________________
કર્તા.
છંદ (મુ.) અને ૫ કડીના “વાસુપૂજ્ય-સ્તવન” (લે. સં.૧૮મી કૃતિ : ૧. સંતોની વાણી, સં. ભગવાનજી મહારાજ, ઈ.૧૯૨૦ સદી અનુ.) ના કર્તા.
(સં.); ૨. પરિચિતપદસંગ્રહ, પ્ર.સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, કૃતિ : પ્રાછંદસંગ્રહ.
સં. ૨૦૦૨ (ત્રીજી આ.). સંદર્ભ : ૧. મુમુન્હસૂચી, ૨. હેજેશા સૂચિ: ૧. રિ.સી.] સંદર્ભ : અસંપરંપરા.
[કા.શા.] જિતવિજય-૪ [
]: જૈન સાધુ. જિન [ઈ.૧૭૦૧માં હયાત) : તપગચ્છના વિજ્યદેવસૂરિની પરંવિનીતવિજયના શિષ્ય. ૫ કડીના “પાર્શ્વનાથસ્તવનગોડી) લ. પરાના જૈન સાધુ. પૂરું નામ જિનવિજય હોવાની શક્યતા છે. સં. ૧૮મી સદી અનુ) ના કર્તા.
વિજયરત્નસૂરિની પ્રશસ્તિ કરતી ૯ કડીની સઝાય (ર.ઈ.૧૭૦૧/ સંદર્ભ : મુપુગૃહસૂચી.
રિ.સો.) સં. ૧૭૫૭, આસો સુદ ૧૦; મુ.)ના કર્તા. કૃતિ : એસમાળા : ૧.
રિ.સો.] જિતવિમલ:આ નામે ૨૨૫ ગ્રંથાગ્રના ત્રષભપંચાશિકા-બાલાવબોધ” (ર.ઈ.૧૬૮૮) મળે છે તે જિતવિમલ-૧ હોવાની સંભાવના છે. સિટી. આ
છે. જિનકીતિ : આ નામે પ્રાકૃતરચના “પુણ્યફલકુલક/સામયિકપૌષધ પણ તે વિશે નિશ્ચિતપણે કંઈ કહી શકાય તેમ નથી.
ફલકુલક લિ. સં. ૧૭મી સદી અનુ.) ગુજરાતી સ્તબક સાથે સંદર્ભ : જૈનૂકવિઓ : ૨,૩(૨).
રિસો]. નોંધાયેલ મળે છે તેના કર્તા કયા જિનકીર્તિ છે તે નિશ્ચિત થઈ જિતવિમલ-૧ [ઈ.૧૭૦૧માં હયાત] : જૈન સાધુ. જીવવિમલના
શકે તેમ નથી. સંદર્ભ : હેજેસાસૂચિ : ૧.
[4.ત્રિ] શિષ્ય. ૨૪ કડીના ‘મોહબંધસ્થાન-વિચારગર્ભિત શ્રી મહાવીરજિત. તવન (ર.ઈ.૧૭૦૧/સં.૧૭૫૭, આસો સુદ ૧૫, બુધવાર; મુ.)ના જિનીતિ(સૂરિ)–૧[જ.ઈ.૧૭૧૬/સં.૧૭૭૨, વૈશાખ સુદ ૭ –અવ.
ઈ. ૧૭૬૩] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનસાગરની પરંપરામાં કૃતિ : પ્રાસ્તરત્નસંગ્રહ : ૨.
.સી.] જિનવિજ્યના શિષ્ય. ખીરસરાગોત્ર. જન્મ મારવાડમાં ક્લોધીમાં. જિતવિમલ-૨[ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ : જૈન સાધુ. ૧૩ કડીના
. મૂળ નામ કિસનચંદ્ર. પિતા ઉગ્રસેન શાહ, માતા ઉછરંગદેવી. ‘ઋષભદેવજિન સ્તવન (ર.ઈ.૧૮૩૧, સં.૧૮૮૭, મહા વદ ૩,
ભટ્ટરકપદ ઈ. ૧૭૪૧માં. અવસાન બીકાનેરમાં. તેમની પાસેથી
‘ચોવીશી' (ર.ઈ.૧૭૫૨ (સં.૧૮૦૮,ફાગણ-૧૧; અંશત: મુ.) અને મંગળ/શુક્રવાર; મુ.), ૬ કડીના “સિદ્ધાચલ–સ્તવન” (ર.ઈ. ૧૮૩૧ , સં. ૧૮૮૭, ચૈત્ર સુદ ૧૫, સોમવાર; મુ.), ૯ કડીના ‘સિદ્ધા
૪ ઢાળનું ‘લોદ્રવાપાર્શ્વનાથ-વૃદ્ધ સ્તવન’ મળે છે. ચલ-સ્તવન” (૨. ઈ. ૧૮૩૧/સં. ૧૮૮૭, ચૈત્ર વદ ૨, બુધવાર;
કૃતિ : જૈનૂસારત્નો : ૨(સં.). મુ.), ૯ કડીના ‘(શંખેશ્વર)પાર્શ્વજિન સ્તવન (૨. ઈ. ૧૮૩૨
સંદર્ભ : જૈનૂકવિઓ : ૨, ૩(૧, ૨). [શ્ર.ત્રિ.] સં. ૧૮૮૮, રૌત્ર સુદ ૧૫, રવિવાર; મુ.) તથા અન્ય કેટલાંક જિનકશલારિ) : આ નામે ‘પાર્શ્વજિન-સ્તુતિ' (લે. સં. ૨૦મી મુદ્રિત સ્તવનોના કર્તા.
