SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. આ કર્તાનું નામ વસ્તુપાલ પણ મળે છે. “વીસ વિહરમાન-રાસ/સ્તવન મહાભારતના શાંતિપર્વના વ્યાસ-શુકદેવ-સંવાદ પર આધારિત (ર.ઈ. ૧૩૧૨/સં. ૧૩૬૮, મહા સુદ ૫, શુક્રવાર, મુ.), ૯૫૯૭ સામાન્યત: મુખબંધ-ઢાળ-વલણને જાળવવું ૪૫ કડવાંનું ‘શુકદેવકડીના ધાર્મિક કાવ્ય “ચતુર્ગતિ-ચોપાઈ/ચિહુમતિવેલ-ચોપાઈ' (અંશત: આખ્યાન' (ર.ઈ. ૧૫૬૮ સં. ૧૬૨૪, માગશર સુદ ૧૨, ગુરુવાર; A SS S « SSS SS મુ) તથા ‘સુદર્શન-ચોપાઈ એ કૃતિઓ એમણે રચી છે. મુ) શિષ્ટ ને પ્રાસાદિક વાણીમાં આ કવિએ રચ્યું છે. વ્યાસને ત્યાં કૃતિ : ૧. આકવિઓ: ૧; ૨. ઐકાસંગ્રહ (સ્પે.); ૩. નયુ વિલક્ષણ સંજોગોમાં થયેલો શુકદેવનો જન્મ અને મોટા થયા પછી કવિઓ; ] ૪. જૈનયુગ, અષાડ-શ્રાવણ ૧૯૮૬-વીશવિહરમાન- શુકદેવજીએ કરેલો સંસારત્યાગ કાવ્યની મુખ્ય ઘટના છે. પણ કવિનું જિનરાસ', સં. મોહનલાલ દ. દેશાઈ; ૫. જૈનયુગ, કારતક-માગશર મુખ્ય લક્ષ સંન્યજીવન અને ગૃહસ્થજીવન વચ્ચેના વિચાર૧૯૮૩-ચિહુમતિવેલચોપાઈ', સં. મોહનલાલ દ. દેશાઈ. વિરોધને ઉપસાવવાનું છે અને વ્યાસ-શુકદેવના સંવાદ દ્વારા કવિ સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-જૈસલમેર જૈન એ વિરોધને સારી રીતે ઉપસાવી શક્યા છે. વ્યાસજીની પુત્રજ્ઞાનભંડાર કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી', અગરચંદ નાહટા; આસકિતને પ્રગટ કરતો કેટલોક ભાગ ભાવબોધની દૃષ્ટિએ પણ [] ૨. જેકવિઓ : ૧, ૩(૧); ૩. મુમુગૂહર ચી. [કી.જો] આસ્વાદ્ય છે. વસ્તુગીતા': વસ્તા વિશ્વભરની અદ્દે વિચારનું નિરૂપણ કરતી જ્ઞાન ‘સુભદ્રાહરણ’ અને ‘સાધુચરિત્ર' એ કૃતિઓ કવિએ રચી હોવાનું મનાય છે. પરંતુ તેમની કોઈ હસ્તપ્રત અત્યારે ઉપલબ્ધ માર્ગો પરંપરાની ૮ અધ્યાય ને સાખીની ૪૨૭ કડીની કૃતિ(મુ.). કવિએ પ્રથમ ૭ અધ્યાયમાં અદ્વૈતવિચારનું નિરૂપણ કર્યું છે, અને અંતિમ અધ્યાયમાં આગળના સાતે અધ્યાયમાં કરેલી ચર્ચાનો કૃતિ : બૂકાદોહન :૪ (સં.). અધ્યાયવાર સાર આપ્યો છે. જીવ અને શિવ વચ્ચેનો ભેદ, માયાનું સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુમાસ્તંભો; ૩. ગુસાઈતિકાર્ય પંચીકરણની પ્રક્રિયા, પંચકોષ અને જીવ-બ્રહ્મની એકતા, હાસ: ૨, ૪. ગુસામધ્ય; ૫. ગુસારસ્વતો; ૬. પ્રાકૃતિઓ; ૭. આત્મસ્વરૂપને કેમ પામવું, જીવ-ઈશ્વર-બ્રહ્મ-પરબ્રહ્મનું સ્વરૂપ તથા સંશોધન અને અધ્યયન, બહેચરભાઈ ર. પટેલ, ઈ. ૧૯૭૬વૈરાગ્ય, જ્ઞાન અને ભકિત દ્વારા ઈવરેકનો અનુભવ કરવાની ‘આખ્યાનકાર વસ્તો ડોડીઓ'; [] ૮. ગૂહાયાદી; ૯. ડિકેટલૉગવાતે આ અધ્યાયોમાં એમણે સમજાવી છે. કવચિત પોતાના વિચારને બીજે; ૧૦. ફોહનામાવલિ.. [ચ.શે.] સ્કુટ કરવા કવિ દૃષ્ટાંતનો આશ્રય લે છે. પરંતુ સીધા તત્ત્વનિરૂપણ તરફ એમનું લક્ષ વિશેષ છે. [ચ.શે.]. વસ્તો-૨ [ઈ. ૧૭૬૧માં હયાત]: ખરતરગચ્છના જૈન સાધુ. જિન ભકિતની પરંપરામાં જિનલાભના શિષ્ય. ‘લોદ્રવા-સ્તવન' (ર.ઈ.૧૭૬૧/ વસ્તુપાલ(ગણિ) : આ નામે ૧૫ કડીની ‘આદીવર-બિરદાવલી’ મળે સં. ૧૮૧૭, માગશર વદ ૫, રવિવાર), ૧૦ કડીનું 'જિનલાભસૂરિછે. આ કથા વસ્તુપાલ છે તે નિશ્ચિત થઈ શકતું નથી. ગીત (મુ), ૧૮ કડીની ‘સસલોકાપુરુષ-સઝાયર(મુ.), “પાર્શ્વનાથસંદર્ભ: હે જૈજ્ઞાસૂચિ: ૧. કિ.] સ્તવન', ૭ કડીની ‘રહનેમિરામિતિ-સઝાયર(મુ), ૧૩ કડીની ‘રાત્રિભોજન-સઝાયર(મુ.) તથા ૧૬ કડીનું ‘વીશસ્થાનક-સ્તવન’ના વસ્તુપાલ(બહા)-૧ (ઈ. ૧૫૯૮માં હયાત] : દિગંબર સરસ્વતીગચ્છના જૈન સાધુ. સુમતિકીર્તિના શિષ્ય ગુણકીર્તિના શિષ્ય. ૧૩ કડીની “રાત્રિભોજન-સઝાય’ તથા ૭ કડીની ‘રહનેમિરાજિ‘રોહિણીવ્રત-પ્રબંધ' (ર.ઈ. ૧૫૯૮/સં. ૧૬૫૪, અસાડ સુદ ૩, સોમવાર)ના કર્તા. મતિ-સઝાય’ કૃતિઓને 'જૈન ગૂર્જર કવિઓ” વસ્તિગ-૧ને નામે સંદર્ભ : જૈનૂકવિઓ: ૩(૧). [કી.જો.. મૂકે છે, પરંતુ ભાષા દૃષ્ટિએ આ કૃતિઓ આટલા વહેલા સમયની જણાતી નથી અને અન્ય સંદર્ભે તો ૧૩ કડીની ‘રાત્રિભોજનવસ્તુપાલ-૨[ ]: પાર્વચન્દ્રગચ્છના જૈન સાધુ. સઝાય’ને આ જ કર્તાને નામે મૂકે છે. પાર્વચન્દ્રસૂરિની પરંપરામાં હીરના શિષ્ય. ‘હંસરાજ-વચ્છરાજ- કૃતિ : ૧. અરત્નસાર, ૨. ચૈસ્તસંગ્રહ; ૩; ૩. જેમપ્રકાશ : ૧; પ્રબંધ-ચોપાઈના કર્તા. ૪. જેમાલા(શા); ૫. જેસંગ્રહ(જી); ૬. જૈસસંગ્રહ(ન); ૭. સંદર્ભ : જૈનૂકવિઓ: ૩(૨). કિી.જો.] પ્રાસતસંગ્રહ; ૮. મોસસંગ્રહ. વસ્તો-૧ (ઈ. ૧૫૬૮માં હયાત]: ખેડા જિલ્લાના વીરસદ કે બોર સંદર્ભ: ૧. ડિકૅટલૉગબીજે; ૨. લહસૂચી. [કી.જો.] સદના વતની. કવિની ઉપલબ્ધ કૃતિ ‘શુકદેવ-આખ્યાનની વિવિધ વસ્તો-૩/વસ ઈિ. ૧૭૬૯ સુધીમાં: જ્ઞાતિએ બ્રાહ્મણ. ‘વિક્રમરાયપ્રતોમાંથી થોડાક વીગતભેદે કેટલોક કવિ પરિચય મળે છે. એને ચરિત્રવિક્રમાદિત્ય પરકાયાપ્રવેશકથા-રાસ’ (લે. ઈ. ૧૭૬૯)ના કર્તા. આધારે કવિ ડોડીઆ કુળના એટલે સંભવત: ક્ષત્રિય જ્ઞાતિના હતા. આ કવિ અને વાસુ એક જ હોવાની રાંભાવના વ્યકત થઈ છે, પણ કાળા કે નારાયણદાસ તેમના પિતાનું નામ હતું કે ગુરુનું નામ તે એ માટે કોઈ ચોક્કસ આધાર નથી. સ્પષ્ટ નથી. પરંતુ એમના ગુરુ કોઈ બ્રાહ્મણ હતા એવું લાગે છે. સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૨). [કી.જો.] કવિ જ્ઞાતિએ લેઉવા પાટીદાર હતા એવી માહિતી પણ મળે છે, પરંતુ એ માટે કોઈ નિશ્ચિત આધાર નથી. વસ્ત-૪ ઈ. ૧૭૮૦માં હયાત]: સ્થાનકવાસી વણિક શ્રાવક, કર્તા.. વસ્તુગીતા' : વસ્તી ગુજરાતી સાહિત્યકોશ : ૩૯૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016103
Book TitleGujarati Sahitya Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorJayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
PublisherGujrati Sahitya Parishad
Publication Year1989
Total Pages534
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy