________________
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય;‘વીર-સ્તવન’ એ કૃતિઓના કર્તા. []૪. *ચૂકવી : ૨; ૫. મુસૂચી.
[પા.માં.]
સંદર્ભ : મુખુગૃહસૂચી.
સુખસાગર-૪ : જૂઓ સંતરામ મહારાજ.
સુખસુંદર ઈ. ૧૭૩૯માં હયાત]: વતપગચ્છના જૈન સાધુ. તે રત્નની પરંપરામાં વિવેકસુંદરના શિષ્ય. ૯૫ કડીની ‘શાશ્વતાશાશ્ર્વતજિન-ચૈત્યપરિપાટી' (૨૪, ૧૭૭૯)ના ક
સંદર્ભ : હજૈજ્ઞાાચિ : ૧
[પા.માં.]
સુખા [ઈ. ૧૭૨૮ સુધીમાં] : ‘અષાઢભૂતિ-રાસ’ (લે. ઈ. ૧૭૨૮) અને ‘ક્લ્યાણમંદિર’ (લે. ૪. ૧૭૨૮)ના કર્તા.
[કી.જો.] સુગાલચંદ્ર [ઈ. ૧૭૩૬માં હયાત]: જૈન સાધુ. પ્રાકૃતમાં રચાયેલા શાંતિસૂરિષ્કૃત ‘જીવવિચારપ્રકરણ’ ઉપરના સ્તબક (ર.ઈ. ૧૭૩૬)ના
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, ડિસેમ્બર ૧૯૪૦-'બાબાપુર ો સુરક્ષિત જૈન સાહિત્ય’, લે. મુનિરાજ શ્રી કાંતિસાગરજી. [કી.જો.]
સુદામા [
]: જ્ઞાતિએ બ્રાહ્મણ. ૨૪ કડીની
સુખાનંદ [ઈ. ૧૯૯૦માં હયાત] : 'વાવિનોદુ/રાસક્રીડા' (લે. કૃષ્ણાષાનો રાધાજીના ચોકા તથા હિંદીમાં રચાયેલી ૩૫ ડીની 'બાવનાર કો બારાખડી' (મુ.) એ કૃતિઓના કર્તા, તેઓ ઈ. ૧૮૬૧ પૂર્વે હયાત હોવાનું અનુમાન છે.
૧૬૯૦૯, પો તથા સવૈયાના કર્તા.
સંદર્ભ : ૧. ગૃહાયાદી; ૨. ડિકૅટલૉગબીજે.
કૃતિ ૧. ગૃહનું ભજનસાગર, સં. પંડિત ઐતિક અને દામોદર જ. ભટ્ટ, સં. ૧૯૬૫; ૨. ભસાસિંધુ.
બીજે.
સંદર્ભ : ૧. ગૂદી; ૨. જૈગૂકવિનો : ૩(૨) ૩, ડિસેંટલોંગ[કી..] સુદામાથાને
[કી.જો.] ‘સુદામાચરિત્ર/સુદામાજીના કેદારા' : ભાગવતની ગુજરાતી કવિતામાં પહેલી વખત વિષય તરીકે લઈ પદમાળા રૂપે ગુલાબંધમાં રચાયેલી રિયા મહેતાની ૮ પદની આ કૃતિ(મુ.)માં મૂળ ક્થાના વિચારતત્ત્વને અનુસરવાનું વલણ વિશેષ છે.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. ૐ : જો સૂજી
સુજાણ ઈ. ૧૭૭૬માં હયાત]: લાંાગચ્છના જૈન સાધુ. મીમના શિષ્ય. ૩૨ સૈની પિગની સાય’ (૨.૭.૧૭૭૬)ના કર્તા. સંદર્ભ : વિમો : (૧) [કી.જો.] ]: ભજના (૨ ગુજરાતી મુ. અને ૧૩
સુજો [
દા. મુના હાં.
કૃતિ : બુદ્ધનું વ્યાજ ાસાગર, સં. જ્યોતિર્વિષણ પડિત કાનિક અને દામોદર જ. ભટ્ટ, સં. ૧૯૬૫; ૨. ભસાસિંધુ. [કી.જો.] સુજ્ઞાનસાગર-૧ [ઈ. ૧૭૬૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ચરિત્રસાગરની પરંપરામાં શ્યામસાગરના શિષ્ય. ‘અધ્યાત્મનયન ચનુવિંશનિજિન સ્તવન મોવીસો* (ધ સ્તવન મુ.) અને ૬ ડિ ને ૨૧૫૨ શ’થાણુની ‘ઝાલર્મર ગાગર રામા’ (. ઈ. ૧૭૬૬/ સં. ૧૮૨૨, માગશર સુદ ૧૨, રવિવાર) એ કૃતિઓના કર્તા. કવિની કૃતિઓમાં હિંદી-રાજસ્થાની ભાષાનું તત્ત્વ નેધપાત્ર છે.. સુજ્ઞાનસાગરની નામછાપવાળું હિંદી-રાજસ્થાની ભાષાનું ૬ કડીનું ‘સમસ્યા બંધ-સ્તવન' મળે છે. તે આ કવિની કૃતિ હોવાનો સંભવ છે. આ કૃતિ ભૂલથી જ્ઞાનસાગરશિષ્યને નામે નોંધાયેલી છે. કવિનો ઉલ્લેખ
જ્ઞાનસાગર તરીકે પણ કયાંક થયેલો છે.
કૃત્તિ : જૈયત્નો : ૨ (+.).
સંદર્ભ : ૧. કવિઓ : ૩(૧); ૨. સૂચો. [કા.શા.]સુજ્ઞાનસાગર–૨ [ઈ. ૧૭૮૪માં હયાત]: જૈન સાધુ. આગમસાગરના શિબ્દ. ૫ કડીનું ‘શત્રુંજયસ્તવન' ઈ. ૧૭૮૪) અને પ કડીનું ૫ ૪૬૬ : ગુજરાતી સાહિત્યકોશ
Jain Education Intemational
[કા.શા.]
‘સુડતાળોકાળ’ જુઓ 'પ્રેમપ્રકાશ',
સુદર્શન |
]: જૈન સાધુ. સત્યવિજયના શિષ્ય. ૫ કડીની ‘વીસ સ્થાનક તપની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. આનંદઘનકૃત ચોવીશી (અર્થયુકત તથા) વીશ સ્થાનક તપવિધિ, પ્ર. જૈન ધર્મ પ્રસારક સભા, સં. ૧૯૮૨; ૨. ચૈસ્તસંગ્રહ : ૩; ૩. પૂજાસંગ્રહ (અર્થ અને વિવેચન સહિત), પ્ર. ધીરજલાલ પા. શ્રોફના પત્ની ભનીબહેન, ઈ. ૧૯૩૬; ૪. જૈસમાલા(શા) : ૩. સંદર્ભ : દેસુરાસમાળા. [H.જો.]
ભાગવતની જેમ ઈશ્વરની ભક્તવત્સલતાનો મહિમા કરવો એ જ અહીં કવિનું લક્ષ્ય છે તો પણ આ કૃતિમાં સુદામાની સંકોચશીલતા અને કૃષ્ણસુદામાના મૈત્રીસંબંધને મૂળ કથા કરતાં વધારે ઉઠાવ મળ્યો છે. મુખ્યત્વે પાત્રોના ઉદ્ગાર રૂપે ચાલતી આ કૃતિમાં પાત્રના ભાવ અને વિચાર ઉપસાવવા તરફ કવિનું લક્ષ વિશેષ ને ક્ચનન તાર છું છે, તો પણ અંગોઅંગ મર્મ, ધમણ માં ધર્મે; સિત ઝરવાળિયે નાક લોહતો જેથી સુદામાના દેશને કે "કનકની ભૂમિ ને વિદ્રુમના થાંભલા' જેવી સુદામાના ઘરની સમૃદ્ધિને આલેખતી ચિત્રાત્મક પંકિતઓમાં કવિની વર્ણનકૌશલની શકિત દેખાય છે.
૯ પદની વાચનાવાળી પણ આ કૃતિ મુદ્રિત સ્વરૂપે મળે છે, પરંતુ એમાં આઠમું પદ ક્ષેપક હોવાની માન્યતા સાચી જણાય છે. [જ.ગા.] ‘સુદામાચરિત્ર’ : ભાગવતના દશમસ્કંધના ૮૦-૮૧મા અધ્યાયોમાં
નિરૂપાયેલી શ્રીકૃષ્ણના શાલેય મિત્ર શ્રીદામ (સુદામા)ની કથા પ્રેમા
નંદે શિક આખ્યાન રૂપે ખીલવી છે. ભારતની ઘણી ભાષાઓમાં અને ગુજરાતીમાં પણ અનેક કવિઓએ એ ગઈ છે. સુદામાનો વેશ ચર્ચ ન હોઈ શિક્ષાણની ભાષાઓમાં કોલ' ઉપાખ્યાન તરકે તે ઉલ્લેખાઈ છે. બાષિપત્ની પતિને શ્રીકૃષ્ણ પરો દ્વારા મોક્લે છે, ભેટના તાંદુલની પોટી છોડવા વખતે ઋષિ સસંકોચ અનુભવે છે શ્રીકૃષ્ણ મુલાકાતને અને પ્રત્યક્ષ કશું આપતા નથી, પોતાને ત્યાં
સુખસાગર-૪ : “સુદામાચરિત્ર'
For Personal & Private Use Only
www.jainelibrary.org