SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. આ પ્રાચીન ગુજરાતી કૃતિઓ, સં. શાલાંટે કાઉ, ઇ ૧૯૫૧, ૫. શત્રુંજ્યઉદ્ધાર, પ્ર. લાલચંદ છ. શાહ, ઈ.૧૯૧૨; ૬. શત્રુંજ્યતીર્થમાલારાસ અને ઉદ્ધારાદિકનો સંગ્રહ, પ્ર. શ્રાવક ભીમસિંહ કરાવે છે. ૧૬ પ્રસ્તાવ અને દેશી ઢાળો ઉપરાંત ચોપાઈ, દુહા, સોરઠા આદિ અન્ય છંદોની લગભગ ૨૪૦૦ કડીનો ‘નળ દમયંતી -રાસનલાયન ઉદ્ધાર-રાસ” (૨.ઈ.૧૬૦૯/સં. ૧૬૬૫, પોષ સુદ ૮, મંગળવાર;મુ.) માણિકયદેવસૂરિના સંસ્કૃત મહાકાવ્ય ‘નલાયન’માણક, ઈ.૧૯૨૩; ૭. શત્રુંજ્યનો ઉલ્કારાદિક સંગ્રહ, પ્ર. મોતીલાલ .. કાપડિયા, ઈ,૧૯૩૫ ] ૬. જૈનયુગ, જે ૧૯૮૨-‘કારવાની ચંદ્ર પ્રત્યે વિનંતિ.' પર આધારિત અને તેથી મહાભારતની જૈન પરંપરાની કથાનો સમન્વય બનાવતી કૃતિ છે અને કારયોજન, કાળસ્પર્શવાળાં કેટલાંક ભાવચિત્રો તથા વિવિધ ભાષાનાં સુભાષિતોને કારણે ધ્યાનપાત્ર બને છે. ૨૦ ઢાળ અને ૫૧૧ કડીનો દુહા-દેશીબદ્ધ 'સુરસુંદરીરામ ચોપાઇ ચરિત્ર (૨.૧૫ સ. ૧૬૪૬, જેઠ સુદ ૧૩મુ) વિનોદમાં કહેવાયેલી ૭ ડીએ રાજ લેવાની વાતને કારણે ૭ કોડી સાથે ત્યજી દેવામાં આવેલી સુરસુંદરીના શીલમહિમાનું કૌનુવિંશક થાનક વર્ણવે છે. ૩૪૯ કડીનો ‘પ્રભાવતીદાયી રાજપિયાન-રામ' (૨.૭.૧૫૮૪૯, ૧૬૪, આો સુદ બુધવાર, વિશ્વોક-વિપાકાણીની કથા વર્ણવતો ૧૧૭ કડીનો ‘શીલશિક્ષા શીલ રક્ષા પ્રકાશ-રાસ’(૨.ઈ.૧૬૧૩ સં.૧૬૬૯ ભાદરવા), ૭૫૦ ગ્રંથાગની ‘યશોધરનુપ-ચોપાઇ’ તથા ૨૨૫ કડીનો ‘થાવચ્ચાપુત્ર-રાસ' એ કવિની અન્ય રાસકૃતિઓ છે. સંદર્ભ : ૧. કવિ નયસુંદર, વાડીવાલ છે. ચોકસી, ઈ. ૧૯૯૧; ૨. ગુલિટરેચર; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. નળ દમયંતીની કથાનો વિકાસ, લાલ ચી. શાહ, ઈ.૧૯૮૬ ૫ પાંગુહસ્તલેખો; દ. પ્રકારૂપરંપરા; [...] ૭. લિસ્ટઑઈ ૨, ૮, જંગૂવિઓ : ૧, ૩ (૧); ૯. જૈહાપ્રોસ્ટા; ૧૦. ડિકેટલૉગબીજે; ૧૧. મુખુગૃહસૂચી; ૧૨. સૂચી ૧, ૧૩, શ્રીસૂચી ૧૪, હેમાસૂચિ : ૧. [ા.શા.. નયસુંદરે ૨ અનિાસિક નીર્બરાસ પણ રહેલો છે. તેમાંથી ૧૨ ઢાળ અને આશરે ૧૨૫ કડીનો, શત્રુંજ્યતીર્થના કુલ ૧૬ ઉદ્ધારની અને અંતિમ ભાવિ ઉજ્વરની ક્યા કહેતો વિમલગિરિ શ| સિદ્ધાચલ ઉદ્ધાર-રાસ ઢાળ/સ્તવન’ (૨.ઈ. ૧૫૮૨/સં. ૧૬૩૮, આસો સુદ ૧૩, મંગળવાનું, બધા માહિતીપૂર્ણ અને વિચત્ વર્ણનાત્મક છે. ૧૩ ડાનો, ૧૯૪ કડીનો ગિરનારતી હારમ-માપુૌધરા' (મુ.) ગિરનારતીયવારની માહિતીને અન્વયે કસોટીમાંથી પારનચંદ્રસૂરિ) [ઈ.૧૫૧૮ સુધીમાં]: જૈનસાધુ. ૫ કડીના ‘પડિકમા ભાસ’ (લે. ઈ. ૧૫૧૮)ના કર્તા. સંદર્ભ : મુપુગૃહસૂચી. [કી.જો.] ઊતરીને નેમિનાથના દર્શનની ટેક પાળનાર રામ શેઠની કથા વણી લે છે. ૧૩૨ કીનો ‘ખેશ્વરપાનાથ-છંદ વન" (૨.ઈ.૧૬૦૦૨. ૧૬૫, આસો વદ ૯, મંગળવાર; મુ.), અનેંક પાર્શ્વનાથ તીર્થોનાં નામોની યાદી કરીને એમનું મહિમાવર્ણન કરે છે, અને પાર્શ્વનાથને આદું ભાથું વિનતિ કરે છે. પૂર્વા ઉપરાંત અડયલ, પ્રમાણિકા, મુક્તિદામ વગેરે છંદો તથા ઝડઝમભરી ચારણી શૈલીને કારણે કાવ્ય પ્રભાવક બનેલું છે, કવિની અન્ય કૃતિઓમાં ૮ ઢાળ અને ૮૩ કડીની ‘આત્મક પ્રબોધ આ મનિબોધ-કુલ-૨.૫ જુમિત્ર-સાય(મુ) સંકટ સમયે આત્માને નિત્ય મિત્રસમો દેહ અને પર્વમિત્ર સમાં સ્વજનો કામ ન આવતાં જુહારમિત્ર જેવો ધર્મ કામ આવે છે તે બતાવતી રૂપકાત્મક કથા આલેખે છે. ૧૯ કડીની ‘કોશાનીચંદ્ર પ્રત્યે વિનતિ’(મુ.) સ્થૂલિભદ્રને સંદેશા રૂપે કોશાની વિરહવેદના વર્ણવે છે. આ ઉપરાંત કવિએ ૩૫ કડીનું ‘સીમંધર જિન-સ્તવન’ (૨.ઈ. ૧૬૨૯), ૬૪ કડીનું ‘શાંતિનોય સ્તવન, ૧૭ડીનું 'સીમંધરવનિ -સ્તવન', ૧૬ કડીનું 'નહિ-સ્તવન', 'મ્યુશિષટ્ટ-એકવીસો અઝાય, ‘પ્રભાવતી-સઝાય’, ‘નેમિનાથ-ધવલ’,‘નાટારંભપ્રબંધબદ્ધગીતકાવ્ય', ચૈત્યવંદન વગેરે કૃતિઓ રચેલી છે. આ કવિએ સંસ્કૃતમાં ‘સારસ્વતવ્યાકરણ' ઉપર ઉપર-નમાશા' નામ સંસ્કૃત ટીકા સ્પેલી હોવાની માહિતી મળે છે. કૃતિ : ૧. ગિરનાર ઉદ્ધારરાસ, સં. મોહનલાલ દ. દેશાઈ, ઈ. ૧૯૨૦; ૨. આકામહોદધિ : ૩, ૬; ૩. જિસ્તકાસંદોહ : ૧; નયસુંદરશિષ્ય : નરપતિ-૧ Jain Education International નયનુંદરશિષ્ય [ 1: જૈન, ૩ર કરીના શર પાર્શ્વનાથ-છંદ' (લે. સં. ૧૮મી સદી; અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૃહસૂચી. [કી.જો.] સોમ | ]: જૈનવા ફીના 'શ્વ પાર્શ્વ-સ્તવ’ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭–‘શંખેશ્વર તીર્થ સંબંધી સાહિત્યકી વિશાલતા', અગરચંદ નાહટા. [કી.જો.] નરપતિ-૧ [ઈ. ૧૫મી સદી ઉત્તરાર્ધ] : એમની ‘પંચદંડ-પ્રબંધ/ નોપાઈમાં ગોળ ને ઉલ્લેખો મળે છે પણ તે અન્ય જૈન કવિઓની રચનાઓના પ્રભાવથી આવેલા કે પ્રક્ષિપ્ત હોવાનો સંભવ જણાવાથી કવિ જૈન હોવાનું મનાયું નથી. દુહા ચોપાઇની આશરે ૮૫૦ કડી અને ‘વારતા’ નામક ગદ્ય-અંશો ધરાવતી ૫ આદેશની ચડ-પ્રબંધ ગોપાલવિક્રમાદિત્ય-ચરિત્ર-રામ' રચના આરંભ ઈ. ૧૪૫૮ કે ૧૪૮૪|સં. ૧૫૧૪ કે ૧૫૪૦, ભાદરવા વદ ૨, બુધવાર; મુ.) દેવદમની ગાંણના આદેશથી વિક્રમ ૫ ચમત્કારિક દંડો પ્રપ્ત કરે છે તેની કથા કહે છે ને રૌદ્ર-અદ્ભુતનાં ચિત્રો, હાસ્યવિનોદની રેખાઓ ને રસાળ કથાકથનથી ધ્યાનાર્હ બને છે. ૫ આદેશ અને દુહા-ચોપાઇની ૧૩૭ કડીની ‘નંદબત્રીસી-ચોપાઇ’ (૨, ૪, ૧૪૮૯) પ્રધાનપની પદ્મિનીથી મોધ બનેલા પરં ચારિત્ર્યસ્ખલનમાંથી બચી ગયેલા નંદરાજા પ્રત્યેના પ્રધાનના વેરની જાણીતી કથા ખાસ કશી વિશેષતા વિના વર્ણવે છે. પોતાની કૃતિઓમાં સુભાષિતોનો અવારનવાર ઉપયોગ કરનાર આ કવિને નામે ‘સ્નેહપરિક્રમ / શૃંગારપુરિકમ (મ), નિ:-પરિક્રમ / વૈરાગ્યપ્રમ' (મુ.) તથા અન્ય સુભાષિત-દુહા અને ૧૦ કડીની ‘જિહવાદંત-સંવાદ' ( મુ.) નામની લઘુકૃતિ મળે છે. પહેલાં ૨ સુભાષિતસંગ્રહો નરપતિ–નાલ્ડનાં માનવાનું આધારભૂત જણાતું નથી. ગુજરાતી સાહિત્યકેશ : ૨૦૫ For Personal & Private Use Only www.jainlibrary.org
SR No.016103
Book TitleGujarati Sahitya Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorJayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
PublisherGujrati Sahitya Parishad
Publication Year1989
Total Pages534
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy