SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ શુધ્ધ અંદા તનું અદ્ભુતરસિક વૃત્તાંત વર્ણવના એમનો, કે ધિક્કર, ૫૮ ઢાળ અને ૧૪૫૪ કડીના દુહાદેશીબદ્ધ ‘ચંદચરિત – ચંદ્રાયણ/ ચંદમુનિ-પ્રેમલાલચ્છી-રાસ' (ર. ઈ. ૧૬૩૩સં. ૧૬૮૯, કારતક સુદ ૫/૧૦, ગુરુવાર; મુ.)માં કથારસનું પ્રાધાન્ય છે તેમ છતાં વર્ણનો, દષ્ટાંત વિનિયોગ, સમસ્યા-વિનોદ, આંતરપ્રાસાદિ રચનાચાતુર્યમાં કવિનું કાવ્યકૌશલ પ્રગટ થાય છે. એમનો અનુક્રમે ૧૫૩૭ અને ૨૨૨ કડીના ૨ અધિકારમાં રચાયેલો ઢાળબદ્ધ ‘વિયતિલકસૂરિ-રાસ' (પ્રથમ અધિકાર ૨. ઈ. ૧૬૨૩. ૧૬૭૯, માગશર વદ ૮, રવિવાર; બીજો અધિકાર ૨. ઈ. ૧૬૪૧. ૧૬૯૭, પોષ સુદ-. રવિવાર, મુખ્ય છે. વીરવિસૂરિના સમયથી ધર્મસાગરની વિવિધ પ્રરૂપણાને કારણે તપગચ્છમાં સાગરપક્ષ અને વિજ્યપક્ષ એવાં બે તડાં કેવી રીતે ઊભાં થતાં ગયાં એનો ઇતિહાસ વીગતે આલેખે છે. જેમાં બાદશાહ જહાંગીરે દરમ્યાનગીરી કરેલી એવા આ ઝઘડાનો ઇતિહાસ અહીં બહુધા વિજ્યપક્ષના દૃષ્ટિબિંદુથી વર્ણવાયો છે. આ ઉપરાંત આ કવિએ વિવિધ રાગોની ૫૯ કડીની ‘નેમિઝન-સ્તવન નેમીરાગમાળા-સ્તવન’ (ર.ઈ. ૧૬૦૮/ સં. ૧૬૬૪, પોષ-૨), તથા ‘દંડક પ્રકરણ વિચાર-ત્રિશિકા -બાલાવબોધ' એ કૃતિઓ રચેલી છે. કૃતિ : 1. આામહોદધિ : ૧ (+સં.); ૨. ઐસંગ્રહ : ૪+.). સર્ભ : ૧. લિસ્ટ : ૨૩ ૨. જૈનૂકવિઓ : ૧,૩ (૧); ૩. મુસૂચી [.ર.દ. ચી. [૨.૨.૬.] દર્શનસાગર : 'દર્શન' દર્શનાગર’ એવી નામછાપ ધરાવતી ૩ ગવી (મુ.) મળે છે. તેના કર્તા દર્શનસાગર-૧ છે કે કેમ તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : ગહેલી સંગ્રહનામાં ગ્રંથ : ૧, પ્ર. શ્રાવક ભીમસિંહ માણક, ઈ. ૧૮૯૧. [.ર.દ.] દર્શનસાગર (ઉપાધ્યાય)−૧ [ઈ. ૧૮મી સદી] : અચલગચ્છના જૈન સાધુ. ઉદયસાગરસૂરિના શિષ્ય. મૂળ નામ દેવશંકર નલિયા (કચ્છ)ના ઔદીચ્ય બ્રાહ્મણ અને સાથે માણભટ્ટ, પત્નીનું અવસાન થતાં ૐ, ૧૯૪૭માં દીશા. હૈં. ૧૭૫૨માં ઉપાધ્યાયપદ, પિંગળ વગેરેના જાણકાર આ કવિ ઈ. ૧૭૭૦ સુધી હયાત હોવાની માહિતી મળે છે. દર્શનવિજ્ય—૨ : દલભટ્ટ ગુ. સા.-૨૨ આ કવિનો ૫ ખંડ, ૧૬૭ ઢાળ અને ૬૦૮૮ કડીનો દુહાા દેશીબદ્ધ ‘આદિનાથજીનો રાસ’(૨. ઈ. ૧૭૬૮/સં. ૧૮૨૪, મહસુદ ૧૩, રવિવાર;મુ.) પ્રથમ તીર્થંકર ઋષભદેવની સમગ્ર જીવનચર્યા ઉપરાંત એમના ૧૨ પૂર્વભવો ને સમગ્ર ભરત-બાહુબલિવૃત્તાંત આલેખે છે ને દૃષ્ટાંત રૂપે આવતી અન્ય કથાઓ પણ વીગતે કહે છે. કથાપ્રચુર આ કૃતિને રાજનાં લક્ષણો જેવી અનેક માહિતીલક્ષી વીગતો, વનખંડ વગેરેનાં વર્ણનો ને સુભાષિતોથી કવિએ વિશેષ વિસ્તારી છે. આ ઉપરાંત, કવિએ ‘પંચકલ્યાણકની ચોવીસી’ (૨. ઈ. ૧૭૬૩; મુ.) અને અન્ય સ્તવનો રચેલાં છે. કૃતિ : ૧. આદિનાથજીનો રાસ, સં. શા. હીરાલાલ હંસરાજ, ઈ. ૧૯૨૩; ]ર. અંચલગચ્છ સ્નાત્રપૂદિ તપસંગ્રહ, મુ. નિર્ણયસાગર પ્રેસ, ઈ. ૧૮૯૭. સંદર્ભ : ૧. અલગ, દિગ્દર્શન, સ. પાવ', ઈ. ૧૯૬૮ ૨. જૈન પરંપરાનો ઇતિહાસ : ૨, મુનિશ્રી દર્શનવિજ્ય વગેરે ઈ.