________________
મદન–૧ [ઈ. ૧૭૧૭માં હયાત : તપગચ્છના જૈન શ્રાવક. મળતી ૫ વાર્તાઓ, ૨ લાંબી સમસ્યાબાજી અને કથામાં જરાક વિજયામાસૂરિના શિષ્ય. જ્ઞાતિએ ઓસવાલ. ૧૫ ઢાલ ને ૧૦૮ તક મળી કે ઠાલવાતાં વ્યવહાર–નીતિ–બોધક–સુભાષિતાભાસી. કડીના ગુજરાતમાં થયેલા મુસ્લિમ અત્યાચારોની ઐતિહાસિક ઘટનાનો અનુભવવાક્યોને લીધે ઠીક ઠીક વિપુલ બની ગયું છે. વાર્તામાં પણ નિર્દેશ કરતા “સીમંધરસ્વામી-સ્તવન (ર.ઈ. ૧૭૧૭/સં. નાયક કરતાં નાયિકાનું પાત્ર વધુ તેજસ્વી આલેખાયું છે. વાર્તામાં ૧૭૮૩, મૌન એકાદશી, ગુરુવાર, અંશત: મુ.)ના કર્તા. શામળનું કવિત્વ ક્યાંક કયાંક આગિયાના જેવા ચમકારા બતાવે કૃતિ : જૈન સત્યપ્રકાશ, ડિસેમ્બર ૧૯૫૫–મદનરચિત “સીમંધર છે.
અિ ..] સ્તવન’ મેં ઐતિહાસિક ઉલ્લેખ', અગરચંદ નાહટા. રિસો.]
મધુસૂદન-૧ (ઈ. ૧૬મી સદી] : પદ્યવાર્તાકાર. જ્ઞાતિએ બ્રાહ્માણ. મદન-૨/મણ [
]: જ્ઞાતિએ બ્રાહ્મણ. અવટંકે વ્યાસ, ખેડા જિલ્લાના સારસામાં એમણે પોતાની કૃતિની અવટંકે ભટ્ટ. આ કવિની ૩૪૪૦ કડીની ‘મયણ-છંદ' કૃષ્ણ અને કથા કરેલી એવો નિર્દેશ કૃતિમાં જે મળતો હોવાથી સારસા રાધાના વિયોગ-મિલનને શબ્દાલંકારની ચાતુરીથી નિરૂપતી, નાયિકાના એમનું વતન હોવાનું અનુમાન થયેલું છે. એમની કૃતિ હંસાવતી દેહસૌન્દર્યને તથા એના શૃંગારભાવોને મનોહર રીતે આલેખતી વિકમકમાર-ચરિત્રહિંસાવતીવિક્રમચરિત્ર-ચોપાઈ/વિવાહ’ « (મુ.)ની કતિ છે. કૃતિનો રચનાબંધ છપ્પયનો છે. એની ભાષાને આધારે વિવિધ હસ્તપ્રતો ઈ.૧૩૬૦/સં.૧૪૧૬, શ્રાવણ વદ ૩, રવિવાર તથા પરવત કૃતિઓ પર આ લોકપ્રિય કૃતિની અસર હોવાને ઈ. ૧૫૫૦; ઈ. ૧૫૬૦/સં. ૧૬૧૬, શ્રાવણ સુદ,વદ ૩, આધારે ઈ. ૧૫મી સદી પૂર્વાર્ધમાં એ રચાયાનું અનુમાન થયું છે. રવિવાર તથા ઈ. ૧૬૬૯ એવાં જુદાંજુદાં રચનાવો દેખાડે છે. આ કવિના નામે ૨૭ કડીની ‘મયણ કુતૂહલ’ નામની એક કૃતિ એક હસ્તપ્રતની લે ઈ.૧૬૦૯ હોવાથી ઈ. ૧૬૬૯ રચના વર્ષ પણ નોંધાયેલી છે. ‘રણધવલ રી વાત' નામની એક રચનામાં તરીકે નભી શકે તેમ નથી. બાકીનામાંથી કૃતિમાંના કેટલાક અંતિમાયણ ભટ્ટના કેટલાક શ્લોકો સામાવાયા હોવાની માહિતી પણ હાસિક સંદર્ભોને તેમ જ કૃતિની ભાષાને લક્ષમાં લઈ ઈ. મળે છે.
૧૫૬૦નું રચનાવર્ષ વધુ આધારભૂત મનાયું છે. એટલે કવિને પણ સંદર્ભ : ૧. કવિચરિત: ૧, ૨; ૨. ગુસાસ્વરૂપો; ૩. નયુકવિઓ; ઈ.૧૬મી સદીમાં હયાત ગણી શકાય. ૪. હિસ્ટરી ઑવ રાજસ્થાની લિટરેચર, હીરાલાલ મહેશ્વરી, ૧૯૮૦; - બંબાવતીની રાજકુંવરી હંસાવતી અને ઉજજયિનીના રાજા [] આલિસ્ટાઈ:૨; ૫. ગૂહાયાદી; ૬. મુપુગૃહસૂચી. વિક્રમાદિત્યના પુત્ર વિક્રમચરિત્ર વચ્ચેના પ્રણય-પરિણયને આલેખતી
કવિની આ પદ્યવાર્તા તેની રસાળ શૈલી અને અન્ય વિશિષ્ટતાઓને
લીધે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની લોકપ્રિય કૃતિ હોવાનું મદન-૩ [
1: ૬ કડીના ૧ પદ દેખાય છે. (મુ.)ના કર્તા.
