવિ બાણ અને પુલિનની કલ્પનામંડિત ને રસા ગદ્યકથાને ૪૦ કડવાંબદ્ધ આખ્યાનમાં સંક્ષેપથી અને છતાં મૂળનો આસ્વાદ વિચ્છિન્ન ો થાય એ રીતે ઉતારવામાં કવિએ ગુખ્યતીતે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
ભાવ : આ નામે ૪ કડીનું ‘ચોવીસ તીર્થંકરનું સ્તવન’(મુ.), ૭૮ કડીની ‘પાપપુણ્ય- ગોપાઈ અને ૪ કડીનું ૧ હિન્દી સ્તવન(મુ.) એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા એક છે કે જુદા
For Personal & Private Use Only
ગુજરાતી સાહિત્યકોશ : ૮
www.jainelibrary.org