________________
નવો ]: ૨૬. કડીની હૂંડી' (મુ)ના કર્તા. કૃતિના ભાષાસ્વરૂપ પરથી તેઓ સં. ૧૭મી સદીની આસપાસ થયા હોવાનું અનુમાન થયું છે. ‘રામૈયો રતનિયો' નામછાપથી ભવાઈના ગણપતિના વંશના પ્રારંભમાં ગણપતિની સ્તુતિ પદ (મુ.) મળે છે. ત્યાં કર્તાનામ ‘રતનિયો’ હોવાની સંભાવના છે. આ ‘રતનિયો’ ને ‘હૂંડી’ના કર્તા એક જ હશે કે જુદા એ કહેવું મુશ્કેલ છે.
કૃતિ : ૧. ભવાઇ, સુધા આર. દેસાઈ, ઈ. ૧૯૭૨ (+i); ૨. ભવાઈસંગ્રહ, સી, મહીપતરામ રૂપરામ, ઈ. ૧૮૯૪, ૩. ભવાની ભવાઇપ્રકાશ, સ. મુનશી હરમણિશંકર ૫, ઈ., ૪ બુદ્ધિપ્રકાશ, એપ્રિલ-જૂન ૧૯૪૩–‘સરકૃત નરસિંહ મહેતાની હૂંડી', ભોગીલાલ સસરા (+સ.).
સંદર્ભ : ૧. વારિસ : ૧-૨; ૨. ગુસાઇનિહાસ : ૨; ૩. ગુ
રસ્વતો.
રતનીબાઈ |
[ચ શે] ] : હરિજન સ્રીકવિ. તેઓ નરસિંહ મહેતાનાં શિષ્યા હતાં એમ કહેવાય છે, પરંતુ એ માટે કોઈ આધાર નથી. તેમનાં કૃષ્ણભકિતનાં ૪ પદ(મુ.) મળે છે, તેમાં ૩૫૬ રાહ મહેતાનાં જીવનમાં બનેલા કહેવાતા હાપ્રસંગને
લગતાં છે.
કૃતિ : ૧. સૌરાષ્ટ્રના હરિજન બાકવિઓ, નાથાભાઈ ગોહિલ, ઈ. ૧૯૮૭ (સં.); ૨. હરિજન લોકકવિઓ અને તેમનાં પદો, પત શ્રીમાળી, ઈ. ૧૯૭૩(૨)
[..]
સદી
રત્ન(મુનિ) : આ નામે ૫કડીનું ‘સિદ્ધાચલ-સ્તવન’(મુ.), ૪૬ કડીનું ‘શાશ્વતજિનપ્રાસાદસંખ્યા-સ્તવન' લે.સં. ૧૮મી અનુ), ૬ કડીની ‘પરસ્ત્રીત્યાગ કરવાની સઝાય’(મુ.), ૫ કડીનું ‘(શંખેશ્વર)પાર્શ્વનાથ-સ્તવન’(મુ), ૭ કડીનું ‘સીમંધરસ્વામી સ્તવન (મુ) તથા કેટલીક હિન્દી રચનાઓ મળે છે. આ કયા રત્ન (મુનિ છે તે સ્પષ્ટ થતું નથી.
કૃતિ : ૧. ચૈતસંગ્રહ : ૩; ૨. જૈકાશ : ૧; ૩. જૈધ્રુષ્ણુસ્તક: ૧; ૪. જૈસસંગ્રહ(જૈ); ૫. શંસ્તવનાવલી; ૬. શોભનસ્તવનાવલી, છે. પ્ર. શા. ડાહ્યાભાઈ ફતેહચંદ, ઈ. ૧૮૮૭.
સંદર્ભ : જૈતાધિ : ૧,
[૨૬]
રત્નસૂરિ)−૧ |
] : કો૨ેટગચ્છના જૈન સાધુ. ૪૮ કડીની ‘ગયસુકુમાલ-ચોઢાળિયું’ (લે.સં. ૧૮મી સદી) એ કૃતિના
કર્તા.
સંદર્ભ : હેઝૈજ્ઞાસૂચિ : ૧,
[...]
૨૧કીનિ સૂરિ)–૧ (ઈ. ૧૭૨૯ સુધીમાં : જૈન સાધુ ૨૧ સ્કીની 'વિપશે. વિપાણીની સત્ય' (લ.ઈ.૧૭૨૯)ના કર્તા,
સંદર્ભ : મુપુસૂચી.
[...]
] : દિગંબર જૈન સાધુ. ૫૭
રત્નકીતિ (સૂરિ)–૨ [ કડીના ‘મિનાથ ફાગના કર્તા સંદર્ભ : સ્વાધ્યાય, અગસ્ટ ૧૯૬૪-દિગંબર જૈન કવિઓએ રચેલાં પાંચ અજ્ઞાત ફાગુકાવ્ય, અગરચંદ નાહટા.
[કી.જો.]
૩૪૦ : ગુજરતી સાહિત્યકોશ
Jain Education International
] : ખરતગચ્છના જૈન સાધુ. કી(વાત)-૩ [ પૂનમચંદના શિષ્ય. ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વના ૨૪ કડીના ‘પુણ્યરત્નસૂરિગુરુણાં-ફાગ(મુ.)ના કર્તા.
કૃતિ : સ્વાધ્યાય ત્રૈમાસિક, ફેબ્રુ. ૧૯૭૧-‘વાચક રત્નકીતિકૃત [કી.જો..] ‘પુણ્યરત્નસૂરિફાગ’, અગરચંદ નાહટા (સ્પં.).
રત્નકુશલ(ગણિ)–૧ [ઈ. ૧૫૯૬માં હયાત] : જૈન સાધુ. પંડિત ચેહષિગણની પરંપરામાં દામ દાધિના શિખ, ૨૦ કડીની ‘પાર્થ નાપસંખ્યાસ્તવન પાર્શ્વનાથવીમુના કર્યાં. કવિએ ઈ. ૧૫ન સ. ૧૯૫૨, આસો સુદ ૫, વિવારના રોજ ‘પંચાશકવૃત્તિ'ની > <i cસ્ત્ર છે છે તે ઉપરથી તેઓ આ અરસામાં હસ્તપ્રત લખ્યાનું જાણવા મળે છે તે ઉપરથી તેઓ આ અરસામાં હયાત હોવાનું સમજાય છે.
કૃતિ : પ્રાતીસગ્રહ : ૧ ( )
સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૩; ૨. સૂર્યપૂર-રાસમાળા, સં. કેશરીચંદ હી. ઝવેરી, ઈ. ૧૯૪૦; ] ૩. જૈગૂકવિઓ : ૧. [૨.૨.૬.]
રત્નકુશલ-૨ [ઈ. ૧૮૨૬ સુધીમાં]: ૫ કડીની ‘સપ્તવ્યસન-સઝાય’ (વ.ઈ.૧૮૨૬૦ના કર્તા [૨.૨.૬.]
સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨.
રત્નચંદ્ર : આ નામે ૨૫ કડીની ‘આદિનાથ-વિવાહલક' (ર.ઈ. ૧૬મી સદી) નામે જૈન કૃતિ મળે છે. તેના કર્તા કયા રત્નચંદ્ર છે. તે નિશ્ચિત થતું નથી.
સદર્ભ: ૧. પ્રાકĮપરંપરા [...]ર. જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૪૬ —વિવાહલ' સંજ્ઞક અન્ય જૈન રચનાયૅ, અગરચંદ નાહટા.
[ી, જે ] રત્નચંદ્ર(મુનિ)-૧ [ઈ. ૧૫૯૨માં હયાત] : વડતપગચ્છના જૈનસાધુ. સમચંદ્રના શિષ્ય. ૩૪૯૬ કડીની 'પંચતંત્ર પંચાખ્યાન-ચોપાઈ '(ર. ઈ. ૧૫૨૨. ૧૬૪૮, આસો-૫, રવિવાર)ના ક
સંદર્ભ : ૧. ગુસરરવો;]. જૈનૂકવિઓ : ૩(૧); ૩. ોકાસૂચિ : ૧. [૨૬] રત્નચંદ્ર(ગણિ)-૨ ઈ. ૧૭મી સદી પૂર્વાધ] : તપગચ્છના જૈન સાધુ. શાંતિસૂરિના શિષ્ય. ૫૫૭૦ કડીના પ્રાકૃત ગ્રંથ ‘સમ્યકત્વ સપ્તતિકા' પર ‘સમ્યકત્વ રત્નપ્રકાશ' નામના બાલાવબોધ (ર.ઈ. ૧૬૨૦/સં. ૧૬૭૬, પોષ સુદ ૧૩), ‘સમવસરણ-સ્તવન’પરના બાલાવબોધ એ ગદ્યકૃતિઓ તથા સમ્યકત્વ પર ‘સંગ્રામસુરા” એ પદ્યકૃતિના કર્તા. આ ઉપરાંત સંસ્કૃતમાં વિધર્મ ધર્મસાગરના મતડિનરૂપે ‘ન વિષૉલિ' (૨ ઈ. ૧૯૨૩) અને ‘પ્રશ્ન માચરિતમહાકાવ્ય’ની રચના તેમ જ ‘નૈષધચરિત’તથા ‘રઘુવંશ’ જેવાં મહાકાવ્યો, ભક્તામર આદિ જૈન સ્તોત્રો-સ્તવનો પર ટીકાઓ લખી છે.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈન કથા રત્નકોશ : ૩; પ્ર. ભીમસિંહ માણેક, ઈ. ૧૮૯૦; ૩. જૈસાઇતિહાસ;]૪. જૈગૂકવિઓ : ૧ ૩, (૧, ૨) ૫. મુધી; છે. લાચૂધી; છે. ોશસૂચિ :
૧.
[૨.૨.૬.]
રતનિયો : રત્નચંદ્ર(ગણિ)–૨
For Personal & Private Use Only
www.jainelibrary.org