સદી અનુ.) મળે છે. આ જિનકુશલ-૧ છે કે જુદા તે નિશ્ચિત કૃતિ : ૧. પ્રાસ્તરત્નસંગ્રહ : ૨; ૨. શસ્તનાવલી. રિસો.) થતું નથી,
A ]: જાતના કોળી હોવાની અનુકૃતિ. જીતા [
' સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ :૧.
[શ્રત્રિ] એમના ગોપીના હૃદયોદ્ગાર રૂપે કૃષ્ણભક્તિનાં ૩ પદો (મુ.) મળે જિનકુશલ-૧[ઈ.૧૬૨૨માં હયાત] : જૈન સાધુ. “અગડદત્તચોપાઈ છે, જેમાં પરંપરાગત અલંકારો ને અભિવ્યક્તિ છટા ઉપરાંત (ર.ઈ.૧૬૨૨)ના કર્તા. લોકભાવ ને કલ્પનાનો વિનિયોગ છે.
ઉપર્યુક્ત જિનકુશલ તે તપગચ્છમાં હાર્ષિગણિની પરંપરામાં કૃતિ : પ્રાકાસુધા : ૨.
થયેલા દામયિંગણિશિષ્ય જિનકુશલગણિ હોય તો તેમની રણથંભોરના સંદર્ભ : ન્હાયાદી.
[કા.શા.J. મહામાત્ય ખીમસિંહ અગ્રવાલ વિશેની ૮ સર્ગની “પુણ્યપ્રકાશન
કાવ્ય” (૨.ઈ.૧૫૯૪) તથા ૨૦ કડીની ‘પાર્શ્વનાથતીર્થમાલાસ્તવન જીતા-૧[ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ : જીતા-મુનિ-નારાયણ એવા
(ર.ઈ.૧૫૯૬) એ કૃતિઓ પણ નોંધાયેલી મળે છે. આ જિનકુશલનામથી ઓળખાતા આ સંતકવિ હરિકૃષ્ણજીના શિષ્ય હતા. મૂળ
ગણિ ઈ.૧૬૬૪ સુધી હયાત હોવાની માહિતી મળે છે. નડિયાદના બારોટ હોવાનું કહેવાય છે. સુરત પાસે અમરોલીમાં
સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ : ૩, મુનિશ્રી દર્શનતથા ઉતરાણમાં એમના આશ્રમ હતા. સમાધિ ઉતરાણમાં. એમનાં ૨૨ પદો અને ૬૪ સાખીઓ (મુ) મળે છે. એમાં
વિજય વગેરે, ઈ. ૧૯૬૪; [_૨. હજૈજ્ઞાસૂચિ:૧. [શ્રત્રિ.] હરિભક્તિબોધ, આત્મતત્વની વિચારણા ને આત્મસાક્ષાત્કારના જિનચંદ્ર: આ નામે ૯ કડીની ‘ગોડી પાર્શ્વ-સ્તવન' (ર.ઈ. સાધન રૂપે ધ્યાનયોગનું નિરૂપણ થયેલું છે. નિરૂપણમાં અખાની ૧૬૬૬/સં. ૧૭૨૨, વૈશાખ વદ ૮; મુ.), સંસ્કૃત તેમ જ ગુજરાતીમાં જેમ દૃષ્ટાંતોનો પ્રચુર ઉપયોગ કર્યો છે. હિંદી ગદ્યમાં સુલતાન “ભક્તામર-સ્તોત્રની બાલાવબોધિની ટીકા (ર. ઈ. ૧૬૭૬) તથા ૯ મુઝફરશાહ પર પત્ર રૂપે લખાયેલો મનાતો ‘કાફરબોધ' () હિંદુ- કડીનું ‘(મહેવામંડન) પાર્શ્વનાથ-સ્તવન' (ર.ઈ.૧૭૭૮ સં.૧૮૩૪, મુસ્લિમ ધર્મવિચારની અભિનેતાના ઉપદેશથી ધ્યાન ખેંચે છે. વૈશાખ વદ ૫, મુ.) અને જિનચંદ્રસૂરિને નામે ૩૫ કડીની
કુશલ
ઈબાલાલ
૧૨૨ : ગુજરાતી સાહિત્યકોશ
જિતવિજય-જ:જિનચંદ્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org