SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ કૃતિ : ૧. (વિ નરતિકૃત) પંચદંડની વાત, મોં. શંકરપ્રસાદ છ. રાવલ, ઈ. ૧૯૩૪ (+ સં.); ] ૨.(* મુ) ગુજરાતી, દીપોત્સવી અંકસ. ૨૦૦૩–'નરતિકૃત દંતવિાસંવાદ-જૂની ગુજરાતી કાવ્ય', સં. ભોગીલાલ જ સાંડેસર, ૩. બુદ્ધિપ્રકાશ, સાઈન્સ ૧૯૩૨–‘નરપતિકૃત નંદબત્રીસી'; સં. ભોગીલાલ જ, સાંડેસરા (+ સં.); ૪. ( મુ) સંમેલનપત્રિકા, વ. ૪૬, અં.૪-‘નરપતિ નાલ્હકી હો દુર્લભ કાકૃતિયાં, મનવા ધૈવતરામ ગ્રેહતા. સંદર્ભ : ૧. કવિચરિત : ૧૨; ૨. નવુકવિઓ; [...] ૩. બુદ્ધિપ્રકાશ, ઔંકી. ૧૯૧૭રપતિકૃત‘પંચડ'ની એક જૂની હસ્તપ્રત', સોમાભાઈ પારેખ; ૪. બુદ્ધિપ્રકાશ, ઑકરો. ૧૯૬૨ નરપતિની બે અજ્ઞાતપ્રાય રચના', હરિવલ્લભ ભાયાણી; ૫. જંગુકવિઓ ] : ૧, ૩ (૧, ૨, ૪, ડિકેટલો બીજે; ૧, ડિકેટલોગભાવિ; ૬. મુપસૂતી; હા હૈજાસૂચિ : ૧. [પ્ર.શા.] નરપતિ-૨ નામા | ]: કવિ પોતાને ‘નરપતિ’ તરીકે તેમ જ નાહ" તરીકે ઓળખાવે છે તેમાંથી ‘નરપતિ’ એમનું નામ અને ‘નાઃ” એમનું કુલનામ હોવાનું નોંધાયું છે, પરંતુ આ વિશે ખાતરીપૂર્વક કહેવું મુશ્કેલ છે. કવિ પોતાને ‘વ્યાસ’ તરીકે ઓળખાવે છે, તેથી જ્ઞાતિએ એ ભાટ હોવાનું અનુમાન થયું છે, જો કે એમના ‘વીસલદેવ-રાસો'ની કોઈક પ્રતમાં ‘વ્યાસ’ને સ્થાને ‘જોશી’ પણ મળે છે. ૪ સર્ગ અને ૩૧૬ કડીના ‘વીસલદેવરાસી' (મુ.)ની કોઈ વસ્તપ્રતમાં ૨૦. ૧૧૫૬ (સં. ૧૨૧૨, જેઠ વદ ૯, બુધવાર) મળે છે, એ રીતે કૃતિ વીસલદેવના સમયમાં રચાયેલી ગણાય. પરંતુ અન્ય પ્રોમાં રચનાવતના નિર્દેશમાં અનેક પાઠભેદો જોવા મળે છે. તે ઉપરાંત કૃતિની ભાષા તથા એમાંની ઐતિહાસિક માહિતી કૃતિ એટલી વહેલી માયેલી હોય. એમ માનવા દે તેમ નથી. કૃતિની ભાષા હિંદીરાજસ્થાની-મિશ્રા ગુજરાતી ગણી શકાય એમ છે. આ શસામાં રાણીના વચનથી હીરાનો હાર લેવા પરદેશ ગયેલા રાજા વીસલદેવની પરાક્રમકથા કહેવાયેલી છે. રાજાના પરદેશગમન નિમિત્તે ણીના વિરહનું અને તેને અનુષંગે બારમાસનું વર્ણન કાવ્યમાં થયેલું છે. કૃતિ : વીસલદેવ રાસો, સં. સત્યજીવન વર્મા, સં. ૧૯૮૨ + સં.). સંદર્ભ : ૧. રાજસ્થાનભારતી, ભા. ૩ અ. ૧–'વીસળદેવ રાસોન કતિષય નવીન પ્રાપ્ત પ્રતિયાં', અગરચંદ નાહટા, ૨. * સ્થાની ભા. ૩ અં. ૧–‘વીસલદેવ રાસ ઔર ઉસકી હસ્તલિખિત પ્રતિયાં, અગરચંદ નહ; [...] ૩ ત્રિસ્ટૉઇ ૨; ૪. ગુણયાદી, જૈગૂકવિઓ: ૩(૨). [..જો । નરભેદાસ [ ઈ. ૧૯મી સદી પૂર્વાધ] : કાયમુદ્દીનની પરંપરામાં નબીમિયા (ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ-૧૯મી સદી પૂર્વાધીના શિષ્ય સંસારના સંબંધોનું મિત્વ દર્શાવી. કૃષ્ણમરણનો બોધ આપતા ૧ ભજન (મુ.)