________________
રત્નચંદ્ર-૩ [ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ. ૧૯મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ગુમાનચંદની પરંપરામાં દૂર્ગાદાસના શિષ્ય. ૧૪ ઢાળની 'ચંદનબાલા-ચોપાઈ' (૨.૭ ૧૭૯૬) તથા હિંદી-રાજસ્થાની ભાષાની ૫ ઢાળની નિર્મોહી શાની પાંચ ળ' (ર.ઈ. ૧૮૧૮: મુર્રાનાં કર્તા. કૃતિ : જૈન વિવિધ ઢાલ સંગ્રહ, પ્ર. જેઠમલ ભ. સેઠિયા, ઈ.
૧૯૨૩.
સંદર્ભ : જૈશ્કવિઓ : ૩(૧),
[૨.૨.૬]
રત્નચંદ્ર-૪ [
] : જૈન સાધુ. હરજી મલ્લજીના શિષ્ય. આરંભ-અંતમાં દુહા અને સૂત્રોને આધારે નવતત્ત્વની સમજૂતી આપતાં ‘તત્ત્વાનુબોધ-ગ્રંથ’(મુ.)ના કર્તા.
કૃતિ : પ્રકાર નોકર : ૧, ભીમિયા માણક, ઈ ૧૨૩૬
રત્નચંદ્ર(સૂરિ)શિષ્ય [ ગુણ-સ્તવન’ના કર્તા.
સંદર્ભ : પાંગુહસ્તલેખો.
રત્નત્ય [ઈ. ૧૭મી સદી પૂર્વ] : ખરતગચ્છના જૈન સાધુ, નિંદસૂરિની પરંપરામાં શિનિધાન (ઈ. ૧૫૬ ઈ. ૧૬૨૪ દરમ્યાન હયાત કોમ્ય મતિસિહના શિષ્ય. ર૪ કડીના આદિનામ પંચકલ્યાણક-સ્તવન’ના કર્તા. સંદર્ભ : યુનિચંદ્રસૂરિ [કો.જો ]
તિલકસેવક | ‘કાયાની સઝાય(મ.)ના કર્યાં. કૃતિ સંદર્ભ : દેસુરાસમાળા.
[ ૨.૬]
] : જૈન ‘વર્કાણાપાર્શ્વ
[કો.જો હું
) ૨. પ્રાસપર્સન : ૧
[કી.જે ]
રત્નદાસ [ઈ. ૧૬૪૮માં હયાત] : નટપદ્રના બ્રાહ્મણ કવિ. ઢાળ અને ઊપવાવાળાં તથા વિવિધ દેશીઓનાં બનેલાં ૩૦ કડવાંનું ‘હરિ’દ્રાખ્યાન” (૨.ઈ. ૧૧૪૮ સ. ૧૭૩૪, કાર્તક સુદ ૪, ગુરુવાર; મુ. એમણે રહ્યું છે. આ આખ્યાન પર નાકરના હરિશ્ચંદ્રાખ્યાન'ની
અસર છે. તેઓ પ્રેમાનંદના શિષ્ય હતા એવી પ્રચિલત થયેલી માન્યતાને કોઈ આધાર નથી.
કૃતિ : હરિશ્ચન્દ્રાખ્યાન, સં. કેશવલાલ હ. ધ્રુવ, ઈ. ૧૯૨૭(+સં.). સંદર્ભ : ફાત્રૈમાસિક, એપ્રિલ-સપ્ટે. ૧૯૪૩-‘પ્રેમાનંદના જીવનના [ચ.શે] પાંચ પ્રસ્તાવ’, કે. કા. શાસ્ત્રી.
Jain Education International
૧૫૯૩માં ઉપાધ્યાયપદ તેઓ વ્યાકરણના પ્રકાંડ પંડિત હતા. ૬ કડીનું ‘વૈરાગ્ય-ગીત’, ‘નવહરપાર્શ્વનાથ-સ્તવન' (ર.ઈ. ૧૫૭૭), ૧૭ કડીનું ‘જિનચંદ્રસૂરિ-ગીત’ (૨ ઈ. ૧૬૧૪ પછી; મુ), ૨ કડીનું ‘ઉપદેશાત્મક પ', ૯ કડીનું ‘પાર્શ્વનાથ જિન-સ્તવનમુ ), ‘સપ્ત વ્યસન-સઝાય’ ઉપરાંત અનેક સ્તવનોના કર્તા.
રત્નનિધાન(ઉપાધ્યાય) [ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ. ૧૭મી સદી પૂર્વાધ] : ખરતગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિના શિષ્ય. ઈ.
રત્નચંદ્ર-૩ : રત્નમંડન(ગણિ)
કૃતિ : ૧. ઐર્જાસંગ્રહ : ૩ (+ર્સ); ૨. સ્તિકાસદોષ : ૨. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ૨. યુજિનચંદ્રસૂરિ; [] ૩. મુપુગૃહચી. [૨.ર.દ.]
રત્નપાલ [ઈ. ૧૫૮૮માં હયાત] : કડવાગચ્છના જૈન સાધુ. ‘અદ્વૈતીસુકુમાલ-રાસ’ (૨. ૧૫૮૮), ‘ચોવીસી', 'ગેરહકાઠિયા-ભાષા' ‘વીશી’, સ્તવનો તથા સ્તુતિઓના કર્તા.
કૃતિ : સંબોધિ, ઈ. ૧૯૭૫-૭૬, ભગવાન મહાવીરની ૨૫૦૦મી નિર્વાણતિથિ વિશેષાંક—‘સંઘપતિ નયણાગર રાસ' (સં. ૧૪૭૯કી ] : જૈન સાધુ. ૮ કડીની ભટનેરસે મથુરાયાત્રા), સં. ભંવરલાલ નાહટા(+સં.). [ર.ર.દ.]
સંદર્ભ : ૧. કડુઆમતીગચ્છ પટ્ટાવલી સંગ્રહ, પ્ર. અંબાલાલ પ્રે. સારા, ઈ, ૧૯૭૯)૨. જૈન અન્યપ્રકાશ, જન ૧૯૫૩-‘કઠુમ પટ્ટાવલીમેં ઉલ્લિખિત ઉનકા સાહિત્ય', અગરચંદ નાહટા. [૨.ર.દ.]
રસ્તા ખરસૂરિ) ઈ. ૧૫મી સદી પૂર્વાર્ધી : જૈન સાધુ. મુનિશ્વ સૂરિના શિ. ઈ. ૧૯૨૩માં ભોરિનવાસી નવસ્તીય નાગર ભટનેરથી મથુરા સુધી ઢેલી સંયાત્રાનું વર્ણન કરતા ૫૪ કડીના ‘સંઘપતિ નયણાગર-રાસ’(મુ.)ના કર્તા. કૃતિની રચના સંઘયાત્રા પછી થઈ હોય, એટલે કવિ અાભનો હયાતીકાળ ઈ. ૧૫મી સદી પૂર્વાર્ધ ગણાય.
રત્નધી ઈ. ૧૯૫૦માં હયાત] : ખરતગચ્છના જૈન સાધુ. હર્ષ-ભૂષણ( મટ્ટાર)–૨ | વિશાલની પરંપરામાં જ્ઞાનસાગરના શિષ્ય. ‘ભુવનદીપક’પરના બાલાવબોધ (૨.ઈ.૧૭૫)ના કર્તા
કર્તા.
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; [] ૨. જૈગૂકવિઓ : ૩(૨). [૨.૨.૬.]
રત્નજીશિષ્ય છે. ૧૫૬૮માં હયાત) : અચલગચ્છના જૈન સાધુ ‘ગુજરાકુમાર બીપાઈ” (૨.ઈ.૧૫૬૮)ના કર્યા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; [] ૨. જૈનૂવિઓ : ૩(૧) કી.જે] ભૂષણ-૧ [ઉં. ૧૬મી સદીનો અંતભાગ] : દિગંબર જૈન સાધુ દાનભૂષણની પરંપરામાં સુમનિીતિના શિખ, ‘કુકિમણીહરણ'ના કર્તા, કૃતિમાં રચનાવિવિ (શ્રાવણ વદ ૧૧) મળે છે, પરંતુ રચનાસંવત મળતી નથી. કર્તાના ગુરુ સુમતિકીતિના ગુરુબંધ સકલભૂષણે ઈ. ૧૫૭૧માં ગ્ર’થરચના કર્યાની નોંધ મળે છે એ દૃષ્ટિએ જોતાં કવિ રત્નભૂષણ ઈ. ૧૬મી સદીના અંતમાં હયાત હોવાની સંભાવના થઈ શકે.
સંદર્ભ : જૈગૃકવિઓ : ૩(૨)
[૨.૨.૬.]
] : 'ગર્ભાખ્યાન'ના
સંદર્ભ : પાંગુહસ્તલે ખો.
[કી.જો.] રત્નમંડનગણિ) છે. ૧૪૬૧માં યાત : તપગચ્છના જૈન સાધુ સોમસુંદરની પરંપરામાં મંદીરનના શિષ્ય. કવિની ૫૩ ડીની નારીનરસ ફાગુ'નું કામભાવનું નિરસન થાય એ રીતે નિરૂપાયેલી
ગુજરાતી સાહિત્યકોશ : ૩૧
For Personal & Private Use Only
www.jainlibrary.org