________________
કૃતિ: જૈન રાસસંગ્રહ: ૧, સં. સાગરચન્દ્રજી, ઈ. ૧૯૩૦ (સં). કુંભમાં અંબુ ભરી” જેવી પંક્તિમાં ઘડો ભરાવાનો બુડબુડ સંદર્ભ: જૈનૂકવિઓ: ૩(૧).
.ત્રિ] અવાજ શબ્દસંકલના દ્વારા ઝિલાયો છે.
‘દશમસ્કંધનું ભાષાકર્મ અનાયાસ રચનાકૌશલના નિદર્શનરૂપ દલસુખરામ [
]: એમને નામે “કવિત’ છે. સંસ્કૃત શબ્દો પણ પ્રેમાનંદ રચનામાં છૂટથી આવવા દે છે. નોંધાયેલ મળે છે.
કવચિત્ “ચતુર્થમાં,ષષ્ઠમો એવાં ખોટાં અતિ-સંસ્કૃત રૂપો પણ સંદર્ભ: ગૂહાયાદી.
કિી. જો.] એ વાપરે છે. “ગોપે પર મસ્તક પર કીધાં”માં “પીંછા’ માટેનો
ફારસી શબ્દ “પર” રચનાવૈચિત્ર્યના લાભાર્થે યોજતાં એ એચદ© [ઈ. ૧૪૮૧માં હયાત] : ૩૦૦ કડીની હિંદી ભાષાની છાંટ- કાતા નથી. એ સાથે જ “એફ” “કેમ” જેવા બોલચાલના શબ્દો વાળી ‘બિહણચરિ–ચોપાઈ' (ર. ઈ. ૧૪૮૧, સં. ૧૫૩૭, વૈશાખ અને “છોડ-ભલાઈ” (છોડાવવાની ભલાઈ) જેવા નવ-સમાસો પણ સુદ ૧૦, ગુરુવાર)ના કર્તા.
ખરા જ. પાત્રો ગારોમાં “તમને શું બાંધ્યાં ઊખળે?” જેવી સંદર્ભ: જેન્કવિઓ: ૩(૨).
[કી. જો.]. બોલચાલની, ઘરાળુ વાભંગિઓ કથારસને પોષક બને છે.
સ્થાપ્રસંગને તાર્શ ખીલવતા પ્રેમાનંદના પાત્રનિરૂપણમાં કોઈ ‘દશમસ્કંધ' (૧) : પ્રેમાનંદની આ પ્રબંધરચના (મુ.) ભાગવત
વાર કોઈ ઊણપ કે મર્યાદા પ્રવેશતી જણાય છે. એમને હાથે પાત્રો દશમસ્કંધના ૯૦ અધ્યાયમાંથી ૫૩માં અધ્યાયની વચ્ચેથી ૧૬૫
માનવીય બને છે – પાત્રોને માનવલાગણીથી રસવાના નામે કવિ કડવોએ અધૂરી રહેલી છે અને સુંદર મેવાડાએ પૂરી કરેલી છે.
કયારેક ઔચિત્ય ચૂકે છે એવું પણ જોવા મળે છે. કંસ જોગમાયાનો આ કૃતિ, એની રચનાશૈલીની સહજ પ્રૌઢિ ઉપરથી, પ્રેમાનંદના
કબજો લે છે ત્યારે “વસુદેવ ત્રાહે ત્રાહે કરી કર ઘસે, મુખે રુએ જીવનનાં છેલ્લાં વર્ષોનું સર્જન હોય એમ પ્રતીત થાય છે.
પણ મનમાં હસે. કુશળક્ષેમ જઈએ છોકરો, ગોપસુતા આઘેરી મળ ભાગવતની સંસ્કૃત અધ્યાય-શ્લોકબદ્ધ રચનાની સામે મરો.”—એવા આલેખનમાં કવિ વસુદેવને માનવીય કરવા જતાં પોતાની પાકત એટલે લોકભાષાની કડવાં-ચોપાઈબંધની કૃતિને અ-માનથી ચીતરે છે. કષ્ણના પાત્રાલેખનમાં “ચોરી કરે ઘર માહ, મૂકતા કવિની નેમ એક સમોવડિયો ગ્રંથ આપવાની છે, પરંતુ એ નવ બોલે સાચું” (૩૧-૧૩) એ વર્ણન કર્યા પછી “થયા વરસ કયાંક-કયાંક મૂળથી દૂર ચોતરે છે અને ઉમેરણો પણ કરે છે. જેમ દિવસના નાથ રે” (૩૫-૪) અને “બાલે બોબડું” (૩૫-૫) એવી કે, યશોદાને પડખે બાળક કૃષ્ણને મૂકતી વખતે વસુદેવે રાખેલી અસંગતિઓ થઇ ગઈ છે. તે ઉપરાંત ૪ વરસના બાળક માટે “બાઇ દીપકની સાક્ષી, વ્રતની સીમમાં કૃષ્ણના હાથનો પ્રસાદ મેળવવા એનાં નયન છે ખોટા” એ ગોપીઓનો ઉદ્ગાર પુરાણીઓના કામુક માટેની બ્રહ્માની યુક્તિઓ, કાલિય નાગના ઝેરી હુંફાડાથી કદંબવૃક્ષ કણને પ્રેમાનંદ પણ વર્ણવી રહ્યા છે એમ સૂચવે. ભાગવત બચવા અંગેનો પ્રશ્નોત્તર, ગોવર્ધનધારણ વખતે કૃષ્ણની ક્રોધાગ્નિથી ભક્તિનો ગ્રંથ હોઈ એનાં પાત્રો દિવ્યતાની છાલકથી ભંજાયેલાં અતિવૃષ્ટિનું જળ શોષાઈ ગયા અંગેનો ખુલાસો વગેરે. છે, ત્યારે પ્રેમાનંદમાં નારદ જેવાં દેવર્ષિ કંસ આગળ નરાતાળ