ના કર્તા. કૃતિ : ભક્તિસાગર, મોં. રોવનદાસ હરકીશનદાસ, ઈ, ૧૯૨૯ (+ સં.). રર... ૨૦૬ : ગુજરાતી સાહિત્યકોશ Jain Education International નભંગમ ના નામે અંબાજીનો ગરબો (મુ) ૨૬ કડીનો : ‘ત્રિપુરા સુંદરીનો ગરબો' (મુ.), ૧૭ કડીનો ‘મહાકાળીનો ગરબો' (મુ.) એ કૃતિઓ મળે છે તે કયા નરભેરામની છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : તુદિશા ક. પ્ર. નંદલાલ ચું. બોડીવાલા. ચો. નવેમ-૧ | ]: બેચર ભટ્ટના શિષ્ય. ૪૦ કડીના મચ્છવષ'ના કર્તા, ‘ગુજરાતી વનોની સંધિત યાદી વિ અને નબેરામ-ને જુદા ગામ છે. ગુજરાતન સારસ્વતો કવિને ઈ. ૧૭મી સદીમાં મૂકે છે, પરંતુ એ માટે કોઈ સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પગુરૂર્બો;]. ગુજરાત શાળાપત્ર, મેં ૧૯૦૮–‘ગુજરાતના પ્રસિદ્ધ તથા પ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય”, છગનલાલ વિ. રાવળ; [] ૪. ગૃહાયાદી. [ચ.શે.] નરભેરામ–૨/નરો [ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધવ. ઈ. ૧૮૫૨]. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવકવિ, પેટલાદ તાલુકાના પીજ ગામના વતની. પાછળથી અમદાવાદમાં વસવાટ અને ત્યાં જ અવસાન. જ્ઞાતિએ ચતુર્વેદી મોઢ બ્રાહ્મણ. છોટાલાલના શિષ્ય. કોઈક પદમાં કવિ પોતાને બૈચર ભટ્ટના શિષ્ય તરીકે પણ ઓળખાવે છે. ઘડપણ વિશે' (ઈ. ૧૭૮) અને ‘મણિતિય' (ઈ. ૧૮૫૨) આ બંને દરચનાઓ વિના જીવનસંદર્ભને સમજવામાં ઉપયોગી નીવડે છે. 'હસતા સંતકવિ' તરીકે ઓળખાવાયેલા આ કવિનું સર્જન મુખ્યત્વે પદોમાં થયું છે. બાળપણમાં કૃષ્ણે ગોપીઓ પાસે કરેલી તોફાનને અને તેના નટખટ સ્વભાવને વિનોદી શૈલીમાં આલેખતી ૫ પદની ‘કૃષ્ણચરિત્ર બાળલીલા'(મુ) કવિની આકર્ષક પદમાળા છે. સત્યભામા નારદને કૃષ્ણ વેચે છે એ રમુજી પ્રસંગને આલેખતી ૭ પદની ‘કૃષ્ણ-વિનોદ’(મુ.), ૧૪ પદની ‘નાગદમણ (મુ.), ૩૩ પદની ‘રાસમાળા મુ.), ૧૮ પદની 'વામનાખ્યાન' (મુ), ૫ પદની ‘સત્યભામાનું રૂસણું' (મુ.), ૧૪ પદની ‘અંબરીષનાં પદો’ (૧૨ પદ મુ.) વગેરે તેમની બીજી પદમાળાઓ છે. ‘મનને શિખામણ' (મુ.), 'જીવને શિખામણ’ (મુ.), ‘નિત્યકીર્તન’ (મુ.) વગેરેમાં નીતિ અને ભક્તિનો બોધ કરનારાં પદો છે. છપ્પા અને ગરબીમાં તંબુ બોડાણા પરિત્ર' (મુ) અને ાફીઓમાં રચાયેલી બોડાણાની મૂન પદ” (મુ.) એ ભક્ત બોડાણાની પ્રાપ્તિ કરતી ચરિત્રાત્મક કૃતિઓમાં તથા ‘લૂંટાયા વિશે’(મુ.) અને ‘નાણું આપે નરભો રે' એ આત્મચરિત્રાત્મક પદોમાં વિનોદની છાંટ છે. એ સિવાય બીજાં અનેક પ્રકીર્ણ પદો, છપ્પા અને ચાબખાની રચના કવિએ કરી છે, તે દરેકમાં કવિની ઉત્કટ રણછોડભક્તિ પ્રતીત થાય છે. 'નરિસહ મહેતાના દીકાનો વિવાહ શામળયાહનો વિવાહ', રામ સક્રિયાનાં ૫ પદ, "સણગાર" અને "સુરતીબાઈનો વિવાહ' એ તો આ કવિની છેવાની સંભાવના છે, ૫ નરપતિ-૨/ના : નરભેરામ-૨ નવો For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016103
Book TitleGujarati Sahitya Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorJayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
PublisherGujrati Sahitya Parishad
Publication Year1989
Total Pages534
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy