________________
‘સીતાહરણ’ [૨, ૧૪૭]: મુખ્યત્વે ‘પવાડ'ને નામે ઓળખાવા-સુખરત્ન [ પૈવી સવૈયાની દેશી તેમ જ દુહાના ને કવિતુ ગોપાઈ, છપ્પા ને ગીતના પધનો વિનિયોગ કરતી મધ્યમત્રીની ૫ કરીની આ આખ્યાનકૃતિ(મુ.)માં સીતાહરણના પ્રસંગને જ ઉપસાવવાનું લક્ષ્ય હોવાથી રામાયણના પહેલા અને છેલ્લા કાંડોની કથા એમણે જતી કરી છે અને બાકીનાનો ગૌમુખ્યનો વિવેક ને સંપ ક્યાં છે. કથાપ્રવાહ વેગીલો છે. એથી વૃત્તાંત કયાંક અછડતું રહી જાય છે,
પરંતુ કવિએ ભાવદર્શનની તક જતી કરી નથી. ભરતનો ભ્રાતૃપ્રેમ, રામની માનવોચિત લાગણી-વિવશતા તથા હનુમાન, રાવણ વગેરેના યુદ્ધોત્સાહનું અસરકારક આલેખન તેના દષ્ટાંત રૂપ છે. લક્ષ્મણશૂર્પણખાના પ્રસંગમાં કવિએ વિનોદનું આલેખન કરવાની પણ તક વીધેલી છે. હરિને હાથે મૃત્યુ માગવા મેં સીતાનું હરણ કરવાનો પસૂચિ : ૧રાધ કર્યા-એમ કહેતો રાવણ તથા ધિના વધ માટે રામને ઉપ લંભો આપતી તારા જેવાં કેટલાંક વ્યકિતત્વ-નિરૂપણો પણ આકર્ષક છે.
કવિએ લૌકિક ભાવોના આલેખનની તક લીધી છે તેમ પ્રસંગવિધાનમાં પણ લાક્ષણિક ફેરફાર કરેલા દેખાય છે. જેમ કે, કથાના આરંભમાં જ એવું આલેખન આવે છે કે દશરથનો અંગૂઠો દુ:ખતાં
કૈકેયી અને માંમાં લઈ દશરથને ઊંઘાડે છે અને એની પાસેથી વરદાન
પામે છે. પ્રેમાનંદ પૂર્વે ગુજરાતી આખ્યાનપરંપરાના છેક આરંભકાળમાં કર્મણમંત્રીએ પૌરાણિક કથાવસ્તુને આપેલી આ લોકભોગ્ય માવજત ધ્યાન ખેંચે એવી છે.
ત્રિજશને આવતા સ્વપ્નનું ગીત તથા સીતાહરણનાં ધોળ તરીકે ઓળખાવાયેલાં પણ વસ્તુત: લંકા પરના આક્રમણના ચાલુ પ્રસંગને જે વર્ણવતાં પાંચ પોળ કૃતિના પદબંધમાં જુદી ભાત પાડે છે. કવિ ઉષ્કૃત કરેલા સંસ્કૃત સુભાષિતો ષિની સંસ્કૃતમાનની [ર.સો.]
પ્રતીતિ કરાવે છે.
સીહા સૌહ ઈ. ૧૪૭ સુધીમ]: જૈન. ૧૮ કડીની જંબુસ્વામીવેલ' (લે.ઈ. ૧૪૭૯/સં. ૧૫૩૫, વૈશાખ સુદ ૬; મુ.) તથા ૧૬ કડીની ‘રહનેમિ-વેલિ’ (લે.ઈ. ૧૪૭૯/સં. ૧૫૩૫, વૈશાખ સુદ ૬; મુ.) નામની કૃતિઓના કર્તા.
કૃતિ : જૈનયુગ, અષાઢ-શ્રાાવણ ૧૯૮૬-‘સં. ૧૫૩૫માં લખાયેલાં
કાવ્યો',—
સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા, ૨. જૈગૂકવિઓ : ૩(૧). [૨.ર.દ.] સુખ(સૂરિ) [ સ્તુતિ (મુ.)ના કર્તા. કૃતિ : ૧.
]: જૈન સાધુ. ૪ કડીની ‘આઠમની સંગ્રહ; ૨. સન્મિત્ર: ૨.
[પા.માં.]
સુખચંદ્ર [
]: જૈન. ૭ કોના 'ચંદ્રપ્રભ સ્તવન’ અને ૫ કડીના ‘તેમીશ્વર સ્તવન' (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્યાં. સંદર્ભ : ૧. મુસ્લી; ૨. સૂચો. [પા.માં.] સુખદેવ [ઈ. ૧૬૯૫ સુધીમાં] : ૧૨ કડીના ‘નર્મદ-સ્તોત્ર' (લે. ઈ. ૧૬૯૫ના કર્તા.
સંદર્ભ : ડિકેંટલૉગબીજે.
[કી,જો.]
સીહા/સીહ : સુખસાગર-૩ ગુ. સા.-૫૯
Jain Education International
ગીત (મુ.)ના કર્તા. કૃતિ : અજૈાસંગ્રહ,
સુખલાલ | પાર્થાન વાવના હતાં. સંદર્ભ : હજૈવજ્ઞ સૂચિ : ૧.
1: જૈન અબુ ધ કડીના કુલ
[પા.માં.]
]: જૈન. ૭ કડીના ચિંતામણી
[પા.માં.]
સુખવિજ્ય-૧ [ઈ. ૧૭૧૬માં હયાત]: જૈન સાધુ. દયાવિજ્યના શિષ્ય. ૨૨ કડીની ‘(અઠ્ઠણું અલ્પબહુવિચારમિત) મહાવીરસ્તવન/જિન-સ્તવન’ (ર.ઈ. ૧૭૧૬)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૭(૨), ૨. મુનૂસૂચી; ૩. હે×શા[ા.માં.]
મુખવિન્સ્ડ(પંડિત)-૨ |
]: જૈન. પંડિત ઋદ્ધિવિજયના શિષ્ય. ૭ કડીની ‘પરદેશી રાજાની સઝાય'(મુ.)ના કર્તા. કૃતિ : અસસંગ્રહ.
[પા.માં.]
સુખસાગર : આ નામે ‘દવિધયતિધર્મ-સઝાય’ (લે. ઈ. ૧૭૫), *લ્પસૂત્રમાસ-ગહું વી' (લે. સં. ૧૯મો સૌ અનુ, તથા પર ડીની ‘સામત્રા' મળે છે. તેમના કાંકરા સુખસાગર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી
સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ ૧૯૪૬–‘જૈસલમેર કે જૈન જ્ઞાનોંડારી અન્યત્ર અપ્રાપ્ય રાયડી સુધી, અગરચંદ નારા;[ ] ૨. રાહસૂચી : ૨૬ ૩ હજૈનસૂચિ: ૧. [પા.માં.] સુખસાગર-૧ ઈ. ૧૬૭૬માં હયાત : જૈન સાધુ. ક્લ્યાણસાગરના શિષ્ય સુંદરસાગરના શિષ્ય. ‘ઇન્દ્રમનુપ્રિયારત્નસુંદરીસતી-ચોપાઈ (ર.ઈ.૧૬૭૬/સં. ૧૭૩૨, ભાદરવા સુદ ૮, બુધવાર)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; [] ૨. જૈગૂકવિઓ : ૨. [પા.માં.] સુખસાગર(કવિ)–૨ [ઈ. ૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. દીપસાગરના શિષ્ય. ૪૨૯ કડીની ‘પપ્રકાશ/દીપાલિકાલ્પ પર
બાલાવબોધ/સ્તબક’(ર.ઈ.૧૭૦૭), ‘કલ્પસૂત્ર-બાલાવબોધ’ (ર.ઈ. ૧૭૦૬), ‘શ્રીપાલનરેન્દ્રચરિત્ર-બાલાવબોધ’ (ર.ઈ. ૧૭૦૮), ‘પાક્ષિકસૂત્ર-બાલાવબોધ/સ્તબક' (ર.ઈ. ૧૭૧૭) ‘ચોવીસી’ (ર.ઈ. ૧૬૯૪), ‘નવતત્ત્વ-બાલાવબોધ', ૩ ઢાલ અને ૪૫ કડીની ઈ.૧૭૨૧માં પ્રેમજી શાહે કરાવેલી શત્રુંજય તીર્થયાત્રાનું વર્ણન કરતી ‘પ્રેમવિલાસરાસ’(મુ.), ૧૬ કડીના ‘જ્ઞાનવિમલગુરુવર્ણન’ અને ‘સારભેદીપૂજાસ્તબક’ના કર્તા.
કૃતિ : સુર્યપુર રાસમાળા, સ. કેશરી હતી. ક્વેરી, છૅ. ૧૯૪૦, સંદર્ભ : ૧. ગુસારસ્તો; ૨. જૈગૂસારત્નો : ૧ ૩. જૈગૂકવિઓ: ૨, ૩(૨); ૪. મુગૃહસૂચી; ૫. રાહસુચી : ૫૧, ૬, લીસુચી; ૭. હજજ્ઞાસૂચિ : ૧. [પા.માં.] સુખસાગર-૩ [ઈ. ૧૭૧૩માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સત્યવિયગણિ સંતાનીય. ૬ ઢાળના ‘ખડિત શ્રી વૃદ્ધિ વિજયગણિનિર્વાણ-ભાસ/રાસ’ (૨.ઈ.૧૭૧૩; મુ.)ના કર્તા. કૃતિ : ૧. ઐરાસંગ્રહ : ૩; ૨. જૈએકાચય.
ગુજરાતી સાહિત્યકોશ : ૪૯૫
For Personal & Private Use Only
www.jainelibrary.org