________________
કડીની “શંખેશ્વરપાર્શ્વનાથજિન-સ્તવન', ૨૬ કડીની ‘વિમલાચલ- અનુ.) તથા ઉદયસાગર મુનિને નામે ૩ ઢાળ અને ૨૭ કડીનું
સ્તવન', ૭ કડીની ‘વિજયરત્નસૂરિ-સઝાય’, ૭ કડીની ‘નેમિનાથ-પદ', “આત્મનિદાગર્ભિત-સીમંધરસ્વામી-સ્તવન’ (લ.ઈ.૧૬૧૪, સ્વલિખિત; ‘ત્રિષષ્ટિશલાકાપુરુષ-સઝાય” એ આ કવિની અન્ય કૃતિઓ છે. ૯ મુ.) મળે છે. તેમાંથી છેલ્લી કૃતિના કર્તા ઉદયસાગર - ૧ હોવાની અને ૧૨ કડીની ‘વિજયસિંહસૂરિ-સઝાય” પણ એમની જ હોવાની શકયતા ગણી શકાય. બાકીની કૃતિઓના કર્તા વિશે કંઈ કહી શક્યતા છે.
શકાય તેમ નથી. કૃતિ : ૧. જૈસસંગ્રહ (ન); ૨. પ્રાફાગુસંગ્રહ; ૩. પ્રાસ્મરણ; કૃતિ : ૧. કક્કાબત્રીશીના ચંદ્રાવલા તથા ચોવીશ તીર્થંકરાદિના ૪. મોરાસંગ્રહ,
ચંદ્રાવલાનો સંગ્રહ, પ્ર. જગદીશ્વર છાપખાનું, ઈ.૧૮૮૫, ૨. સંદર્ભ : ૧. જૈનૂકવિઓ:૨,૩(૨); ૨. મુપુન્હસૂચી, ૩. જિસ્તકાસંદોહ:૧. હજૈજ્ઞાસૂચિ:૧.
હિ.યા.] સંદર્ભ : ૧. મુમુગૃહસૂચી; ૨. જૈજ્ઞાસૂચિ:૧. હિ.યા.]
ઉદયવિજ્ય :- ૩[ઈ.૧૭૧૩માં હયાત] : જૈન સાધુ. ‘સુવિધિજિન- ઉદયસાગર - ૧[ઈ.૧૬૨૦?)માં હયાત] : ખરતરગચ્છના જૈન સ્તવન (૨.ઈ.૧૭૧૩)ના કર્તા.
સાધુ, સાધુધર્મગણિની પરંપરામાં સહજરત્નના શિષ્ય. રત્નશેખરની સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ:૧.
હિ.યા.) મૂળ પ્રાકૃત કૃતિ, ‘લઘુક્ષેત્રસમાસ-પ્રકરણ” પર બાલાવબોધ(૨.ઈ.
૧૬૨૦?/સં.૧૬૭૬?, આસો સુદ ૧૦)ના કર્તા. ઉદયવિજ્ય - ૪[ઈ.૧૭૪૨માં હયાત] : જૈન સાધુ. ૭ કડીના સંદર્ભ : ૧. જગૅકવિઓ:૩(૨); ૨. મુપુગૃહસૂચી; ૩. ડીહર ચી; ‘નિક્ષેપા-સ્તોત્ર'(૨.ઈ.૧૭૪૨)ના કર્તા.
૪. હજૈજ્ઞાસૂચિ:૧.
| હિ.યા.] સંદર્ભ : મુપુગૃહસૂચી.
હિ.યા.]
ઉદયસાગર-૨જ.ઈ.૧૭૦૭ – અવ.ઈ.૧૭૭] : જુઓ વિદ્યાઉદયવિમલશિષ્યઈ.૧૬૭૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સાગરશિષ્ય જ્ઞાનસાગર. દુહા અને દેશીમાં રચાયેલા ૧૯ કડીના ‘ઋષભદેવજિન-સ્તવન(૨.ઈ.૧૬૭૬/સં.૧૭૩૨, મહા વદ ૭, ગુરુવાર; મુ.)ના કર્તા. ઉદયસાગર(સૂરિ)-૩
]: વિજયગચ્છના જૈન કૃતિ : પ્રાસ્તરત્નસંગ્રહ:૨.
[કી.જો.] સાધુ. વિજયમુનિની પરંપરામાં વિમલસાગરસૂરિના શિષ્ય. મગસી
પાર્શ્વનાથ-સ્તવન’ના કર્તા. ઉદયસમુદ્ર : આ નામે ‘પાર્શ્વનાથસ્તુતિ-ચતુષ્ક(મુ) મળે છે તે કયા સંદર્ભ : ૧. જૈનૂકવિઓ:૨; ૨. હજૈજ્ઞાસૂચિ:૧, [હ.યા.] ઉદયસમુદ્ર છે તે નક્કી થઈ શકે તેમ નથી. કૃતિ : જિસ્તકાસંદોહ:૨.
હિ.યા.] ઉદયસિંહ[ઈ.૧૭૧૨માં હયાત] : નાગોરી તપગચ્છના જૈન સાધુ.
| સદારંગના શિષ્ય. ‘મહાવીર-ચોઢાળિયું (ર.ઈ.૧૭૧૨/સં. ૧૭૬૮, આસો ઉદયસમુદ્ર- ૧).૧૬મી સદી પૂર્વાર્ધ) : ચંદ્ર પૂણિમાગચ્છના જૈન સુદ ૧૦)ના કર્તા. સાધુ. ચંદ્રપ્રભસૂરિની પરંપરામાં સુમતિરત્નના શિષ્ય. સુમતિરત્ન સંદર્ભ : જૈનૂકવિઓ:૩(૨). ઈ.૧૫૧૨થી ઈ.૧૫૩૧માં હયાત હતા તેથી આ કવિનો સમય ઈ.૧૬મી સદી પૂર્વાધ ગણી શકાય. એમની ‘પૂણિમાગચ્છની ઉદયસોમ(સૂરિ)[ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : લઘુતપગચ્છના જૈન સાધુ. ગુર્નાવલી’(મુ.)માં ૧૮ કડીના પ્રથમ ખંડમાં ગુર્નાવલી છે અને ૨૩ આનંદસોમસૂરિના શિષ્ય. ‘પર્યુષણાવ્યાખ્યાન-સસ્તબક” (૨.ઈ.૧૮૩૭) કડીના બીજા ખંડમાં સુમતિરત્નની પ્રશસ્તિ છે.
તથા ૪ ખંડના ‘શ્રીપાલ-રાસ(૨.ઈ.૧૮૪૨ સં.૧૮૯૮, આસો-)ના કૃતિ : પસમુચ્ચય:૨.
હિ.યા.] ક. સંદર્ભ : જૈનૂકવિઓ:૩(૧).
હિયા.] ઉદયસમુદ્ર - ૨).૧૭મી સદી ઉત્તરાર્ધ : ખરતરગચ્છના જૈન સાધુ. યુગપ્રધાન જિનચંદ્રસૂરિની પરંપરામાં કમલહર્ષ(ઈ.૧૭મી ઉદયસૌભાગ્યશિષ્ય
]: જૈન. ૨૯ કડીના સદી ઉત્તરાધીના શિષ્ય. ૨૯ ઢાળના ‘કુલધ્વજકુમાર-રાસ/કુલધ્વજ- ‘(જીરાપલ્લી) પાર્શ્વનાથ-સ્તોત્ર (લે. સં. ૧૮મી સદી અ.)ના કર્તા. કેવલી-ચરિત્રરસલહરી (લ.ઈ.૧૬૭૨)ના કર્તા.
સંદર્ભ : મુમુન્હસૂચી.
| કિી.જો.] સંદર્ભ : જૈનૂકવિઓ:૨,૩(૨).
હિ.યા.]
ઉદયહર્ષ- ૧[ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ. શાંતિવર્ષના ઉદયસાગર/ ઉદયસાગર(મુનિ)/ ઉદયસાગર(સૂરિ) : ઉદયસાગરને નામે શિષ્ય. વિજયદેવસૂરિના રાજ્યકાળ(ઈ.૧૬૧૫-ઈ. ૧૬૫૭)માં રચાયેલી મૂળ પ્રાકૃત કૃતિ લોકનાલિકાçાત્રિશિકા-પ્રકરણ’ ઉપર ૩૨૫ ગ્રંથાગ- ૪ કડીની ‘ઋષભજિન-સ્તુતિ' અને ૧૩ કડીની ‘વિજયસિંહસૂરિનો બાલાવબોધ (લ.ઈ.૧૭મી સદી અનુ.), ૧૦ કડીની ‘ગુરુ સઝાયરના કર્તા. સઝાય, ૫ કડીની “શંખેશ્વર-પાર્શ્વનાથના ચંદ્રાવળા (મુ) અને સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ:૧. ઉદયસાગરસૂરિને નામે ૩૩ કડીની “તીર્થમાલા” (લ. રાં. ૧૭મી સદી
હિ.યા.] ઉદયવિજય-૩ : ઉદયહર્ષ–૧
ગુજરાતી સાહિત્યકોશ : ૩૩ ૨. સા.-૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org