૧૯૬૦; ૩. જૈગૂકવિઓ : ૩(૧). [.૨.૬.] દર્શનવિજય-૨ [ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ]: તપગચ્છના જૈન સાધુ વિજયદેવસૂરિની પરંપરામાં સંઘવિજયના શિષ્ય. વિજયપ્રભસૂરિના રાજ્યકાળ (ઈ. ૧૬૫૪-ઈ. ૧૬૯૩)માં રચાયેલી ૩૧ કડીની ‘વિજયદેવસૂરિ-નિર્વાણ-સઝાય'ના કર્તા. કવિને ભૂલથી મુનિવિજય શિષ્ય ગણાવાયા છે. સંદર્ભ : મુપુગૃહસૂચી. [.૨.૬.] ]: જૈન સાધુ ક દર્શનવિજ્ય-૩ [ આ કવિની અન્ય કૃતિઓ છે : ‘અંબાજીનો ગરબો,’ ‘દેવકીનો વિષના શિષ્ય. ૪ કડીની કિક્રસ્તુતિ' (મુ.)ના કર્યા. મુનિરાજ ગરમી’, ‘બહુચરાજીનો ગરબો” અને 'સાસુવહુનો ગરબો.' સંસ્કૃત શ્રી પુણ્યવિજ્યજી સંગ્રહગત ગૂજરાતી હસ્તપ્રત સૂચી'માં કવિ‘કુવલયાનંદ’નું ‘દલપતવિલાસ' નામે હિન્દી રૂપાન્તર આ કવિએ કર્યું હોવાનો ઉલ્લેખ મળે છે, ભૂલથી પ્રેમવિજયશિષ્ય તરીકે નોંધાયા છે. કૃતિ : જિભપ્રકાશ. સંદર્ભ : દલપતને નામે નોંધાયેલ પો આ કિવની ઉપર્યુક્ત રચનાઓ હોઈ શકે કે અન્ય રચનાઓ પણ હોય. Jain Education International દલપત : જુઓ દોલતવિજ્ય(ગણિ). દલપત-૧|લપતદાસ [ઈ.૧૮મી સદી પૂર્વાધ] : પદવિ. જ્ઞાતિઓ વીસનગરા નાગર, અમદાવાદનો વતની. ૧૨. કડીનો ‘ગાઈ માતાનો ગરબો”(૨. ઈ. ૧૭૨૮ સ. ૧૭૮૪, ભાદરવા સુદ ૨, રવિવાર), ૧૪ કડીનો ‘ગણપતિનો ગરબો’ (ર.ઈ. ૧૭૩૦૨, ૧૭૮૧, આો સુદ ૫), કાંકરિયા તળાવના ઇતિહાસની માહિતી આપતો ને કાંકરેશ્વરી દેવીનું માહાત્મ્ય વર્ણવતો ૩૧/૩૩ કડીનો ‘કાંકરેશ્વરીનો ગરબો’ (૨. ઈ. ૧૭૩૧/ સં. ૧૭૮૭, ચૈત્ર સુદ ૧૫), રાજા દ્વારા થતી પ્રજાની રંજાડને વર્ણવતો ૫૬ કડીનો ‘સંકટનો ગરબો',સમગ્ર કૃષ્ણચરિત્રને વર્ણવતો ૪૫ કડીનો ‘શ્રીકૃષ્ણજન્મનો ગરબો' એ આ કવિની મુદ્રિત કૃતિઓ છે. સ્વભાવોક્તિવાળું ને પ્રાસાદિક નિરૂપણ આ કૃતિઓની વિશેષતાઓ છે. કૃતિ : ૧. અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. સાકરલાલ સાખીદાસ, ઈ. ૧૯૨૩ (ત્રીજી આા.); ૨. કાોહન:૩; ૩. પ્રાકાસુધા : ૨. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. કવિચરિત્ર; ૩. ગુહિફાળો; ૪. ગૃહાયાદી; ૫. ફાહનામાવલિ : ૧; ૬. ફૉહનામાવલિ, [ર. સો.] દલભટ્ટ [ઈ. ૧૬૪૩માં હયાત] : જૈન સાધુ લેખવામાં આવ્યા છે, પરંતુ પાશ્ર્વચન્દ્રગચ્છના ઘીરાજપુરા મુનિના કોઈ અનુયાયી ભકત હોવાનો સંભવ છે. એમણે પુસ વિષએ કરવા વિવિધ પ્રકારના દીર્ઘ તીનું વર્ણન કરતો ૩ ઢાળ અને ૨૧ કડીનો મહાતપસ્વી ી પૂજામુનિનો રસ' (૨. ઈ. ૧૧૪૩/સ. ૧૬૯૯ ફાગણ સુદ–; મુ.) રચ્યો છે. For Personal & Private Use Only ગુજરાતી સાહિત્યકોશ ૧૯૯ www.jainelibrary.org
SR No.016103
Book TitleGujarati Sahitya Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorJayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
PublisherGujrati Sahitya Parishad
Publication Year1989
Total Pages534
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy