SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ એ કૃતિના ક. મુજબ જૂનાગ (ર.ઈ. ૧૫૯૦ સં. ૧૬૪૬, પોષ સુદ ૭, મંગળવાર/શુક્રવાર,મુ.) છે. તે મલ્લિદાસશિષ્ય મનોહર છે કે કેમ તે સ્પષ્ટ થતું નથી. તથા ભાષામાં કહ્યાંક કયાંક રાજસ્થાનીની છાંટવાળો, ગુરુમહિમાને બીજું “ભવાનીનો છંદ' નામનું ૧ પદ (મુ.) મળે છે. તેના કર્તા વર્ણવતો ૧૩ કડીનો “પાર્વચંદ્રસૂરિ-ભાસ (મુ.) એ કૃતિઓના કર્તા. પણ કયા મનોહરદાસ છે તે નિશ્ચિત થઈ શકતું નથી. કૃતિ : ૧. એરાસંગ્રહ: ૩ (સં.); [૨. જૈન સત્યપ્રકાશ, સપ્ટે. કૃતિ:નકાસંગ્રહ. ૧૯૪૨-કેટલાંક ઐતિહાસિક પદ્યો', સં. કાંતિસાગરજી. સંદર્ભ: મુપુન્હસૂચી. [ગી.મુ.ર.સો.] સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય; મનોહર–૧ [ઈ. ૧૬૨૦માં હયાત] : વિજયગચ્છના જૈન સાધુ. ] ૪. જૈનૂકવિઓ: ૧. [ગી.મુ.] ગુણસૂરિની પરંપરામાં મલ્લિદાસના શિષ્ય. ૪૭ કડીના “યશોધરમનમોહન સિં. ૧૮મી સદી : પુષ્ટિસંપ્રદાયના વૈષ્ણવ કવિ. ચરિત્ર' (ર.ઈ. ૧૬૨૦/સં. ૧૬૭૬; શ્રાવણ વદ ૬, ગુરુવાર)નાં કર્તા. સંદર્ભ: પુગુસાહિત્યકારો. કી.જે.] સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ :૨; ૨. જૈમૂકવિઓ: ૧. [ગી.મુ] મનસત્ય : જુઓ વેલામુનિ. મનોહર-૨ જિ.ઈ.૧૬૨૬–]: પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. મનસારામ [ ] : પદોના કર્તા. સંદર્ભ :ગોપ્રભકવિઓ. | રિસો.] સંદર્ભ : ડિકૅટલૉગભાવિ. કિ.] મનોહર(સ્વામી)-૩/સચ્ચિદાનંદ જિ. ઈ. ૧૭૮૮-અવ. ઈ. ૧૮૪૫ મનસુખ ઈ. ૧૮૩૪માં હયાત] : જૈન. ૧૫૦ કડીની “કચરાજી સં.૧૯૦૧, વૈશાખ સુદ ૧૪] : જ્ઞાનમાર્ગી કવિ. પિતાનું નામ તપસીનો ચોઢાલિયો' (ર.ઈ. ૧૮૩૪) એ કૃતિના કર્તા. ન્હાનકડા દેસાઈ. એક મત મુજબ ભાવનગર પાસેના મહુવાના. સંદર્ભ : આલિસ્ટઇ : ૨. વડનગરા નાગર ને જન્મ મોસાળ વસાવડ (સૌરાષ્ટ્ર)માં. અન્ય મત મુજબ જૂનાગઢના નાગર ગૃહસ્થ ને જન્મ જૂનાગઢમાં. ઈ. ‘મનઃસંયમ’ રિ.ઈ. ૧૭૭૨ સં. ૧૮૨૮, મહા સુદ ૧૧] : ‘તત્ત્વ- ૧૮૩૮માં ભાવનગરના નીલકંઠ મહાદેવના સ્થાનકમાં સંન્યાસદીક્ષા સારનિરૂપણ' એવા અપરનામથી પણ ઓળખાવાયેલી રવિદાસકૃત લઈ સરિશ્ચદાનંદ નામ ધારણ કર્યું. ઈ.૧૮૪૫માં ભાવનગરમાં આ રચના(મુ.) પૂર્વછાયા-ચોપાઇબંધના ૭ અધ્યાયમાં વહેંચાયેલી સમાધિ લીધી. મામા કાલિદાસ (વસાવડના) પાસેથી કાવ્યસંસ્કાર છે. કૃતિનો આરંભ રૂપકન્વિવાળી કથાથી થાય છે, અને પછી મળેલા. ફારસી અને સંસ્કૃતનું સારું જ્ઞાન ધરાવતા. ઉપનિષદ, ત્રિવિધ દેશના રાજા (સંભવત: આત્મા) અને એને મહારણ્યમાં ન્યાયશાસ્ત્ર વગેરેનો અભ્યાસ પણ કરેલો. ગગા ઓઝા તેમના મળેલા સંન્યાસી સર્વાનંદ વચ્ચેના સંવાદ રૂપે એ વિસ્તરે છે. શિષ્ય હતા. ધર્મ એટલે કે શ્રેષ્ઠ કર્મ તે નિષ્કર્મ થવું તે, જોગ તે સાક્ષીભાવે આ કૈવલાદ્વૈત-વેદાન્તી કવિને નામે મહાભારતમાંનાં “સનસુરહેવું તે, પરમસાધન તે ચિત્તની સ્થિરતા, દેવ તે અજન્મા જાતીય-આખ્યાન’ અને ‘બંદી-આખ્યાન’ના અનુવાદ, ‘ભગવદઅગુણ પૂર્ણબ્રહ્મ, તીર્થ તે બ્રહ્મજળનું દર્શન–એવાં મુખ્ય પ્રતિપાદનો ગીતા” અને “રામગીતા'ની ટીકા, ‘પુરાતનકથા’, ‘નિત્યકર્મ', પંચપછી કૃતિમાં જીવનમુકતનાં લક્ષણો, ધ્યાનયોગની પ્રક્રિયા, કલ્યાણ’, ‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ” અને “વલ્લભમતખંડન તથા વૈરાગ્ય-ભકિત-જ્ઞાન-આત્મા-સમાધિનાં સ્વરૂપ, સર્વ ભૂતનાં ઉત્પત્તિ- વેદાન્તરહસ્ય પરના સંસ્કૃત ગ્રંથો-એમ ઘણી કૃતિઓ નોંધાયેલી લયની ક્રિયા તથા સ્વપ્નાદિ અવસ્થાઓનું વિવરણ થયેલું છે. છે, પણ ‘ગૂજરાતી હાથપ્રતોની સંકલિત યાદી મુજબ કોઈની છેલ્લા અધ્યાયમાં ત્યાગના સંદર્ભે કૃષ્ણચરિત્ર વિશે ઉઠાવાયેલી હસ્તપ્રત મળતી નથી. જો કે ‘અખાની વાણી અને મનહરપદમાં પ્રશ્ન અને પરીક્ષિત-શુક વચ્ચેના સંવાદ રૂપે એનું થયેલું સમાધાન જણાવ્યા મુજબ કવિએ ઈ. ૧૮૪૨માં લખેલાં ‘સનસુજાતીય તેમ જ “ધ્યાન ધરાવા યોગ્ય તે કબગ ઠાકુર ગોલોક મઝાર” એવી આખ્યાન’ અને ‘બંદી-આખ્યાન' મુદ્રિત થયેલાં, પણ એ પ્રાપ્ત પ્રસ્તુત થયેલી સ્પષ્ટતા ખાસ ધ્યાન ખેંચે છે. ધ્યાનયોગની પરિણતિ નથી. આ કવિનાં ૨૨૫ જેટલાં ગુજરાતી અને હિંદી પદો મુદ્રિત ગોલોકમાં સ્થિત થવા રૂપે આવે છે એ રીતે અહીં ગોલોકનું છે. એમાં અખાના જેવી પ્રહારક વાણીમાં મૂર્તિપૂજા, કર્મકાંડ, વર્ણન પણ મળે છે. જ્ઞાન, ભકિત અને યોગમાર્ગનો વિલક્ષણ તપતીરથ વગેરે સાધનો દ્વારા થતી લૌકિક ભક્તિને ચાબખા સમન્વય કરતું આ દર્શન પરંપરાગત અને કયારેક તાજગીભર્યા લગાવતી. જ્ઞાનોપદેશ અને વૈરાગ્યબોધની નોંધપાત્ર કવિતા મળે છે. અર્થદ્યોતક દૃષ્ટાંતાદિકના વિનિયોગે રસાવહ પણ બન્યું છે. મનોહરદાસ નિરંજનને નામે મળતી પંચીકરણકૃતિ પણ પ્રસ્તુત આત્માની અલિપ્તતા દર્શાવવા યોજાયેલું, કોઈને વૃક્ષની ડાળ પર તો કવિની હોવા સંભાવના છે. કોઈને પંખીની જોડ પર રહેલા દેખાતા પણ વસ્તુત: એ બધાથી કૃતિ : ૧. મનહરપદ, પ્ર. નર્મદાશંકર લાલશંકર, ઈ. ૧૮૬૦; અળગા બીજના ચંદ્રનું ઉપમાન આનું એક સુંદર ઉદાહરણ છે. ૨. એજન, સં. ભવાનીશંકર ન. ત્રિવેદી, ઈ.૧૮૮૭; ૩. અખાની જિ.કો. વાણી અને મનહરપદ, સં. ભિક્ષુ અખંડાનંદ, ઈ. ૧૯૧૬ (સં.) [ ૩. બુકાદોહન:૩. મનાપુરી : જુઓ માનપુરી. સંદર્ભ: ૧. કવિચરિત:૩; ૨. ગુસામધ્ય;] ૩. ગૂહાયાદી;૪. મનોહર/મનોહરદાસ : આ નામે ૧૨ કડીની ‘શિખામણ-સઝાય’ મળે ડિકેટલૉગબીજે. રિસો] મનમોહન : મનોહચસ્વામી)-૩ ગુજરાતી સાહિત્યકૌશ: ૨લ્પ આત્માની એ યોજયેલું, કોઈને એ બધાથી ડ પર રહેલા દેખાતી એક સુંદર ઉદાહરી કૃતિ વાણી અને ભવાની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016103
Book TitleGujarati Sahitya Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorJayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
PublisherGujrati Sahitya Parishad
Publication Year1989
Total Pages534
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy