________________
મોટો સાહ, માતાનું નામ રૂપા, તેમણે કેસરિયામાં દિગંબર સંપ્રદાયના નરેન્દ્રકીતિ સાથે વાદવિવાદ કરી તેમનો પરાભવ કરેલો. ઢૂંઢકોનો પણ તેમણે પરાભવ કરેલો. તેમનું અવસાન અમદાવાદમાં થયેલું.
કૃતિ : ૧. આત્મહતકર આધ્યાત્મિક વસ્તુસંગ્રહ, પૂ. વેણીમંદ . શાહ, ઈ. ૧૯૨૧; ૨. ોધીતસંગ્રહ ૩, ર્નિમાલા, ૪, કાપ્રકાશ : ૧; ૫. જૈગૂસારનો : ૧; ૬. જૈન પ્રાચીન પૂર્વાચાર્યે વિરચિત સ્તવન સંગ્રાહ, પ્ર. મોતીચંદ . ઝવેરી, ઈ. ૧૯૯૧ ]૭. જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ હેરલ્ડ, ઑકટી. નવે. ૧૯૫૪-સ વાચનવિભાગ' સં. નિર્મળાબહેન.
૬ શળનું ‘સમ્યકત્વ વિચારભિત મહાવીર સ્તવન' (૧૭૧૦ સં. ૧૭૬૬, ભાદરવા સુદ ૫; મુ.), આ જ સ્તવન પરનો બાલાવબોધ (૨, ૧૭૧૮), ૫૬ કડીનું 'સપ્તશનિ-સ્તવનો (૨.૬.૧૩૨૪), ‘૯૭ વિડીવિચાર-સઝાષ' (૨.૭.૭૨), 'મવીર
રાગમાલા-પ્રશસ્તિ' (૨. ૧૭૨૮/૨.૧૭૮૪, આસો વદ ૧૩) ‘બારવ્રત-રાસ’(૨.ઈ.૧૭૨૮૧૭૩૩|સં.૧૭૮૪૧૭૮૯, આસો વદ ૩૦), ૬ કડીની ‘આશાતના સઝાય’, ૨૭ કડીની ‘આદિજિનવિનતિ’(મુ.), ‘ચૈત્યદ્રષ્યબાણ રક્ષણ સર્પ્સન-સસાય, ૨ ચોવીસી (મુ. ૧૧. કડીનું ‘ગેમરાજુલગુણ વર્ણન', રા સાથેનું નિર્માદ વિચાર ગર્ભિત મહાવીર-સ્તવન, ૮ કડીની પાર્શ્વનાથ દશગણધર
સઝાય’, ૬ કડીની ‘પાર્શ્વનાથના એકાદશ ગણધરની સઝાય’, ૭ કડીની 'મહીરાપર-સાળ', 'વી' (મ.), ૨૪ કડીની વિચિંત સ્થાનક વિધિગભિત-સઝાય' (૨.ઈ.૧૭૨૪), ૪ અને ૫ કડીની
કૃતિ : ૧. પ્રગુપ્તાસંગ્રહ:૧; ૨. પાશુસંગ્રહ સંદર્ભ : ૧. કવિઓ : ૧; ૨. ગુઇતિહાસ : ૧ ૩ નુ સાથે
‘વીરભક્તિ’ નામક બે રચનાઓ(મુ.) તથા ‘સૂર્યમંડન પાર્શ્વનાથ-અહેવાલ : ૨૧; ૪. ગુસારસ્વતો; ૫. મરાસસાહિત્ય; ૬. રાસયુગમાં સ્તવન' (મુ.) આ કવિની રચનાઓ છે. આ ઉપરાંત તેમણે હિન્દી પ્રકૃતિનિરૂપણ, ધીરુ પરીખ, ઈ. ૧૯૭૮; ] ૭. આ લિસ્ટઑઇ : ૨૬ ૮. જંગૂતિઓ : ૧, ૩૪ ૯ ગુચી.
અને સંસ્કૃત ભાષામાં પણ સ્તવન, સાયની રચના કરી છે.
[ર.સો.]
સંદર્ભ : ૧.. ગુસાઇતિહાસ: ૨; ૨. જૈસાઇતિહાસ;૩. ગુસા રસ્વતો; [] ૪. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૫. મુપૂગૃહસૂચી : દ. લીંહ સૂચી ૭. નેઝાસૂચિ : ૧. [ચ...]
ન્યાયગર-૩ : [.૧૮૩૨ સુધીમાં જુઓ ન્યાય—. ન્યાયસાગર-૪[ઈ.૧૯મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ. વિવેકસાગરના શિષ્ય. ૨ ઢાળનું અષ્ટમીનું સ્તવન(મુ.) તથા ૧૦૩ કડીની
ગિરનારનું વર્ણન કરતી ગિરનાર્થમાળા' (૨.ઈ.૧૮૧૯૨
૧૮૭૫, મહા સુદ ૬ ગુરુવાર; મુ.)ના કર્તા.
કૃતિ : ૧. ગિરનાર તીર્થા દ્વારા અને તીર્થમાળા, વાવ ૬. દેસાઈ, ઈ. ૧૯૨૦૬ ૨. વિસ્તસંગ્રહ ૩. પદ્માવી, પ્રા. વેણીદ રા. શા. ૨૫ (બીજી
સંદર્ભ : ડિઝ્યોગની.
ગાયનાગરષ્ય | ડીનો 'હેલી'(મ.)ના કર્તા
૨૩૦ : ગુજ્જતી સાહિત્યકોશ
પદ (અખાજી) : ગુજરાતી તેમ જ દી ભાષામાં રચાયેલાં અખાજીમાં ૨૫૦ જેટલાં મુદ્રિત પો મુખ્યત્વે બ્રહ્મતત્વની સ્વરૂપને, એના અનુભવને તથા બ્રહ્મજ્ઞાની સંત ગુરુના સ્વભાવ અને મહિમાને ગાય છે તેમજ ગુરુચરણ ને તરસંગતનો તથા જીવભાવ છોડી શિવપદ પામવાનો બોધ કરે છે. એમાં શૃંગારભાવનો કાય વૈતાં પર્દા વૈદ્યની અખાના વિક્ષણ ભૈય તરીકે ખાસ ધ્યાન ખેંચે છે. એમાં નટવર કૃષ્ણને કેન્દ્રમાં રાખીને કામક્રીડા સુધીનો શૃંગાર આલેખાયો છે, સખીભાવની પ્રબળ અભિવ્યકિત છે, અસૂયા ને રીસ જેવા મનોભાવોને પણ અવકાશ મળ્યો છે અને સંવાદના માધ્યમનો પણ અવારનવાર ઉપયોગ કરવામાં આવ્યો છે. આમ છતાં અખાને એમાં પરબ્રહ્મ સાથેનો
યોગ અભિપ્રેત છે એના સંકેતો પણ સાંપડથા જ કરે છે. બ્રહ્માનુભવની અલૌકિક સ્થિતિનાં ચિત્રાત્મક વર્ણનો પણ પ્રભાવક છે. આ
ગુણ ને સંતસંગત પળીણીને બોધ કરતા આ તત્ત્વો
"મારો નવ અવતરે, નવ પરે ગર્ભવાસ” જેવાં ક્ષણવર્ણનો પણ આપે છે ને સગુાનો નહીં પણ નાનો મધમાં કરે છે એ એની ગુરુભાવનાની વિલક્ષણતા બતાવે છે. અખાની સહજ ને સમૃદ્ધ દૃષ્ટાંતકલા ઉપરાંત “જીવ ખોઈને જીવવું” જેવાં માર્મિક ઉપદેશવચનો, “તે હું જગત જગત મુજ માંડે. હું નિર્ગુણ ગુણનો ભંડાર" જેવી બ્રાહ્મી અવસ્થાની ખુમારીભરી ઉક્તિઓ, “હુંએ હુંને ખોળી કાઢયો ભાઈ, હુંએ હુંને ખોળી કાઢો જેવા નિર્મળ આનંદઉદ્ગારો એના કવિતત્ત્વનો સુખદ
સ્પર્શ આપણને કરાવે છે. આત્મત્યનાત્મક, ઉદ્બોધના-મક (કેટલા 1: જૈન સાધુ ક બધાં પર્દા સંતોને શીને છે!, રૂપકાત્મક એમ વિવિધ શૈકી
ભેદોનો વિનિયોગ કરતાં હોરી, ધમાર, ભજન, કીર્તન, પ્રભાતિયા,
ન્યાયસાગર-૩ : પદ(અખાજી)
Jain Education International
સં. મોહન નિગમ
ન્યાયસાગર-૫|
લબ્ધિનિધાનના શિષ્ય. ૫ કડીના સ્તવન (મુ.)ના કર્તા. કૃતિ : સન્મિત્ર (મ
કૃતિ : ગહૂંલીસંગ્રહનામાં ગ્રંથ : ૧, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૧. [કી.જો.]
આ
[ચ. શે. હું ને આપ્યું.
[ચ...
ન્હાના : જુઓ નાના.
પઉમ/પદમ(મુનિ) [ઈ.૧૩૦૨ સુધીમાં] : જૈન સાધુ. ૫૭ કડીની દુહામાતૃકા ધર્મમાં કા' (લે. ઈ.૧૩૦૨, મુ)માં ઉપદેશાત્મક સુભાષિતો
છે અને ૭૧ કડીના ‘સાલિભદ્ર-કક્ક’ (લે. ઈ. ૧૩૦૨; મુ.)માં
શાસ્ત્રિભદ્ર અને તેમની માતા વચ્ચેના સંવાદ રૂપે ત્યાગ અને ધર્મનો
મહિમા વર્ણવાયો છે. દોહરાની ૧૪ કડીના ‘નેમિનાથફાગુ' (મુ.)ની પહેલી ૧૦ કડીઓમાં વસંતવર્ણન છે ને છેલ્લી ૪ કડીઓમાં નેમિનાથનું કથાનક છે. આ ગુ તેમાંના વસંતવર્ણન, વસંતઆગમનથી જનજીવનમાં ફેરાયેલા ઉલ્લાસ અને ગુર્જરનારીના પોશાકના આલેખન તથા મનોરમ આલંકારિક વાણીને લીધે
ધ્યાનપાત્ર છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org