SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ પરંતુ ૧૭૨૭ને વધારે હસ્તપ્રતોનો ટેકો છે. રિ.ર.દ.] પદો', માણેકલાલ શં. રાણા. [પા.માં.. સંદ ૧૭ (બીજ મનલાલ શિ. વિવો આ અ ખવાની આ લોક વગેરે મુખ કરવાની મનુ અરુ ‘અભિમન્યુનો રાસડો’: કંઠસ્થ લોકસાહિત્યમાં મળતી આ કથનાત્મક અમર/અમર(મુનિ) : અમરને નામે ૬ કડીની “મઘકુમાર-સઝાયર(મુ.) કૃતિ (મુ.) ૫૦ જેટલી કડીએ અધૂરી રહી કથાપ્રસંગો પરત્વે અને અમર-મુનિને નામે ૫ કડીની ‘દેવકુમાર-સઝાય’ (લે. ઈ. ગુજરાતી આખ્યાન-પરંપરાનું અનુસંધાન જાળવે છે. કૃતિ સુગેય ૧૮૧૩) એ જૈન કૃતિઓ મળે છે, પણ આ અમર અમર-મુનિ ઢાળોના વૈવિધ્યથી તેમ જ મહત્ત્વના પ્રસંગબિંદુઓને માર્મિક કયા છે તે નક્કી થઈ શકતું નથી. સંવાદો ને પાત્રોદ્ગારોથી બહેલાવી કથાને વેગપૂર્વક આગળ લઈ અમરને નામે કેટલાંક પદ નોંધાયેલા છે તે કોઈ જૈનેતર કવિ જવાની લોકકાવ્યની લાક્ષણિક શૈલીથી ધ્યાન ખેંચે છે. જણાય છે. કૃતિ : ૧. (કવિ તાપીદાસકૃત) અભિમન્યુ-આખ્યાન તથા અભિ- કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. સાંપમાંહાસ્ય. મન્યુનું લોકસાહિત્ય, સં. મંજુલાલ ૨. મજમુદાર, ઈ. ૧૯૨૫; ૨. સંદર્ભ: ૧. ગૂહાયાદી; ૨. મુમુન્હસૂચી; ૩. Íહસૂચી. (કવિ પ્રેમાનંદકૃત) અભિમન્યુ-આખ્યાન, સં. ચિમનલાલ શિ. ત્રિવેદી, કિા.શા.) રતિલાલ સાં. નાયક, ઈ. ૧૯૬૭ (બીજી આ.); ૩. ગુજરાતી લોકસાહિત્યમાળા : ૩, સં. મંજુલાલ ર. મજમુદાર તથા અન્ય, અમરકીતિ(સૂરિ)[ઈ. ૧૬૨૧માં હયાત : જૈન સાધુ. ભૂલથી ઈ. ૧૯૬૩. રિ.સી.] અમિતગતિ દિગંબર જૈનાચાર્યના પ્રશિષ્ય ગણાવાયેલા આ કર્તા હકી કતે નાગોરી તપગચ્છના રત્નશેખરસૂરિની પરંપરાના હર્ષકીતિના ‘અભિવન-ઊંઝાણું”: દેહલની આ કૃતિ (મુ) કડવાબંધના અભાવ ગુરુબંધુ માનકીર્તિસૂરિના શિષ્ય છે. ઈ. ૧૯૨૧માં તેમણે ‘સોંદર્યતથા ભાષાસ્વરૂપને આધારે ગુજરાતીનાં અભિમન્યુવિષયક કાવ્યોમાં લહરી સટીકની પ્રત લખી હતી. એમણે હર્ષકીર્તિસૂરિના સંસ્કૃત નાકર પૂર્વેનું અને સંભવત: સૌથી જૂનું આખ્યાન મનાયું છે. ગ્રંથ “યોગચિતામણિ પર તથા રત્નશેખરસૂરિના પ્રાકૃત ગ્રંથ છંદમહાભારતના મૂળ વૃત્તાંતમાં ગુજરાતી આખ્યાન-પરંપરા જે કેટલાક કોશ’ પર (બંનેની લે. સં. ૧૮મી સદી અનુ.) બાલાવબોધ રચ્યા છે. મહત્ત્વનો કથાભેદ બતાવે છે – અભિમન્યુનો અસુર અહિલોચન તેમણે સંસ્કૃતમાં “સંબોધસિત્તરી’ પર ટીકા કરેલી છે. તરીકેનો પૂર્વાવતાર, અભિમન્યુ અસુરનો અવતાર હોવાથી એને અમરકીર્તિને નામે મળતી ૩૮ કડીની ‘ખેમ ઋષિ પારાણું-સઝાયઉત્તરાથી વિમુખ કરવાની અને મરાવી નાખવાની કૃષ્ણની યુક્તિઓ (લે. ઈ. ૧૭૨૯)ના કર્તા પણ કદાચ આ કવિ હોય. વગેરે – તે દેહલમાંથી જ આપણને જોવા મળે છે. એથી આ લોક- સંદર્ભ: ૧. જૈનૂકવિઓ: ૨– જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ; પ્રચલિત કથાઘટકો હોવાનું સમજાય છે. ચોપાઈ, ચરણાકુળ અને []૨. મુપુન્હસૂચી. [કા.શા. દોહરાની દેશીના પદબંધવાળા ૪૦૬ કડીના આ આખ્યાનમાં ઉત્તરાના આણા(“ઊંઝાણુંનો પ્રસંગ, કૃતિનામને સાર્થક કરે એવા અમરચંદ અમરચંદ્રઅમરચંદ્રસૂરિ) : અમરચંદ્રને નામે ૩ પાર્શ્વવિસ્તારથી, ૨૦૦ ઉપરાંત કડીમાં આલેખાયો છે. એમાં કેટલાક નાથાદિ સ્તુતિઓ, ૧૬ કડીની ‘સીમંધરસ્વામીવિનંતી’ અને ૫ કડીની રસપ્રદ અંશો છે તે ઉપરાંત, આ સઘળા ઉમેરા ને ફેરફારોથી મહા- “નેમિ-ગીત અને અમરચંદ્રસૂરિને નામે ૭૦૦ ગ્રંથાગ્રની ‘રાજભારતની વીરરસપ્રધાન અભિમન્યુકથા કરુણરસપ્રધાન બને છે. પ્રશ્નીયોપાંગસૂત્ર-સ્તબક લે. ઈ. ૧૮૨૯) એ કૃતિઓ મળે છે. કેટલાંક પ્રસંગ વર્ણનો ને પાત્રસંવાદોમાં કવિના કૌશલનો પરિચય આ અમરચંદ્ર કયા છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. થાય છે તેમ જ કર્મફળ, જ્યોતિષ, સ્વપ્ન, અપશુકન, પૂર્વજન્મ અમરચંદને નામે એક હિંદી સ્તુતિ(મુ) મળે છે, તે કોઈ અર્વાજેવી માન્યતાઓ અને ચમત્કારોના તથા સમકાલીન લોકાચારોને ચીન કવિ પણ હોય. નિરૂપણે કૃતિને મનોરંજક બનાવી છે. પ્રસંગાલેખન પરત્વે પાછળ- કૃતિ : જૈકાસંગ્રહ. ની આખ્યાનકૃતિઓ પર આ કૃતિનો ઠીકઠીક પ્રભાવ પડેલો સંદર્ભ : ૧. લીંહસૂચી, ૨. હજૈજ્ઞાસૂચિ:૧. [કા.શા.] જણાય છે. રિસો] અમરચંદ્ર-૧/અમર (મુનિ)[ઈ. ૧૭મી સદી પૂર્વાધ : તપગચ્છના જૈન અભેરાજ : જુઓ અભયરાજ. સાધુ. વિજયસેનના ગુરુબંધુ સહજકુશલની પરંપરામાં શાંતિચંદ્રના શિષ્ય. ૨૮૦ કડીની કુલધ્વજકુમાર-રાસ' (૨. ઈ. ૧૬૨૨.સં. ૧૬૭૮, અમથારામ[ઈ. ૧૯મી સદી પૂર્વાધી] : સુરતના વતની. રાણા મહા સુદ ૧૫, રવિવાર), ૬૧ કડીની ‘રામસીતા-લેખ/સીતાવિરહ હોવાનું કહેવાય છે. તત્ત્વજ્ઞાનથી ભરપૂર ગરબીઓ અને પદો- (૨. ઈ. ૧૬૨૩|સં. ૧૬૭૯, અધિક અસાડ સુદ ૧૫), ૮ કડીની (અંશત: મુ.)ના કર્તા. કેટલાંક પદોમાં તેમણે કાશીરામ પ્રત્યે જ્ઞાના- “ગર-સઝાય', ૯ કડીની ‘નારીપરિહારશિખામણ-સઝાય/સ્ત્રીરોગત્યલાપ કર્યો છે. દેવીના ઉપાસક હોવાને કારણે ક્યારેક અમથા- જન-સઝાય', ૭ કડીની (ભટેવાચાણસ્મામંડન) પાર્શ્વનાથ-સ્તવન ભવાની” નામ પણ મળે છે. તથા ૧૬ કડીની “યુગપ્રધાનસંખ્યા સઝાયર(મુ.) એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. ફારૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૯, ‘સુરતના કેટલાક કૃતિ : ૫સમુચ્ચય: ૨. સંતો અને ભક્તકવિઓ', માણેકલાલ શં. રાણા; ૨. બુદ્ધિપ્રકાશ, સંદર્ભ : ૧. જૈનૂકવિઓ: ૧; ૨. મુગૃહસૂચી, ૩. લીંહસૂચી. ઑક્ટો.-ડિસે. ૧૯૩૯ – “કવિ અમથારામ અને તેનાં સુપ્રસિદ્ધ કિા.શા.[ . મુખ* ( શાની હોવાનું અને જેની હોવાથી એન ૧૦ : ગુજરાતી સાહિત્યકોશ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016103
Book TitleGujarati Sahitya Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorJayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
PublisherGujrati Sahitya Parishad
Publication Year1989
Total Pages534
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy