________________
કડીની ‘અઘટકુમાર-ચોપાઇ (ર.ઈ. ૧૬૧૮૧૬૨૧), લખમસીએ મહિલાભ/મયાચંદ [ઈ. ૧૭૪૬માં હયાત : ખરતરગચ્છના જૈન કરેલા પ્રશ્નોના ઉત્તર રૂપે કરેલી રચના પ્રશ્નોત્તર-સંવાદ' (ર.ઈ. સાધુ. ઋષિવલ્લભના શિષ્ય. ૪૫ કડીના ‘નવતત્વ-સ્તવન' (ર.ઈ. ૧૬૩૪/સં. ૧૬૯૧, કારતક વદ ૬), “ધર્મબુદ્ધિ મંત્રીશ્વર/ધર્મ- ૧૭૫૬/સં. ૧૮૧૨, જેઠ સુદ ૪) તથા ૧૩ કડીના “જિનેશ્વરના બુદ્ધિ સુબુદ્ધિ-ચોપાઈ' (ર.ઈ. ૧૬૪૧), ૬૧ કડીની ‘લુંપકમતોત્થા- ચોત્રીસ અતિશયનો છંદ(મુ.) એ કૃતિઓના કર્તા. પક-ગીત’, ‘નિર્યુકિત સ્થાપન' (ર.ઈ. ૧૬૨૬), ‘ગુણકિત્વશોપિકા', કૃતિ: પ્રાઈંદસંગ્રહ. ‘લલિતાગ-રાસ’ તથા અન્ય સ્તવનાદિ કૃતિઓના કર્તા.
સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૧).
કિી.જો] સંદર્ભ: ૧. ગુસારસ્વતો; ૨ યુજિનચંદ્રસૂરિ;]૩. જૈનૂકવિઓ : ૧,૩(૧,૨).
મતિશેખર(વાચક) : આ નામે ૯ કડીનું ‘ઉત્તરાધ્યયન દશમાધ્યયન
ગીત', ૭૮ કડીનું ‘આલોચના-ગીત/સઝાય, ૯ કડીની ‘ગૌતમમતિકુશલ [ઈ. ૧૯૭૨માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ગણધર-સઝાય’, ‘જબૂદ્વીપક્ષેત્ર સમાપ્રકરણ-બાલાવબોધ’ (લે. ઈ. ગુણકીર્તિની પરંપરામાં મતિવલભના શિષ્ય. ૨૯ ઢાળ અને ૧૫૨૭), ૫૩ કડીની ‘માઈબાવની-ચોપાઈ (લે ઈ.૧૬૧૩), ૭ ૬૨૪ કડીની “ચંદ્રલેખા-ચતુષ્પદી/ચંદ્રલેખા-રાસ (૨ ઈ. ૧૬૨/સં. કડીની ‘ગુરુ-ભાસ’ એ કૃતિઓ મળે છે. તેમના કર્તા મતિશેખર ૧૭૨૮, આસો વદ ૧૦, રવિવાર)ના કર્તા.
-૧ છે કે કેમ તે વિશે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. દેસુરાસમાળા; [] ૩, આલિસ્ટ- સંદર્ભ : ૧. જેમણૂકરચના : ૧; ૨. મુગૃહસૂચી; ૩. હેજેજ્ઞાઈ: ૨;૪. જૈનૂકવિઓ : ૨, ૩(૨); ૫ જૈહાપ્રોસ્ટા; ૬ ડિકેટલૉગ- સૂચિ: ૧.
કી.જો] બીજે; ૭. ડિકેટલૉગભાઈ : ૧૯(૨); ૮. મુપુગૃહસૂચી; ૯. લહસૂચી; ૧૦. હજૈજ્ઞાસૂચિ : ૧.
[કી જો] અતિશેખર(વાચકો-૧ (ઈ. ૧૫મી સદી ઉત્તરાર્ધ : ઉપકેશગચ્છના
જૈન સાધુ. દેવગુપ્તસૂરિની પરંપરામાં શીલસુંદરના શિષ્ય. ૨૨૫ મતિચંદ્ર : આ નામે ‘સપ્તનય-બાલાવબોધ' તથા 'લધુસંગ્રહણી- ૨૩૫ કડીનો ચોપાઇબદ્ધ “ધનાષિ-રાસ” (૨.ઈ. ૧૪૫૮), ૨૪૫ બાલાવબોધ મળે છે. તેમના કર્તા કયા મતિચંદ્ર છે તે નિશ્ચિત કડીની “કરગડની ચોપાઇ/કરગડુ(ક્રરઘટ)મહર્ષિ-રાસ' (ર.ઈ. પણે કહી શકાય તેમ નથી.
૧૪૮૧), ૩૬૦૩૭૬ કડીની ‘મયણરેખાસતી-ચરિત્ર/પ્રબંધ/રાસ - સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-'જેસલમેર, કે જેન (ર.ઈ. ૧૪૮૧), ૧૬૪ કડીની ‘ઇલાપુત્ર-ચરિત્ર/ચોપાઇ/રાસે', ૫. જ્ઞાનભંડારો કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી', અગરચંદ નાહટા.. કડીનું ‘નેમિ-ગીત', ૮ કડીની ‘વૈરાગ્ય-ભાસ' તથા 'નેમિનાથવસંત
[કી.જો] ફૂલડાં’ એ કૃતિઓના કર્તા.
આ સંદર્ભ: ૧. ગુસારસ્વતો: ૨. દેસુરાસમાળા; ૩ નયુકવિઓ; | મતિચંદ્ર-૧ [ઈ. ૧૭૦૯ સુધીમાં : અંચલગચ્છના જૈન સાધુ. ૪. આલિસ્ટઑઈ : ૨; ૫. જૈમૂકવિઓ : ૧, ૩(૧); ૬, જેમણૂકશતકનામપંચમકર્મગ્રંથ-બાલાવબોધ (લાઈ.૧૭૦૯) તથા ‘નવતત્ત્વ- રચના: ૧: ૭. જેહાપ્રોસ્ટા: ૮. ડિકૅટલૉગભાવિ: ૯ પગહબાલાવબોધ' (ઈ.૧૭૫૭)ના કર્તા.
સૂચી; ૧૦. લીંહસૂચી; ૧૧હજૈજ્ઞાસૂચિ: ૧. [કી.જો] સંદર્ભ: મુજુગૃહસૂચી.
[કી.જો].
- અતિસાગર : આ નામે ૭ કડીનું ‘શીલ-ગીત’ લિ. સં. ૧૮મી સદી મતિચંદ્ર-૨ [
]: જૈન સાધુ. ગુણચંદ્રના અનુ) તથા ૨૩ કડીની ‘સીતારામ/સીતાસતી-સઝાય’(લે.સં. ૧૯મી શિષ્ય. 'કર્મગ્રંથબંધસ્વામિત્વ-બાલાવબોધ” તથા “પડશીતિ- સદી અનુ.) એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા મતિસાગર બાલાવબોધ'ના કર્તા.
છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : જૈનૂકવિઓ:૩(૨).
કી.જો] સંદર્ભ: ૧. મુમુગૃહસૂચી, ૨. હજૈજ્ઞાસૂચિ : ૧. ચિશે.] મતિ ભદ્ર [ઈ. ૧૫૬૫માં હયાત] : જૈન સાધુ, “ચતુ:શરણપ્રકીર્ણ મતિસાગર–૧ [ઈ. ૧૬મી સદી પૂર્વાધી : આગમનચ્છના જૈન સંધિ' (ર. ઈ. ૧૫૬૫)ના કર્તા.
સાધુ. સોમરત્નસૂરિની પરંપરામાં પંડિત ગુણમેરુના શિષ્ય ૬ સંદર્ભ: પાંગુહસ્તલેખો.
કી.જો] ઉલ્લાસ ને ૫૭૮ કડીની તથા દુહા, વસ્તુછંદ, ઢાલ વગેરેનો વિનિ
યોગ કરતી ‘ક્ષેત્રસમાસવિવરણ-ચોપાઇલાક્ષેત્રસમાસ-ચોપાઇ/ત્ર મતિરત્ન [ઈ. ૧૭૪૮માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. દીપ- સમાસ-રાસ' (ર.ઈ. ૧૫૩૮ સં. ૧૫૯૪, આસો-, બુધવાર); ૭. ચંદની પરંપરામાં દેવચંદ્રના શિષ્ય. ઐતિહાસિક અને કચરાકીકાના ઉલ્લાસની “સંગ્રહિણી-રાસ' (ર.ઈ. ૧૫૪૯ સં. ૧૬૦૫, પોષ-);
" સંઘનું વર્ણન કરતી ૫ ઢાળની ‘સિદ્ધાચલ તીર્થયાત્રા” (૨ ઈ ૧૭૪૮; આદીશ્વર, નેમિજિન, પદ્માવતી, મહાવીરજિન, શાંતિજિન, મુ.)ના કર્તા.
સંભવજિન, સીમંધરજિન વગેરે વિશેનાં લગભગ ચારથી ૧૧ કૃતિ: ૧. ઐરાસંગ્રહ :૩(સં.); ૨. પ્રાતીસંગ્રહ; ૩ સૂર્યપુર કડીનાં ટૂંકા ગીતો તથા અંબડ, આદ્ગમુનિ, વંકચૂલ, સૂલસા રાસમાળા, પ્ર. મોતીચંદ મ. ચોકસી, ઈ ૧૯૪૦.
વગેરે વિશેનાં લગભગ ચારથી ૧૦ કડીનાં ‘ભાષા” નામક ટૂંક સંદર્ભ: જૈનૂકવિઓ :૩(૧). .
કિી.જો] પદો-એ કૃતિઓની તેમણે રચના કરી છે.
૨૯૨ : ગુજરાતી સાહિત્યકોશ.
અતિકુશલ : મહિસાગર-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org