કથાપ્રસંગ અંકુ નવ પડે, એવી ખાતરી ઉચ્ચારતા કવિની નજર જૂઠો મૈત્રી-એકરાર કરે છે અને બ્રહ્મા પણ કૃષ્ણના હાથનો પ્રસાદવિશેષ કરીને કથાપ્રસંગ ઉપર છે. કથાપ્રસંગને ઉઠાવ આપવો, કણ પામવા ભિક્ષુક કરતાંય નિકૃષ્ટ રીતે વર્તે છે. પરિણામે પ્રેમમલાવીને તો અગળ મૂક એમાં એમની વિરોષતા છે. પૂતના- નંદનો ‘દશમસ્કંધ’ માનવભાવથી રસેલાં, ઓછેવત્તે અંશે રસપ્રદ વધથી શરૂ કરીને બાળકૃષ્ણનું એકેએક ચરિત્ર એ આપે છે ને એવાં કથાનકોની માલારૂપ બની રહે છે, મૂળ ભાગવત પેઠે દિવ્યચરિત્ર પૂરું થતાં આંક પણ આપે છે. જેમ કે, વહિનભક્ષણ તે ભાવની અદ્ર તા વડે–ભક્તિ વડે એકસૂત્ર થયેલી કૃતિ બનતો નથી. ‘દ્વાદશમું ચરિત્ર’ છે (કડવું ૫૯). નાગદમણ, રાસપંચાધ્યાયી, રુકિમણી- ભિન્ન ભિન્ન રસોની ખિલવણી અત્રતત્ર-સર્વત્ર થતી રહેલી જ વિવાહ જેવા પ્રસંગોલેખનો લધુ આખ્યાનકો તરીકે કલ્પાયાં હોય છે. મરી રહેલી બૃહત્કાય પૂતના ઉપર “જેમ પર્વત ઉપર પોપટો” એવી છાપ પડે છે. એમાં કોઈ વાર અલગ સરસ્વતી સ્તવન પણ એમ કૃષણ કહે છે ત્યારે એને બચાવવા “ઉન્મત્ત જોવનની મદમાતી મુકાયેલ છે.
પ્રેમભરી ગોવાળી, તત્પર થઈ પૂતના પર ચડવા, કટિ કછી, કાછડો કથાનકોને કવિની સુરેખ ચિત્રણની શક્તિને લીધે, સ્વભાવો- વાળી. નિસરણી માંડી ચડી બાળા, પગ ધરતાં પડે પડછંદ, ક્તિને લીધે, કટાક્ષ અને નાદમાધુર્યને લીધે ડો ઉઠાવ મળે છે. કુચ-અગ્ર વદનમાં, કરે કીડા, ધાવે બાળમુકુંદ”—એ એક ચિત્રમાં “મુખે દશ આંગળી”થી પ્રત્યક્ષ થનું ત્રસ્ત દેવકીનું, “સતા ચંચલ શુંગાર, વીર, બીભત્સ, રૌદ્રની લકીરો છે અને અદ્ભુતમાં
શ્વીન”થી દર્શાવાનું રાત્રિની શાંતિનું, “વાંસે વહે જલધાર”થી મૂર્ત અનુભવ શમે છે. અભુત સાથે કરુણની સરસાઇ છે. દેવકીનું કંદન થતું નંદ-વસુદેવના હૃદયસ્પર્શી મિલનનું અને “પૂછ ચડાવ્યાં શીશ”થી એ કરુણનો તો જશોદાના “મારું માણેકડું રિસાવ્યું રે” એ હૈયાફાટ વ્યક્ત થતું દોડતાં વાછરડાનું ચિત્ર જુઓ. યજ્ઞશાળામાં ખાવાનું માગવા વલોપાતમાં વાત્સલ્ય-કરુણનો પ્રગાઢ અનુભવ થાય છે. લગભગ બધાં ગયેલા ગોપબાલોને તરછોડનાર બ્રાહ્મણો પ્રત્યેનો કટાક્ષ “આચાર્ય કડવાંને અંતે રામસ્મરણ કરતાં પ્રેમાનંદ વારંવાર ભક્તિમહિમા ગાય બોલ્યા કર્મશુચિ, ગોપને યજ્ઞઅનની રૂચિએમાં દાઢમાં બોલા- છે, તો કોઈ વાર એમની ભક્તિનો પ્રસ્પદ “સંસારહિડોળો બાંધ્યો યેલા “કર્મશુચિ” શબ્દ દ્વારા અને “ચિ” – “રચિપ્રાસ દ્વારા રે બ્રહ્મ” જેવા હૃદ્ય કલ્પનમાં વરતાય છે. વ્યક્ત થાય છે. પૂતનાની અરમાનભરી ગતિને નાદ-મધુર પદાવલિ પ્રેમાનંદ મુખ્યત્વે સંસારજીવનના કવિ છે. “ધન્ય સ્ત્રી, પુરુષ અને ચરણાન્તર્ગત પ્રાસરચનાથી ઉઠાવ મળ્યો છે, તો “શ્ન ન શકે ધિક્કાર” કે નષિઓને કૃષને કહેલા “તરશો સ્ત્રી વડે” જેવાં વચનોમાં
૧૭૦: ગુજરાતી સાહિત્યકોશ
દલસુખરામ : દશમસ્કંધ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org