________________
મુરાસમાળ
રાંદર્ભ : 1. શુસારવો, ૨. જૈસાઇતિહાસ ૩. ૪. મરાસસાહિત્ય; [] ૫. આલિસ્ટઑઈ : ૨; ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૭. માહસૂચી; ૮. “જૈજ્ઞાસુચિ : ૧
[ચશે.]
પ્રતિાગર-૨ ઈ. ૧૫૪૯માં હતી : જૈન આધુ ટ કડીના વૈપક્ઝેન રામ' (ર.ઈ. ૧૫૪૯૨, ૧૯૦૫, શાવણના કર્તા. આ કર્તા મિતસાગર ૩ હોવાની સંભાવના છે.
સંદર્ભ : 1. ગુસારસ્વતો; ૨. માસtv; [...] ૩. સૂવિઓ : ૩(૧); ૪. મુખુગૃહસૂચી; ૫. હે‰જ્ઞાસૂચિ : ૧. [કી.જો.] મતિસાગર-૩ [ઈ. ૧૫૬૦માં હયાત] : જૈન સાધુ. ૫૪૫૬ કડીની ‘માલવીઋષિ-સઝાય/રાસ’ (ર.ઈ. ૧૫૬૦)ના કર્તા.
સંદર્ભ : ૧. ડિકેંટલૉગભાવિ; ૨. મુપુગૃહસૂચી; ૩. હે‰જ્ઞાસૂચિ:૧. [ચ શે.] મતિસાગર–૪/મતિસાર [ઈ. ૧૭મી સદી પૂર્વાર્ધ]: ખરતરગચ્છના જૈન સાધુ. જનસિંહસૂરિના શિષ્ય. ૮૭ કડીની ‘સમેતિશખર સ્તવન’ (ર.ઈ. ૧૬૦૮), ‘ગુણધર્મ-રાસ’ (૨.ઈ. ૧૬૪૩) તથા ૬૫૬ કડીની ‘ચંદરાજા-ચોપાઇ’–એ કૃતિઓના કર્તા.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. દેસુરાસમાળા; ૩. મરાસસાહિત્ય; [...] ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૫. હેઝૈજ્ઞાસૂચિ : ૧. [શે.] મતિસાગર–૫ [ઈ. ૧૯૨૩માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. પંડિત લલિતસાગરના શિષ્ય. મતિસાગરની ઈ. ૧૯૨૩માં રમાયેલી ૪૭ કડીની કૃતિ મળે છે. ચારથી ૧૧ કડીનાં આદિનિ
અજિતજિન, નિર્જિન, નૈમિત્રિન, પાર્શ્વનાથ અને મહાવીરચી છે. અસાઇતની કૃતિમાં નાયક-નાયિકાના વર્તમાન અવતારની
વિષયક ટૂંકાં સ્તવનોની રચના તેમણે કરી છે. તેમણે ૨૫થી ૪૮ કડીના ‘પાર્શ્વનાથ(ચિંતામણિ)-સ્તવન' અને ૨૮થી ૩૯ કડીનાં ૨ મહાવીર વન'ની પણ ય કરી છે.
સંદર્ભ : મુખુગૃહસૂચી.
[ચ...]
મતિસાગર-૬ [ઈ. ૧૬૪૫માં હયાત] : જૈન સાધુ. ‘ખંભાતતીર્થ માળા’(ર.ઈ. ૧૬૪૫)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૨.
[...] મતિસાગર(ઉપાધ્યાય)–૭ [ઈ. ૧૭૯૦ સુધીમાં] : આગમગચ્છના જૈન સાધુ. વીરસુંદરના શિષ્ય. સોમેશ્વરકૃત લધુનક (જ્યોતિષ)' પરના બાવાવબોધ (લેઈ ૧૭૪) (ગદ્યમાં નિકા)ના ક. મૂળગ્રંથ ઈ. ૧૫૪૯ આસપાસ રચાયો હોવાની માહિતી મળે છે. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; [] ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. હજૈશાસૂચિ : ૧ [ચ.શે.] મતિસાર(પંડિત)–૧ [ઈ. ૧૫૪૯માં હયાત] : આ કવિ જૈન છે કે જૈનેતર તે સ્પષ્ટ થતું નથી. કૃતિમાંના નિર્દેશો બંને સંભવનું સમર્થન કરે એવા મળે છે. ચિમનલાલ વાવ તેમને નગરનો ભોગીલાલ સાંડેસરા તેમને જૈન કવિ માને છે. વળી ‘જૈન ગૂર્જર કવિઓ’એ આ મતિસાર · તે આગમગચ્છના પંડિત ગુણમેરુના શિષ્ય મતિસાગર હોવાનો તર્ક કર્યો છે.
મતિસાગર-૨ : મતિહંસ
આ મતિસારની આશર ૧ ડીની કૃતિ ‘કર્યું મંજરી-ગરા' (૨.ઈ. ૧૫૪૯/સં. ૧૬૦૫, ચૈત્ર સુદ ૧૧, રવિવાર;મુ.) મળે છે. મુખ્યત્વે દુહા-ચોપાઈબંધની આ કૃતિમાં વાર્તારસ પ્રધાન છે અને કથાનકને ગુજરાતના પ્રતાપી રાજવી સિદ્ધરાજ જયસિંહ તથા રૂદ્રમહાલયની પુતળી સાથે જોડવામાં આવ્યું છે તેથી ખાન ખેંચે છે.
Jain Education International
કૃતિ : કપૂરમંજરી, ભોગીવાર જ, સસરા, ઈ. ૧૯૪૧, સંદર્ભ : ૧. ગુલિટરેચર; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસાપહેવાલ : ૫-પાટણના ભંડારો અને ખાસ કરીને તેમાં રહેલું અપભ્રંશ તથા પ્રાચીન ગુજરાતી સાહિત્ય', ચિમનલાલ ડાહ્યાભાઈ; ૪.ગુજસામખ્ય; ૫ ગુસાવો; ૬.મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથાઓ, હસુ યાજ્ઞિક, ઈ.૧૯૭૪; [] ૭. જંગુકવિઓ : ૩(૧); ૮. મુક્ષુગૃહસૂચી. [ચ.શે.] તિકાર-૨ : જુઓ મતિસાગર-૪,
મતિસુંદર : આ નામે રાજસ્થાનીમિશ્રા ગુજરાતી ભાષામાં ‘સરસ્વતી છંદ' (લે. સ, ૧૭મી સદી) તથા વિક્રમવેત્રિ એ કૃતિઓ મળે છે. આ અતિસુંદર ૧ છે કે અન્ય તે વિશે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા; [...] ૨. રાખુહસૂચી : ૪૨; ૩. [કી.જો.] સૂચી ૧. મતિસુંદર-૧ [ઈ. ૧૫૬૫માં હયાત] : જૈન સાધુ. અસાઇતકૃત ‘હસાવી'ના પ્રથમ ખંડના આધાર પર એમણે દુહા-ચોપાઇની ૧૪૨ કડીમાં ‘હંસાઉલીપૂર્વભવ-ચરિત’(૨.ઈ. ૧૫૬૫;મુ.) કૃતિ
સાથે તેમના પૂર્વના પોપટ-પોપટીના ૧ અવતારની એટલે કે કુલ ૨ અવતારની કથા રજૂ થઈ છે. જ્યારે મતિસુંદર પોપટ-પોપટીનાય પૂર્વભવના રાજકુંવર પુ અને સોયણની પુત્રી ગંગાના પ્રેમસંબંધની ત્રીજી અવતારકથા ઉમેરી પોતાની કૃતિને જન્મજન્માંતરના
પ્રેમની ક્યા બનાવી છે.
કૃતિ : હંસાવલી, સ.. કેવામ કા. શાસી, ઈ. ૧૯૪૫ સંદર્ભ : ૧. કવિઓ :૧; ૨. કામાવતીની સ્થાનો વિકાસ અને કષિ શિવદાસકૃત માવતીની વાર્તા, પ્રવીણ અ શાહ, ઈ ૧૯૭૯ ૩. ગુસારસ્વતો; ૪. મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથાઓ, હસુ પાર્શિક, ઈ. ૧૯૭૪; [] ગૂપાયાદી. [કી.TM ] મતિદ્વંસ ઈ. ૧૬૯૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. નિલક હંસની પરંપરામાં તત્ત્વયંસના શિષ્ય ૧૧ કડીની ઉપમની સાયનું, ૫૧ કડીની પાર્શ્વનાથનો ચોકો (૨૪, ૧૬૪/ સં. ૧૭૫૦, આસો સુદ ૮;મુ.) તથા ૭/૮ કડીની ‘પાર્શ્વનાથની આરતી' એ કૃતિઓના કર્તા.
કૃતિ : ૧. ચૈતસંગ્રહ : ૩૬ ૨. પ્રાસંગ્રહ; ૩. સોયમાલા (૫.) ૪. અઝાયમાલા(જા); ૫. લોકસંગ્રહ; ૧, શા. કેશવલાલ સવાઇભાઈ, ઈ. ૧૯૧૨; ૬. સસંપમાહાત્મ્ય.
સંદર્ભ : ૧. રાસમાળા; [] ૨. પુનૂસૂચી; ૩. લાહસુચી.
[કી.જો.]
ગુજરાતી સાહિત્યકોશ : ૨૯૩
For Personal & Private Use Only
www.jalnelibrary.org