ઈ. ૧૫૬૮માં મધુસૂદને રચેલી “સિંહાસનબત્રીશી’ મળે છે તે કૃતિ : અંબીકાકાવ્ય તથા શકિતકાવ્ય, પ્ર. સાકરલાલ બુલાખીદાસ, આ કવિની જ છે કે કેમ એ માટે અત્યારે આધારભૂત રીતે કંઈ ઈ.૧૯૨૩(ત્રીજી આ.).
શ્રિત્રિ કહી શકાય એમ નથી. 'મદનમોહના': રચ્યાસાલના ઉલ્લેખ વિનાની, શામળની સ્વતંત્ર કૃતિ: હસાવતી વિક્રમચરિત્ર-વિવાહ, સં. શંકરપ્રસાદ છે. રાવલ કહેવાય એવી, છતાં વસ્તુત: પરંપરાપ્રાપ્ત વાર્તા ભંડારમાંથી
થી ઈ. સ. ૧૯૩૫ (સં.). અનુકૂળ કથાઘટકો ઉપાડી તેના સંયોજનથી રચાયેલી, તેની વાર્તા
સંદર્ભ: ૧. કવિચરિત: ૧-૨; ૨. ગુસાઇતિહાસ, ૩. ગુસામધ્ય; કળાની પ્રતિનિધિરૂપ ગણાય એવી દુહા-ચોપાઈ-છપ્પામાં નિબદ્ધ • ગુલ
૪. ગુસારસ્વતો; ૫. પ્રાકૃતિઓ; ] ૬. આલિસ્ટઑઇ :૨; ૧૩૧૭ કડીની વાર્તા(મુ)યુકિતપૂર્વક રાજકુંવરી મોહનાની નજરથી ૭.ગૂહાયાદી; ૮.ડિકેટલાંગભાવિ; ૯. ફોહનામાવલી : ૨. રિ.સો] અદીઠ ૨ખાયેલા પંડિત સુકદેવ વડે વિદ્યાભ્યાસને અંતે થતી મોહનાની
મધુસૂદન-૨ : જુઓ ઉદ્ધવદાસ–૧/ઓધવદાસ. પરીક્ષા વેળા જામી પડેલી તકરારનું ત્યાં આવી ચડતા વણિક પ્રધાનપુત્ર મદને બેઉને સાચાં કરાવી કરી આપેલું સમાધાન, મધુરેશ્વર [
]: પિતાનું નામ રત્નેશ્વર, મદનના દર્શન સાથે જ તેને વરવાનો મોહનાનો નિશ્ચય, સમજાવટ ‘વિરહના દ્વાદશ-માસીના કર્તા. છતાં અડગ રહેતાં થતું એમનું સ્નેહલગ્ન, એની જાણ થતાં રાજા સંદર્ભ: ૧. ગુજૂકહકીકત; ૨, પ્રાકૃતિઓ. શ્રિત્રિ] તરફથી મળતા દેશવટામાં ગણિકાના પંજામાંથી છટકયા બાદ બળતા નાગને બચાવ્યા બદલ મળતા મણિના ઉપયોગથી કરેલા મનજી(ઋષિ)/માણેકચંદ્ર [ઈ. ૧૫૯૦માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના પાંચ ઉપકારના બદલામાં કન્યાઓ સાથે થતાં પુરુષવેશી મોહનાનાં જૈન કવિ. પાર્વચંદ્રસૂરિની પરંપરામાં વિનયકીર્તિના શિષ્ય. લગ્ન, મદનની ભાળ માટેના તેના પ્રયાસ, મદનનું રાજકન્યા પાર્વચંદ્રના શિષ્ય અને સુધર્મગચ્છના સ્થાપક વિજયદેવસૂરિ અરુણા સાથેનું લગ્ન, અને મદન તથા મોહનાનું મિલન અને તથા વિનયદેવસૂરિના ચરિત્રને વિષય બનાવી દુહા અને ચોપાઇમાં ગૃહાગમન : આટલું રજૂ કરતી આ વાર્તાનું પુગળ દૃષ્ટાંત રચાયેલો ૨૪૩ કડીનો, ૪ પ્રકાશમાં વિભકત, દ્વારિકાના સંઘના તરીકે કહેવાતી ૬ ઉપકથાઓ, મોહનાનાં ૫ લગ્નોની કથા દ્વારા તથા સામૈયાનાં સુંદર આલંકારિક વર્ણનવાળો ‘વિનયદેવસૂરિ-રાસ
૨૯૪ : ગુજરાતી સાહિત્યકોશ
મદન-૧/: મનજી(ત્રષિ)/માણેશ્ચંદ્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org